કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

વઘાસિયા ટોલનાકે ઝઘડો કરનારા સામે ગુનો દાખલ

ચિત્રાખડામાં ખનીજ માફિયાઓ પર SOG નો દરોડો

બે જણાએ સ્ટાફ સાથે ઝઘડો કરેલ વાંકાનેર નજીક આવેલ વઘાસીયા ટોલનાકા ઉપર ટોલ ભર્યા વગર ટોલ બૂથના કર્મચારીઓ સાથે બોલાચાલી ઝઘડો કરીને ધમકીઓ આપવામાં આવી હતી અને ડમ્પરને અવારનવાર ત્યાંથી ટોલ ભર્યા વગર હંકારીને ટોલ બુથ તથા ત્યાં મૂકવામાં આવેલ…

ખૂનનો બદલો લેવા કરાયેલ ખૂનના આરોપીના જામીન મંજુર

વાંકાનેરની વિવિઘ સીટી સરવે નંબરવાળી મિલકત અંગે પાર્ટીશનનો દાવો નામંજૂર

વાંકાનેરના મહિકા પાસે ખૂની ખેલ ખેલાયો હતો રાજકોટ: તા.15-11-2019 ના રોજ રાજકોટ આરટીઓ ઓફિસની અંદર સોહિલ પાયક નામના યુવાનની કનુ ઉર્ફે અમરશીભાઇ, નિતીન તેમજ રાહુલ સહિતના લોકોએ હત્યા નિપજાવેલ હોવાના આરોપસર બનાવ બાદ આરોપીઓની ધરપકડ થયેલ અને જેલ હવાલે કરવામાં…

ખેરડી પાસેથી બિયર ભરેલી સ્કોર્પિયો ઝડપાઇ

એક આરોપી મુળ વાંકાનેરના જેપુર ગામનો રાજકોટના કુવાડવા નજીક ખેરડી ગામ નજીક પીસીબીની ટીમે દરોડો પાડી રૂ. 47 હજારના 216 ટીન બીયર ભરેલી સ્કોર્પિયો કાર સાથે બે શખ્સોની ધરપકડ કરી રૂ. 7.47 લાખનો મુદ્દમાલ કબજે કર્યો હતો. મળેલ માહિતી મુજબ…

તાલુકા શાળા નં. 3 ના ભૂતપૂર્વ આચાર્યનો આજે જન્મ દિવસ

રસુલભાઈ પરાસરા વાંકાનેર: ગુલશન સોસાયટી મેઈન રોડ પર આવેલ નેશનલ પ્લાયવુડના પાર્ટનર વાંકાનેર તાલુકા શાળા નં. 3 ના ભૂતપૂર્વ આચાર્ય શ્રી રસુલભાઈ મહમદભાઈ પરાસરાનો આજે જન્મ દિવસ છે, તેમના ચાહકો તેમના મોબાઈલ નં. 95105 90654 ઉપર જન્મદિવસની હાર્દિક શુભેચ્છા પાઠવી…

ફોન પર માથાકૂટ થતા યુવાને ઝેરી દવા પી લીધી

મહિકામાં ઝઘડો થતા પત્નીનો ઝેર પી આપઘાતનો પ્રયાસ

કાગદડી ગામના પાટીયા પાસે રહેતા યુવાનને આઘાત પ્રેમલગ્નના દોઢ વર્ષ બાદ પત્ની રિસામણે ચાલી ગઇ વાંકાનેર: મોરબી રોડ ઉપર આવેલા કાગદડી ગામના પાટીયા પાસે રહેતા યુવાનની પત્ની રિસામણે ચાલી જતા તેમણે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. તેમને સારવાર…

સરતાનપર નજીક ખાણમાં પડી ગયેલા શ્રમિકનું મૃત્યુ

દેરાળાની સીમમાં તળાવમાં ડૂબી જતા યુવાનનું મોત

વાંકાનેર: સરતાનપર નજીક આવેલ સિરામિક પાછળના ભાગે પાણી ભરેલી ખાણમાં અકસ્માતે પગ લપસી જતા પડી ગયેલા મૂળ 18 વર્ષીય શ્રમિકનું ડૂબી જવાથી મૃત્યુ નીપજ્યું હતું. જાણવા મળ્યા મુજબ સરતાનપર નજીક આવેલ કાસા સિરામિક પાછળના ભાગે પાણી ભરેલી ખાણમાં અકસ્માતે પગ…

પૂર્વ સૈનિકો/ આશ્રિતો માટે વેબ પોર્ટલ કાર્યરત

પૂર્વ સૈનિકો/ આશ્રિતો માટે વેબ પોર્ટલ કાર્યરત

ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવું હવે ફરજિયાત ગુજરાત સરકાર દ્વારા પૂર્વ સૈનિકો અને સ્વ. પૂર્વ સૈનિકોના ધર્મપત્નીઓના કલ્યાણ માટે એક વિશેષ વેબ પોર્ટલ www.esm.gujrat.gov.in કાર્યરત કરવામાં આવ્યું છે. મોરબી જિલ્લામાં વસવાટ કરતા તમામ પૂર્વ સૈનિકો તથા તેમના આશ્રિતોએ આ વેબસાઇટ પર ઓનલાઈન…

જમીનના ‘ટુકડા ધારા’ના નિયમમાં ફેરફાર થશે

ખેડૂતો માટે વર્ષ 2026-27 ની MSP જાહેર કરાઈ

મહેસૂલ વિભાગના નિર્ણયથી મળશે સારા ભાવ દસ્તાવેજ થયા પછી પણ રેકોર્ડ પર નોંધ પડતી નહોતી, જે હવે દંડ ભરીને માન્ય ગણાશે રાજ્યમાં વધતા શહેરીકરણ, ઔદ્યોગિક વિકાસ અને હાઈવે, નહેર, બુલેટ ટ્રેન સહિતની માળખાગત સુવિધાઓને પગલે ખેતીની જમીન નાની થઈ રહી…

ખેતીની જમીન ખરીદવા માટે ૫ લાખ સુધીની સહાય

ખેડૂતો માટે વર્ષ 2026-27 ની MSP જાહેર કરાઈ

યોજનાના નવા નિયમો જાણો વર્ષ ૨૦૨૬ માં સરકાર દ્વારા એક અત્યંત મહત્વકાંક્ષી યોજના ‘જમીન ખરીદવા માટે સહાય’ અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના ખાસ કરીને એવા ખેતમજૂરો અને નાના ખેડૂતો માટે છે જેઓ પોતાની માલિકીની જમીન ધરાવવા માંગે છે. યોજના…

ધો.૧૦/ ધો.૧૨ ના વિદ્યાર્થીઓ/ વાલીઓ માટે હેલ્પલાઇન

વાંકાનેર તાલુકામાં 24 કલાકમાં 6 થી 8 ઇંચ વરસાદ

વાંકાનેરમાં બાદી : ટંકારામાં જીવાણી વાંકાનેર: માર્ચ – ૨૦૨૫ના ધો.૧૦ અને ધો.૧૨ (સા.પ્ર.)૨ (વિ.પ્ર.) ના વિદ્યાર્થીઓ તથા વાલીઓ માટે હેલ્પલાઇન શરુ કરવા માન. સચિવશ્રી દ્વારા સુચના થઇ આવેલ છે. જે અન્વયે નીચે મુજબ જિલ્લા અને તાલુકા હેલ્પલાઇન તા.૨૫/ ૦૧/૨૦૨૬ થી…

Content Copying Forbidden !!

error: Content is protected !!