કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category મોરબી

બાગાયત ખાતાની યોજનાઓ હેઠળ આઈ-ખેડૂત પોર્ટલ

ખેતીવાડી ખાતાની યોજનાનો લાભ લેવા આઇ - ખેડૂત પોર્ટલ

પોર્ટલ 19 જુલાઇ સુધી ખુલ્લુ રહેશે પ્રોસેસીંગના સાધનો, ઔષધિય સુંગધિત પાકોના માટે નવા ડીસ્ટીલેશન યુનિટ, બાગાયત પેદાશની પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ અંતર્ગત પેકીંગ મટીરીયલ્સમાં સહાય, પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટના સાધનો (વજનકાંટા તથા પ્લાસ્ટિક ક્રેટસ), દેવીપુજક ખેડૂતોને તરબૂચ, ટેટી અને શાકભાજીના બીયારણમાં સહાય…

મોરબી જિલ્લા પોલીસ ખાતામાં મોટા પાયે બદલીઓ

વાંકાનેર ડે. કલેકટરની બઢતી સાથે બદલી

કુલ 26 પોલીસ કર્મચારીઓનો સમાવેશ મોરબી જિલ્લા પોલીસ વડા રાહુલ ત્રિપાઠી દ્વારા 26 જેટલા એએસઆઈ, હેડ કોન્સ્ટેબલ, પોલીસ કોન્સ્ટેબલ સહિતના પોલીસ કર્મચારીઓની બદલીના હુકમો કરવામાં આવ્યા છે.જેમાં વાંકાનેર સિટીના દેવેન્દ્રસિંહ ઝાલાની હળવદ, હળવદના લાલભા ચૌહાણની મોરબી તાલુકા, હળવદના તેજપાલસિંહ ઝાલાની…

NSPS ના ગુન્હાના આરોપીનો જામીન પર છુટકારો

કરંટથી મૃત્યુમાં વીજ કંપની સંપૂર્ણપણે જવાબદાર

ગાંજાનો ૧૦ કીલો ગ્રામ જથ્થાનો આરોપી વાંકાનેર: સીટી પો. સ્ટે. બી પાર્ટ ગુ. ૨જી. નં. ૦૭૪૪/૨૨ એન. ડી. પી. એસ. એકટ ૧૯૮૫ ની કલમ ૮ (સી), ૨૦ (બી), ૨૯ જેના એન. ડી. પી. એસ. કેશ નં. ૮/૨૨ ના કામે માદક…

મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે વીમો પકવાડયો

વાંકાનેર તાલુકામાં આંગણવાડીમાં પ્રવેશ 84.99 %

‘ડ્રાઇવીંગ લાયસન્સ નથી માટે વીમો મળે નહી’ દલીલ ફગાવાઈ મોરબીના ખાનપર ગામના મહીલાના પતિનું વાહન અકસ્માતમાં મોત થયેલ હતુ.તેમનો વિમો હતો પરંતુ કંપનીએ વીમો આપવાની ના પાડતા તે મહીલાએ ન્યાય માટે મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા…

સાંસદના જન સંપર્ક કાર્યાલયનો મોરબી ખાતે પ્રારંભ

વાંકાનેરને મળશે વધુ એક બાયપાસ રોડ

પ્રશંસનિય પગલું પધારવા જાહેર હાર્દિક આમંત્રણ વાંકાનેર: આગામી તારીખ ૩૦-૦૬-૨૦૨૫, સોમવારના રોજ (આવતી કાલે) લોક પ્રશ્નોને વાચા આપવા માટે નીચે મુજબ ના સમય, સ્થળે જન સંપર્ક કાર્યાલયનો મંગલ પ્રારંભ કેશરીદેવસિંહજી ઝાલા સાંસદશ્રી (રાજ્યસભા) કરી રહ્યા છે, આ અવસરે પધારવા સાંસદે…

બેંકમાં એકાઉન્ટ ખોલવામાં ડોક્યુમેન્ટના ગેરઉપયોગની ફરિયાદ

ઇનામી કૂપન સ્ક્રેચ કરાવી ઠગાઇ કરતી ટોળકી

ખોટી સહીઓ કરી પેઢી ઉભી કર્યાનો સીરામીક માલિક સામે આક્ષેપ કુલ રૂ.-૩,૫૮,૪૬,૩૪૦/- નો વ્યવહાર થયેલ હતો વાંકાનેર: અહીંની ચંદ્રપુર શાખાની એક્સીસ બેંકમાં એકાઉન્ટ ખોલવામાં ડોક્યુમેન્ટનો ગેરઉપયોગ કરી ખોટી સહિઓ કરી પેઢી બનાવવાની ફરિયાદ થઇ છે…. જાણવા મળ્યા મુજબ નિકુંજભાઈ હીંમતલાલ…

રાજાવડલાના મહિલાને બાઈક સ્લીપ થતા ઇજા

ભલગામ પાસે ડમ્પર હડફેટે મોટર સાયકલના ચાલકનું મોત

ચંદ્રપુર દરગાહ પાસેની ઘટના વાંકાનેર: તાલુકાના રાજાવડલા ગામે રહેતા એક મહિલા ચંદ્રપુર ગામે આવેલ દરગાહ પાસેથી બાઈકમાં બેસીને પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઇક સ્લીપ થતા ઇજા થઇ હતી…. જાણવા મળ્યા મુજબ વાંકાનેરના રાજાવડલા ગામે રહેતા હસીનાબેન અલીભાઈ શેરસીયા (ઉ.43)…

મોરબી – વાંકાનેર શહેરી વિકાસ સતામંડળની રચના

રાતીદેવડીમાં બાળક તાપણું કરતા દાઝયો

સુનિયોજિત વિકાસ માટે સરકારનું મહત્વનું પગલું એક વર્ષમાં સરકારને ડેવલોપમેન્ટ પ્લાન મોકલાશે વાંકાનેર વિસ્તારના સુનિયોજિત વિકાસ માટે મોરબી – વાંકાનેર શહેરી વિકાસ સતામંડળની રચના કરી છે જે અન્વયે વાંકાનેર વિસ્તારમાં આવતા ગામો માટે ટાઉનપ્લાનિંગ અને ડેવલોપમેન્ટ કામગીરી માટે આગામી 10…

મોરબી જીલ્લામાં નવી જેલને મંજૂરી આપતા મુખ્યમંત્રી

રોયલ્ટી વિના રેતી વહન કરતા 4 વાહનો ડીટેઈન

મોરબીથી ત્રણેક કિમી દૂર આવેલ અમરેલી ગામમાં બનશે અત્રેની જેલમાં 143 પુરૂષ અને 28 મહિલા કેદીની ક્ષમતા નવી જેલમાં 500 પુરૂષ અને 50 મહિલા કેદીઓનો સમાવેશ થઇ શકશે મોરબી નગરમાંથી શહેર અને તાલુકામાંથી જિલ્લા બનેલા મોરબીમાં જિલ્લાકક્ષાની જેલ બનાવવાનો મહત્વનો…

રાજપૂત સમાજ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ

વાંકાનેરમાં રથયાત્રા સંદર્ભે પ્રવેશબંધીનું જાહેરનામું

માર્કશીટો મંગાવવામાં આવી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ જુલાઈ માસના છેલ્લા રવિવારે ‘૫૩ મો સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા. ૨૭/૭/૨૦૨૫ ને રવિવારના રોજ કેશવ બેન્કવીટ હોલ લીલાપર રોડ ખાતે,…

Content Copying Forbidden !!

error: Content is protected !!