જીએસટી નંબર ઘરાવતા વાંકાનેરના વેપારીઓ સાવધાન !
તમને ખબર પણ નહીં હોય અને જીએસટી નંબર પરથી બારોબાર ઉધારી થઇ જશે: ઉઘરાણી તમારી પાસે થશે વાંકાનેર: કાયદેસરના વેચાણ માટે સરકારનાં જીએસટી નંબર મેળવીને વેપાર કરતા ઘણા વેપારીઓના જીએસટી નંબર નાખીને વેપારીઓ પાસેથી બાકીમાં માલ ખરીદીને રોકડામાં બીજાને વેચી…