કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

મા. યાર્ડ વાંકાનેર બજારભાવ 26-09-2023

વાંકાનેર ડો.એ.કે.પીરઝાદા માર્કેટ યાર્ડમાં આજના દૈનિક બજાર ભાવ નીચે મુજબ રહ્યા હતા. યાર્ડમાં આજની આવક કૌંસમાં આપેલ છે, જે કવીન્ટલમાં છે. ઘઉં 480 થી 535 (250) ઘઉં ટુકડા 475 થી 525 (200) મગફળી 1070 થી 1380 (65) કપાસ 1100 થી…

સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી મજાકરુપ

ખેડૂતો માટે મહત્વનો મુદ્દો બજારભાવ ઉંચો હોય તો ટેકાના ભાવે સરકારને કયો ખેડૂત મગફળી વેચશે? સરકાર ખરેખર ખેડૂતોનું હિત ઇચ્છતી હોયતો ટેકાનો ભાવ બજારભાવથી ઊંચો રાખે વાંકાનેર મા. યાર્ડના પૂર્વ ચેરમેન અને ગુજરાત પ્રદેશ કિશાન કોંગ્રેસના કો-ઓર્ડીનેટર શકીલ એહમદ પીરઝાદાએ…

જિ.પંચાયતના સભ્યને કોંગ્રેસની નોટિસ

વ્હીપની અવગણના કરવાનો કોંગ્રેસ પક્ષનો આક્ષેપ વાંકાનેર: મોરબી જિલ્લા પંચાયતના કોંગ્રેસમાંથી ચૂંટાયેલા હોલમઢના રહેવાશી નવઘણભાઇ મેઘાણીને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ વતી શૈલેષ પરમાર (એઆઈસીસી ડેલીગેટ અને કારોબારીએ નિયુકત કરેલ વ્હીપ માટેના અધિકૃત વ્યક્તિ) એ નોટિસ આપેલ છે, જેમાં જણાવવામાં આવ્યું…

વંદે ભારત ટ્રેનના ટિકિટ દર અધધધ…

વાંકાનેર આવવા અમદાવાદથી 740/1370 રૂપિયા અને રાજકોટ જવા 585/935 રૂપિયા અમદાવાદથી વાંકાનેર 3:27 કલાકમાં અને રાજકોટ 55 મિનિટમાં પહોંચી શકાશે વાંકાનેર: વાંકાનેર શહેરને આધુનિક ટ્રેન વંદે ભારતની ભેટ મળી છે. સપ્તાહમાં છ દિવસ ચાલનારી આ ટ્રેન ઝડપી ચોક્કસ છે, પણ…

કોવિડ કરતા વધુ ખતરનાક રોગની દસ્તક

આ રોગ કોવિડ કરતા 20 ગણો વધુ ખતરનાક: WHOએ જાહેર કર્યું એલર્ટ ફરી એકવાર ખૂબ જ ખતરનાક રોગનો ખતરો સમગ્ર વિશ્વમાં મંડરાઈ રહ્યો છે. જેને લઈને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ એલર્ટ જાહેર કર્યું છે. આ નવી બીમારીઓને X નામથી…

નવરાત્રિ દરમિયાન અતિભારે વરસાદ: અંબાલાલ

એક બાદ એક વાવાઝોડાના કારણે રાજ્યમાં રહેશે વરસાદ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી કરતાં જણાવ્યું કે, રાજ્યમાં નવરાત્રિમાં પણ વરસાદ પડી શકે છે. અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં વાવાઝોડા સર્જાશે. જેમાં એક બાદ એક વાવાઝોડાના કારણે રાજ્યમાં વરસાદ રહેશે. અરબી…

ખેડૂતો માટે કૃષિ તત્‍કાલ યોજનાની જાહેરાત

જયેશ રાદડિયા દ્વારા પાંચ સ્‍કીમો લોન્‍ચ કરાઈ રાજકોટ: ગઈ કાલે જામકંડોરણા ખાતે જીલ્લા સહકારી બેન્‍ક, જીલ્લા દૂધ ઉત્‍પાદક સહકારી સંઘ વગેરે સહિત ૭ સહકારી સંસ્‍થાઓની વાર્ષિક સાધારણ સભા મળેલ. જેમાં મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઇ પટેલે ઓનલાઇન સંબોધન કરીને સહકારી સંસ્‍થાઓની પ્રગતિ તથા…

વાંકાનેર યાર્ડમાં ગુરુવારે રજા: દારૂ ઝડપાયો

ઢુવાના આરોપીની પોલીસખાતાને તલાશ વાંકાનેર: ડૉ. એ. કે. પીરઝાદા માર્કેટ યાર્ડના સેક્રેટરી, વી એથી પ્રો. મા. કમિટી વાંકાનેરની યાદી મુજબ આથી તમામ લાલભાઈઓ તથા વેપારીભાઈઓ તથા ખેડૂતભાઈઓને જાણ કરવામા આવે છે કે તા.૨૮-૯-૨૦૨૩ ને ગુરુવાર ના રોજ “ઈદ એ મીલાદુન્નનબી”…

પીએમના જન્મદિવસ સેવા સપ્તાહ અંતર્ગત બ્લડ ડોનેશન કેમ્પ

વાંકાનેર: ગુજરાતના પનોતા પુત્ર અને ભારત દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે સેવા સપ્તાહ અંતર્ગત આયોજિત વાંકાનેર ખાતે આયોજિત બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમમાં વાંકાનેરના રાજવી અને રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા, જીલ્લા મંત્રી ભગીરથસિંહ…

બિનઅનામતમાં મુસ્લિમની 22 જ્ઞાતિ

ગુજરાતમાં કુલ બિનઅનામત જ્ઞાતિઓ ૬૯ ગાંધીનગર: ગુજરાત સરકારે બિનઅનામત જ્ઞાતિઓનું લીસ્ટ જાહેર કર્યું છે, જેમાં કુલ ૬૯ બિનઅનામત જ્ઞાતિઓ છે. લીસ્ટમાં સામેલ જ્ઞાતિઓને સર્ટીફીકેટ અપાશે. જેથી આ જ્ઞાતિઓ સરકારની બિનઅનામત વેલ્ફર સ્કીમોના લાભ લઈ શકે. નીચે આપેલા લિસ્ટમાં મુસ્લિમની 22…

Content Copying Forbidden !!

error: Content is protected !!