કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

રાજ્ય કારોબારીમાં શિક્ષકોના ચોવીસ પ્રશ્નો રજુ

ગાંધીનગરની રાજ્ય કારોબારીમાં મોરબી જિલ્લાના જૂની પેન્શન યોજના લાગુ કરવા સહિતના પ્રશ્નો રજુ કરાયા ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ખાતે યોજાયેલી રાજ્ય કારોબારીમાં મોરબી જિલ્લાના શિક્ષકોના નીચે મુજબના 24 જેટલા પ્રશ્નો રજૂ કરાયા હતા. (1)જૂની પેન્શન યોજના (OPS) લાગુ કરવા બાબત,…

જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષામાં જિલ્લામાં ત્રીજા ક્રમે

કાશીપર પ્રા. શાળાનો ધોરીયા ઋત્વિક જિલ્લામાં ત્રીજા ક્રમે ઉત્તીર્ણ થતા આનંદ વાંકાનેર તાલુકાના શ્રી કાશીપર પ્રા. શાળાના વિદ્યાર્થીએ જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષામાં ફરી એક વાર શાળાનું ગૌરવ વધારેલ છે. ધોરીયા ઋત્વિક દિનેશભાઇએ જવાહર નવોદય વિદ્યાલયની વર્ષ: 2023/24 ની પરીક્ષામાં કોઈ…

વાંકીયામાં યોજાયો એન્ટી ડ્રગ સેમિનાર

વાંકાનેર સીટી પોલીસ દ્વારા યુવા પેઢીને નશા મૂક્ત રહેવા માર્ગદર્શન અપાયું (આરીફ દિવાન દ્વારા) વાંકાનેર: ગુજરાતમાં નશીલા પદાર્થ એવા ડ્રગ્સ માફિયાઓને કાબુ કરવા માટે સરકાર એલર્ટ થઈ છે, જેના ભાગરૂપે સરકાર દ્વારા યુવા પેઢીમાં નશાયુક્ત પદાર્થો- નશીલા પીણાથી લોકોના આરોગ્યને…

ખોટું સોલવંશી જામીન રજૂ કરવાના ગુનામાં ધરપકડ

વાંકાનેર સીટી પોલીસે હિટાચી મશીન કબ્જે કરેલ હતું મોરબી:વાંકાનેરમાં કામે જપ્ત કરવામાં આવેલ હિટાચી મશીનને છોડવા માટે હાઇકોર્ટમાંથી હુકમ કરવામાં આવ્યો હતો અને સોલવંશી જામીન મોરબીની કોર્ટમાં રજૂ કરવાના હતા જોકે, આરોપીને ખોટું સોલવંશી જામીન હોવાની જાણ હોવા છતાં તે…

ડીએપી, એનપીકે અને યુરિયાની બેગના નવા ભાવ

આ વર્ષે કિસાનભાઈ માટે ડીએપી યુરિયાના નવા દરો બહાર પાડવામાં આવ્યા ખાતર વિના સારો પાક લેવો શક્ય નથી આજકાલ કોઈપણ પાકનું સારું ઉત્પાદન ખાતર વિના થઈ શકતું નથી. જો ખેડૂત સારો પાક લેવા માંગતો હોય તો તેણે ખાતરનો યોગ્ય ઉપયોગ…

મૂળ તીથવાના પરિવાર સાથે અકસ્માત સર્જનારની ધરપકડ

મોરબીની પંચાસર ચોકડી પાસે અકસ્માત સર્જાતા બાકરોલીયા મિલનવાળા પરિવાર બાળકીનું મોત નીપજ્યું હતું વાંકાનેર: મોરબીની પંચાસર ચોકડી પાસે થોડા દિવસો પહેલા રાત્રીના સમયે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો, જેમાં સીએનજી સુપર કેરી વાહન સાથે વેગનાર કાર અથડાઇ હતી; ત્યારે આમરણ…

બકરી ઈદમાં પશુઓની હેરફેરને કનડગત ન કરશો

આદેશ જારી: પરમિટવાળા પશુઓની હેરફેર અર્થે કનડગત કરશો નહીં ગાય કે ગૌવંશની ગેરકાયદેસર હેરાફેરી અથવા કતલ ન થાય તે માટે કાયદો અને વ્યવસ્થાના વડાએ ખાસ પરિપત્ર જાહેર કર્યો ગુજરાતમાં બકરી ઈદને લઇ પોલીસ વિભાગના કાયદો અને વ્યવસ્થાના વડા નરસિમ્હા કોમારે…

વઘાસિયા ટોલનાકે લોકલ વાહનોને ટોલટેક્ષમાંથી મુક્તિ

રાજપૂત કરણી સેનાએ શાંતિપૂર્ણ રીતે અધિકારીઓ સાથે વાતચીત કરી મામલો પૂર્ણ કર્યો વાંકાનેર વઘાસિયા ટોલ નાકાના અધિકારીઓએ લોકલ વાહનોના પૈસા લેવાનું શરૂ કર્યું હતું. આમાં કંઈ અડચણ ન આવે અને પૈસા લઈ શકે એ માટે તેઓએ પોલીસ પ્રોટેક્શન પણ માંગ્યું…

વાંકાનેરના કેદીને જેલમાં આંચકી ઉપડી

કલમ 420 ના ગુન્હાના આરોપીને દવાખાને ખસેડાયો મોરબી: મોરબીની સબ જેલમાં રહેલ વાંકાનેરના કલમ 420 ના ગુનામાં પકડાયેલ આરોપીને આંચકી ઉપાડતા તાત્કાલિક સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા અને ત્યાં તે સારવાર હેઠળ…

જિલ્લાના આઝાદીના લડવૈયાઓનું થશે સન્માન

વારસદારોએ સંપર્ક કરવા અપીલ મોરબી જીલ્લા રમત ગમત અધિકારીનો સંપર્ક કરવો મોરબી જીલ્લા રમત ગમત અધિકારી દ્વારા અનોખું અભિયાન શરુ કરવામાં આવ્યું છે જેમાં આઝાદીના મહાન લડવૈયાઓ, વિવિધ સત્યાગ્રહો સાથે જોડાયેલા ક્રાંતિકારીઓના પરિવારના સભ્યોને સન્માનિત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.…

Content Copying Forbidden !!

error: Content is protected !!