કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

PSI પાસેથી 2000ની નોટ લેવાની દુકાનદારે ના પાડી

બૂટ ખરીદીના બિલમાં સ્વીકારવાની ના પાડતા ફરિયાદ થઇ રાજકોટ: છેલ્લા બે સપ્તાહથી 2000ની ગુલાબી નોટ લોકોને અવનવા અનુભવ કરાવી રહી છે, ત્યારે વાંકાનેર તાલુુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSI બી.પી. સોનારાને પણ રાજકોટમાં કડવો અનુભવ થયો. નોંધનીય છે કે સમગ્ર…

જિ. પં.ની સભામાં નાની સિંચાઈ કૌભાંડ મુદ્દે ગરમાગરમી

નવઘણભાઈ મેઘાણી દ્વારા ઠીકરયાળા ગામના તળાવ જોખમી હોવાની રજૂઆતો કરવામાં આવી મોરબી : મોરબી જિલ્લા પંચાયતની મળેલી સામાન્ય સભામાં સિંચાઈ કૌભાંડ મુદ્દે ગરમાગરમી જોવા મળી હતી. જો કે આક્ષેપ અને બચાવ કામગીરી વચ્ચે સિંચાઇના એક પણ કામની વાત થઈ શકી…

રૂ. 53 લાખનું કૌભાંડ થયાનું સ્વિકારતા ડીડીઓ

ભ્રષ્ટાચારનું ઘર એટલે વાંકાનેર? અત્યાર સુધી કેમ ખબર ન પડી ? અંદાજે 25થી 30 લાખની રિકવરી : અન્ય વિભાગોમાં પણ કૌભાંડ થતા અલાયદી તપાસ મોરબી : મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં શિક્ષણ વિભાગમાં શિષ્યવૃતિ તેમજ અન્ય ગ્રાન્ટ હડપ કરી જવાના કિસ્સામાં…

વૃદ્ધા લાપતા બનતા પરિવારે શોધખોળ આદરી

વાંકાનેરના સ્વામી વિવેકાનંદનગરમાં રહેતા વૃદ્ધાની ભાળ મળે તો મોબાઈલ નંબર ૯૯૨૫૭ ૪૩રર૧ ઉપર સંપર્ક કરવો વાંકાનેરના સ્વામી વિવેકાનંદનગર વિસ્તારમાં રહેતા વૃદ્ધા લાપતા થયાની ઘટના સામે આવી છે. આ મામલે તેમના પતિ દ્વારા વાંકાનેર સીટી પોલીસમાં પણ અરજી કરવામાં આવી છે.…

ગુજરાતમાં પ્રવાસી શિક્ષકોની વાસ્તવિકતા: ડરામણી

ધો.૫ ના ૧૪.૮ ટકા વિદ્યાર્થીઓને વાંચતા નથી આવડતું,માત્ર ૧૬.૧ ટકા ભાગાકાર કરી શકે છે ધો.૧૦ અને ૧૨ બોર્ડની પરીક્ષાનું પરિણામ ખરાબ આવવા પાછળનું મુખ્ય કારણ ગુજરાતનું પ્રાથમિક શિક્ષણ છે. એન્યુઅલ સ્ટેટસ ઓફ એજ્યુકેશન રિપોર્ટ (એએસઇઆર)પ્રમાણે ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં ધો.૫માં અભ્યાસ…

જમીનો અંગેની સમસ્યાગ્રસ્ત ખેડૂતો માટે

ખેતીની જમીનના જીલ્લાના મુખ્ય નિયંત્રક કલેકટર છે કૌભાંડ અધિકારીઓ કરે છે અને ખેડૂતો પીડાય છે લેન્ડ ગ્રેબીગ કાયદા મુજબ ખેતીની જમીનમાં રેકોર્ડની તમામ પ્રક્રિયા સરકારી મહેસુલ નોકરીયાતોની હોય છે કોઇપણ ઇનામી, દેવસ્થાન કે મંદિરની જમીનો, દિવેલીયા અંગેનું પ્રમોલગેશન થવા સમયે…

શ્રીમદ્ રાજચંદ્ર મિશન દ્વારા નિ:શુલ્ક છાશ વિતરણ કેન્દ્ર

વિશાળ સંખ્યામાં લાભ લેતા રાહદારીઓ વાંકાનેર: વાંકાનેરમાં દરવર્ષની માફક ચાલુ વર્ષે પણ શ્રીમદ્ રાજચંદ્ર મિશન ધરમપુર દ્વારા એક મહીના માટે નિ:શુલ્ક ઠેડી છાસ વિતરણ કેન્દ્ર મેઈન બજાર ચાવડીચોક ખાતે શરૂ કરવામાં આવેલ છે. હાલમાં અસહ્ય તડકામાં ગ્રામ્ય વિસ્તારમાંથી આવતા રાહદારીઓ…

આવતી કાલે જીલ્લા પંચાયતની સામાન્ય સભા

ચાલુ ફરજ દરમિયાન શહીદ થનાર સૈનિક પરિવાર માટે આર્થિક સહાય રૂપિયા 1 લાખ ચુકવવા બાબતનો એજન્ડા સામેલ મોરબી જીલ્લા પંચાયતની સામાન્ય સભા તા. ૨૯ ને સોમવારે બપોરે ૩ કલાકે જીલ્લા પંચાયત મોરબીના સભાખંડ ખાતે યોજાશે, જે સામાન્ય સભામાં ગત બેઠકની…

જિલ્લા ભાજપ પ્રમુખનો સન્માન સમારોહ યોજાયો

વાંકાનેરમાં આવેલ પૂર્ણચંદ્ર ગરાસિયા બોર્ડિંગ ભાજપ કાર્યાલય ખાતે મોરબી જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ રણછોડભાઈ દલવાડીના સન્માનનો કાર્યક્રમ રાખવામા આવ્યો હતો. જેમાં વાંકાનેરના મહારાજા કેસરી દેવસિંહજી ઝાલા, ભાજપના પ્રદેશ, જિલ્લા, તાલુકા અને શહેરના હોદેદારો, આગેવાનો તેમજ મોરચા સેલના હોદેદારો, તાલુકા પંચાયતના…

રેલવે સ્ટેશન પાસે અજાણ્યો મૃતદેહ મળ્યો

વાલી વારસોની જાણ થઇએ સંપર્ક કરવા અપીલ રાજકોટ રેલ્વે પોલીસ સ્ટેશનના અ મોત ન ૦૮/૩ સી.માર પી.સી. કલમ – ૧૩૪ ના કામે કોઇ અજાણ્યો પુરૂષ ઉ.વ. ૫૫ ના આશરાનો આજ રોજ તારીખ ૨૬/૦૫/૨૦૨૩ના કલાક ૧૫/૦૦ વાગ્યા પહેલા વાંકાનેર રેલ્વે સ્ટેશન,…

Content Copying Forbidden !!

error: Content is protected !!