કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

બદલીઓ: મોરબી જિલ્લામાં 4 તલાટીની નિમણૂક

વાંકાનેર/ ટંકારા પોલીસ સ્ટેશનમાં બદલીઓ

એક ના. મામલતદાર અને મહેસુલી તલાટીની જિલ્લા બહાર બદલી મોરબી: ગઈ કાલે ગુજરાત સરકારના મહેસૂલ વિભાગ દ્વારા રાજ્યના 145 નાયબ મામલતદારોની સામૂહિક જિલ્લા ફેર બદલીના આદેશ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં અમદાવાદ, સુરત, અમરેલી, રાજકોટ, મોરબી, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ સહિતના…

વડસર પાસે બાઈક પર દેશી દારૂની હેરાફેરી પકડાઈ

ચિત્રાખડામાં ખનીજ માફિયાઓ પર SOG નો દરોડો

દિગ્વિજયનગરના અને કુંભારપરાના શખ્સો સામે ગુન્હો વાંકાનેર: વડસર બોર્ડ પાસે દિગ્વિજયનગરના અને કુંભારપરાના શખ્સો હીરો હોન્ડા સ્પેલન્ડર મોટર સાયકલમાં દેશી દારૂની કોથળીઓ સાથે મળી આવતા પોલીસ ખાતાએ ગુન્હો દાખલ કરેલ છે…. જાણવા મળ્યા મુજબ વડસર બોર્ડ પાસે દિગ્વિજયનગર ગંજીવાડાના મનોહરસિંહ…

શેખરડી ગામે સોળ વર્ષીય સગીરાએ દવા પી લીધી

મહિકામાં ઝઘડો થતા પત્નીનો ઝેર પી આપઘાતનો પ્રયાસ

માટેલ રોડ પર ત્રીજા માળ જેટલી ઊંચાઈએથી મહિલા નીચે પટકાઈ વાંકાનેર: તાલુકાના શેખરડી ગામે એક સગીર દીકરીએ દવા પી લીધી હતી, બીજા બનાવમાં માટેલ રોડ પર ત્રીજા માળ જેટલી ઊંચાઈએથી નીચે પટકાતા મહિલાને ઇજા થઇ હતી, હસનપર પાસે ગળાફાંસો ખાઈને…

પ્રજાસતાક દિવસે ભાટિયા, જુના ઢુવા અને રંગપર ખાતે ઉજવણી

વાંકાનેર તાલુકામાં 24 કલાકમાં 6 થી 8 ઇંચ વરસાદ

વાંકાનેર: ગઈ કાલે પ્રજાસતાક દિવસે તાલુકાના ભાટિયા કુમાર શાળા અને કન્યા શાળાના વિદ્યાર્થીઓ માટે કપડાંનું વિતરણ કરવામાં આવ્યું હતું, ઉપરાંત જુના ઢુવા તાલુકા શાળા અને રંગપર ખાતે પ્રજાસતાક દિનની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી….મચ્છુકાંઠા વૃદ્ધાશ્રમના સંચાલક મુંબઈવાળા શ્રી દિલીપભાઈ શાહ…

શ્રેષ્ઠ કામગીરી કરનાર અધિકારીઓ/ કર્મચારીઓનું સન્માન

નાયબ પોલીસ અધિક્ષક સમીર સરડા, મહેસુલ ના. મામલતદાર હસમુખભાઈ કણજારીયા અને ટંકારા વિ. અધિકારી આઈ.એ. પરાસરાનો સમાવેશ ટંકારા: અહીં ખાતે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોરબી જિલ્લામાં વર્ષ દરમ્યાન શ્રેષ્ઠ કામગીરી કરનાર વિવિધ વિભાગના અધિકારીઓ, અને કર્મચારીઓનું કલેકટર,…

દીકરીના ભવિષ્ય માટે મળે છે રૂપિયા 1.10 લાખ

વાંકાનેર તાલુકામાં 24 કલાકમાં 6 થી 8 ઇંચ વરસાદ

વ્હાલી દીકરી યોજના 2026 રાજ્ય સરકારની એક મહત્વપૂર્ણ સામાજિક યોજના છે, જેનો હેતુ દીકરીઓના જન્મને પ્રોત્સાહન આપવાનો, શિક્ષણમાં સતતતા જાળવવાનો અને ભવિષ્ય માટે આર્થિક સુરક્ષા પૂરી પાડવાનો છે. આ યોજના હેઠળ પાત્ર પરિવારોને કુલ ₹1,10,000ની સહાય અલગ અલગ તબક્કામાં દીકરીના…

ખેડૂતોને વ્યાજ વગર ૩ લાખ સુધીનું ધિરાણ મળશે

પિતા વિહોણી 7 મોમીન દીકરીઓને મારવેલ ગ્રુપની સહાય

લાભ લેવાની રીત જાણો ગુજરાત સરકાર દ્વારા વર્ષ ૨૦૨૬ માં રાજ્યના લાખો ખેડૂતો માટે એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. ખેતીમાં બિયારણ, ખાતર અને અન્ય જરૂરિયાતો પૂરી કરવા માટે ખેડૂતોને વ્યાજના ચક્રવ્યુહમાંથી બચાવવા માટે સરકાર ૦% વ્યાજ સહાય યોજના’…

સાઈડ કાપવાને ખારે ઈકોવાળાને પાઇપ માર્યા

વેલનાથપરાના યુવાનનું અપહરણ કરી માર માર્યો

મેસરીયા આપ ઝાલાની જગ્યાએ દર્શન કરવા આવેલ હતા વાંકાનેર: તાલુકાના મેસરીયા ગામે આપ ઝાલાની જગ્યાએથી દર્શન કરી પોતાની ઈકો ગાડી લઇ પરત પોતાના ગામ જતા હોય ત્યારે ભલગામ પાસે આગળ જતા હોય સાઇડ કાપવા માટે બે ત્રણ વાર હોર્ન મારી…

બેસ્ટ બીએલઓ તરીકે વાંકાનેરના પંડયાને પ્રમાણપત્ર

ભાગ નંબર-224 ના બીએલઓએ જિલ્લા કક્ષાએ સન્માન વાંકાનેર: તાજેતરમાં દેશના બાર રાજ્યોની સાથે સાથે ગુજરાત સહિત મોરબી જિલ્લામાં સ્પેશિયલ ઇન્ટેનસીવ રિવિઝન SIR મતદારયાદી સુધારણાની કામગીરી કામગીરી કરવામાં આવી છે ત્યારે બુથ લેવલ ઓફિસર BLO એ ઘરે ઘરે ફરીને હાલની મતદાર…

સિરામિક ગ્રુપમાં 5.50 કરોડની જીએસટી ચોરી ઝડપાઇ

સિરામિક ગ્રુપમાં 5.50 કરોડની જીએસટી ચોરી ઝડપાઇ

લેપટોપ, પેનડ્રાઈવ સહિતનું હિસાબી સાહિત્ય કબ્જે માર્ચ મહિનો નજીક આવતા જ જીએસટી વિભાગ સતર્ક બન્યો છે. ડીજીજીઆઈ રાજકોટ દ્વારા બે સિરામિક ગ્રુપ પર દરોડા પાડી અંદાજે 5.50 કરોડની જીએસટી ચોરી ઝડપી લેવામાં આવી હોવાનું સામે આવ્યું છે. મળેલ માહિતી મુજબ…

Content Copying Forbidden !!

error: Content is protected !!