કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

હજયાત્રીઓ માટે વેક્સિનેશન કેમ્પ સંપન્ન

વાંકાનેર શહેર નજીક ચંદ્રપુર ખાતે આવેલ મોહંમદી લોકશાળા ખાતે ગઇકાલે વાંકાનેર સિવિલ હોસ્પિટલ તથા પીર મશાયખ હોસ્પિટલ દ્વારા સંયુક્ત રીતે મોરબી જિલ્લાના હજયાત્રીઓ માટે વેક્સિનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં હજયાત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા…. ખાનગી ટુર તથા…

ખોરાણાના યુવકનો પત્નીના ત્રાસથી આપઘાત

હજી તો એક વર્ષ પહેલા જ લગ્ન થયા હતા માંનો આક્ષેપ: પુત્રને કોઈએ ઝેરી દવા પીવડાવી લટકાવી લીધો છે. મરનારનો મોબાઈલ પણ ગૂમ છે રાજકોટ નજીક કુવાડવા પાસે આવેલા ખોરાણા ગામે રહેતાં અને એક વર્ષ પહેલા જ લગ્ન કરનાર યુવાન…

આરોગ્યનગર અને મિલપ્લોટમાં સીસી રોડ બનશે

આરોગ્યનગર શેરી નં 4 થી 7 અને નવી હાઉસિંગ સોસાયટી આડી શેરી, અમરપરા સોસાયટી વિવિધ વિસ્તાર, ગોડાઉન રોડ ડબલ ચાલી શેરી નં. 1 અને 2 નો સમાવેશ વાંકાનેર શહેરમાં જ્ઞાનગંગા શાળા શેરી નં 4 થી 7 આરોગ્યનગર વિસ્તાર, ફોર્ચ્યુન ઇનપ…

છ ગામોમાં નવી પંચાયત ઓફિસ બનશે

પ્રતાપગઢ, વાલાસણ, કણકોટ, દેરાળા, માટેલ અને રાજગઢનો સમાવેશ વાંકાનેર તાલુકાના નિચે મુજબના ગામોમાં પંચાયત ઓફિસ બનાવવા માટેના 2 નંબરના ગ્રામ પંચાયત ઓફિસ ફ્રેમ સ્ટ્રક્ચરના બાંધકામ માટે એક કામ પાછળ અંદાઝે તેંત્રીસ લાખના ટેન્ડર બહાર પડી ચુક્યા છે. આ ટેન્ડરની છેલ્લી…

એક વખત ભાજપ બહુ ગરીબ પક્ષ હતો

લોહી-પરસેવો રેડીને 5 કાર્યકર્તાએ જનસંઘને બનાવ્યું ભાજપ: એક સમયે પક્ષ પાસે ભાડાની ઓફિસ લેવા પણ પૈસા ન હતા કેશુભાઈ પટેલ, શંકરસિંહ વાઘેલા, કાશીરામ રાણા, નરેન્દ્ર મોદી અને અશોક ભટ્ટની ભાજપને વિસ્તારવાની મહત્વની ભૂમિકા અમદાવાદ : આજે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું…

આજે હજયાત્રીઓનો વેકસીનેશન કાર્યક્રમ

આજ તારીખ ૨૦/૦૫/૨૦૨૩ ને શનિવારના વેકસીનેશન કાર્યક્રમ અને હજ ટ્રેનીંગ કેમ્પ રવિવારે યોજાશે મોરબી જિલ્લાના હજયાત્રીઓના વેકસીનેશન કાયર્ક્રમ માં ફેરફાર થયેલ છે , તમામ હજયાત્રીઓ માટે વેક્સિન કાયર્ક્રમ મોહંમદી- લોકશાળા ચંદ્રપુર, તાલુકો વાંકાનેર મુકામે આજ તારીખ ૨૦/૦૫/૨૦૨૩ ને શનીવારના રોજ…

મચ્છુ કાંઠા મુક્તિધામ સેવા સમિતિ દ્વારા સમૂહ લગ્નોત્સવ

11 કોડભરી કન્યાનું 21મીએ પતિગૃહે પ્રયાણ કરશે કિશોરભાઈ આહિરનું આયોજકો દ્વારા વિશેષ સન્માન કરવામાં આવશે મચ્છુ કાંઠા મુક્તિધામ સેવા સમિતિ વાંકાનેર દ્વારા પ્રથમ સમૂહ લગ્નોત્સવ યોજાનાર છે જેમાં 11 વર કન્યાઓ પ્રભુતામાં પગલાં પાડશે. જેની તડામાર તૈયારી થઇ રહી છે.…

સરકારી જમીનમાં દબાણ કરનારા પર તૂટી પડવા આદેશ

રાતાવિરડા અને સરતાનપર ગામમાં સરકારી ખરાબ કે ગૌચરમાં સરકારી જમીનમાં દબાણ થઈ ગયાની કલેકટરશ્રીને ફરિયાદ મોરબી જિલ્લામાં વહીવટી તંત્રમાં જાણે લકવો થઈ ગયો હોય, તેમ કોઈપણ અધિકારી કે કર્મચારી સુઓમોટો પોતાની ફરજ પ્રમાણિકતાથી બજાવતા નથી; તેવું જોવા મળી રહ્યું છે.…

ગૌચરમાંથી દબાણ દૂર કરવા રજૂઆત

જેતપરડાના સર્વે નંબર 105 માં ગૌચરની જમીનમાં એક ઔદ્યાગિક એકમે દબાણ કર્યાનો લેખિત પત્ર વાંકાનેર તાલુકાના જેતપરડા ગામના કુલદીપસિંહ ઘનશ્યામસિંહ ઝાલાએ જેતપરડા ગામના સર્વે નંબર 105 માં ગૌચરની જમીનમાં એક ઔદ્યાગિક એકમે દબાણ કર્યાની રજુઆત કરતા ગ્રામ પંચાયતે આ બાબતની…

ગુલાબનગરમાં પરિવારોને પીવાના પાણીના વલખા

સ્થાનિકોએ વાંકાનેર પ્રાંત અધિકારી અને મામલતદારને રજૂઆત કરી વાંકાનેર શહેરની ગુલાબનગર સોસાયટીમાં પીવાના પાણીની સમસ્યા હોવાથી વિસ્તારમાં રહેતા ૧૧૦ પરિવારોને હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે સ્થાનિક રહીશો દ્વારા પીવાના પાણીના પ્રશ્ને વાંકાનેર પ્રાંત અધિકારી, મામલતદાર, વાંકાનેર નગરપાલિકાના વહીવટદાર…

Content Copying Forbidden !!

error: Content is protected !!