કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

જિલ્લા ભાજપ પ્રમુખનો સન્માન સમારોહ યોજાયો

વાંકાનેરમાં આવેલ પૂર્ણચંદ્ર ગરાસિયા બોર્ડિંગ ભાજપ કાર્યાલય ખાતે મોરબી જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ રણછોડભાઈ દલવાડીના સન્માનનો કાર્યક્રમ રાખવામા આવ્યો હતો. જેમાં વાંકાનેરના મહારાજા કેસરી દેવસિંહજી ઝાલા, ભાજપના પ્રદેશ, જિલ્લા, તાલુકા અને શહેરના હોદેદારો, આગેવાનો તેમજ મોરચા સેલના હોદેદારો, તાલુકા પંચાયતના…

રેલવે સ્ટેશન પાસે અજાણ્યો મૃતદેહ મળ્યો

વાલી વારસોની જાણ થઇએ સંપર્ક કરવા અપીલ રાજકોટ રેલ્વે પોલીસ સ્ટેશનના અ મોત ન ૦૮/૩ સી.માર પી.સી. કલમ – ૧૩૪ ના કામે કોઇ અજાણ્યો પુરૂષ ઉ.વ. ૫૫ ના આશરાનો આજ રોજ તારીખ ૨૬/૦૫/૨૦૨૩ના કલાક ૧૫/૦૦ વાગ્યા પહેલા વાંકાનેર રેલ્વે સ્ટેશન,…

કાર્યદક્ષ અધિકારી વાંકાનેરના પીઆઇ સોલંકીસાહેબ

ટૂંકા ગાળામાં ખૂન કેસ ઉકેલ્યો (આરીફ દિવાન દ્વારા) મોરબી: આજના આધુનિક યુગમાં ઝડપી સફળતા પ્રાપ્ત કરનાર યુવા પેઢી માટે પ્રેરણા સ્વરૂપ એક પરિચય પોલીસ કોન્સ્ટેબલથી પી.આઈ. સુધીની રફતાર આજના યુવા વર્ગ માટે વિશેષ નોંધનીય બને, તેવા ઉદ્દેશ સાથે પી.આઈ. સોલંકીનો…

ગોટાળા અગાઉના માહિતી પછીની મંગાઈ !

શિક્ષણ જેવા અગત્યના વિભાગના થાબડભાણા સામે આગેવાનોની ચૂપકીદી કેમ? મોરબી જિલ્લામાં વર્ષ ૨૦૧૭ થી ૨૦૨૦ સમય ગાળાને બદલે ચાલુ વર્ષના પ્રવાસી શિક્ષકની માહિતી માંગતો શિક્ષણ વિભાગ ! છે ને અજાયબી? મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાની શિક્ષણ શાખામાં ભ્રષ્ટાચારની અનેક માહિતી સામે…

સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ દ્વારા યુથ-20 કાર્યક્રમ યોજાયો

વાંકાનેર ખાતે સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજય યુવા બોર્ડ ગાંધીનગર દ્વારા ગાયત્રી સ્કુલ, ગાયત્રી મંદિર ચેરીટેબલ ટ્રસ્ટ દિવ્યાંગ બાળકોની સ્કુલ હોલ ખાતે યુથ-20 કાર્યક્રમ યોજવામાં આવેલ હતો. આ કાર્યક્રમના અતિથિ વિશેષ તરીકે મહારાણા કેસરીદેવસિંહ ઝાલા, ગાયત્રી મંદિરના મહંત અશ્ર્વિનબાપુ, વાંકાનેર શહેરના…

પોલીસ કર્મીઓની બદલી કરતા એસપી

મોરબી જિલ્લામાં એકસાથે કુલ 60 માં વાંકાનેરના કર્મચારીઓનો પણ સમાવેશ મોરબી : મોરબી જિલ્લા પોલીસ વડાએ આજે જિલ્લામાં વિવિધ જગ્યાએ ફરજ બજાવતા 60 જેટલા પોલીસકર્મીઓની આંતરિક બદલીનો ઘાણવો ઉતાર્યો છે. મોરબી જિલ્લામાં ફરજ બજાવતા 60 પોલીસ કર્મીઓના બદલીના ઓર્ડર જિલ્લા…

ભોજપરામાં આગથી અંદાજે 7 લાખનું નુકશાન

પીજીવીસીએલના જંપરના સ્પાર્કના કારણે આગ લાગી: ગ્રામજનો વાંકાનેર: ગઈ કાલે બપોરના સમયે વાંકાનેર તાલુકાના મોટા ભોજપરા ગામે ગામથી આથમણી બાજુ આવેલ સુપ્રીમ રીફ્રેક્ટરીઝ પાસે આવેલ નીરણના વાડામાં આગ લાગતા મોરબી ફાયર બ્રિગેડ વિભાગને દોડાદોડી થઈ પડી હતી. તલાટી મંત્રી, મામલતદાર,…

ધો.10માં વાંકાનેરનો વિધાર્થી આવ્યો બોર્ડ ફર્સ્ટ

જ્ઞાનગંગા સ્કૂલના વિધાર્થી પટેલ મિત સમગ્ર બોર્ડમાં પ્રથમ નંબર મેળવ્યો. વાંકાનેર: આજે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર થયેલ ધો.10ના પરિણામમાં 99.99 PR સાથે જ્ઞાનગંગા સ્કુલનો વિદ્યાર્થી પટેલ મીત શૈલેષભાઈ સમગ્ર ગુજરાત બોર્ડમાં પ્રથમ ક્રમે આવેલ છે.…

મિલપ્લોટનું મકાન પાડી નાખી દબાણ દૂર કરાયું

જિલ્લા સ્વાગત કાર્યક્રમમાં મકાન સરકારી જમીન પર બનાવાયું હોવાનું ખુલ્યું પાણીના નિકાલ કે વહેમ ને આડખીલી રૂપ ખડકાયેલા દબાણો દુર કરવામાં આવશે શહેરના મિલ પ્લોટમા એક પરિવાર દ્વારા સરકારી જમીનમાં રહેણાંક હેતુ માટે મકાન બનાવવામાં આવેલ જે અંગે આં પ્રશ્ન…

MP, MLA ના લેટરનો માત્ર 5 દિવસમાં નિકાલ કરો

સામાન્ય વહીવટ વિભાગનો આદેશ, હવે નહીં ચાલે લાલિયાવાડી અમદાવાદઃ રાજ્યના સાંસદો અને ધારાસભ્યોના પત્રો ય વિવિધ વિભાગોમાં મહિનાઓ સુધી પડ્યા રહે છે. પરિણામે અરજદારો-મતવિસ્તારોની સમસ્યા ઠેરની ઠેર રહે છે. આ કારણોસર સાંસદો-ધારાસભ્યો ય નારાજ છે. આ જોતાં સામાન્ય વહીવટ વિભાગે…

Content Copying Forbidden !!

error: Content is protected !!