કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

મેસરીયામાં ડમ્પરીયાના ત્રાસથી લોકો ત્રાહિમામ

ડમ્પરીયાની પ્રવેશબંધી કરાશે વાંકાનેર: તાલુકાના મેસરીયા ગામ પાસેથી રોજના 200 થી 250 ડમ્પરીયા નીકળે છે, બેફામ ચાલતા આ ડમ્પરીયાના કારણે અવાર-નવાર અકસ્માતો થાય છે, સરપંચે આ બાબતની અનેક વાર લેખિત રજુઆત કરી છે, પણ વહીવટી તંત્ર કોઈ પગલાં ભરતું નથી,…

ટ્રેનો રાજકોટથી અમદાવાદ માત્ર બે- સવા બે કલાકમાં પહોંચશે

રેલવેમાં 10 પાસ માટે સુવર્ણ તક

હાલ 90 કિ.મી.ની સ્પીડે ટ્રેનો દોડી રહી છે ટ્રેક અપગ્રેડેશન અઘરૂ કામ પુર્ણ થતા ટ્રેનો 125-130 કિ.મી.ની ઝડપે દોડવા લાગશે રાજકોટ-અમદાવાદ વચ્ચે ડબલ ટ્રેકની કામગીરી પૂર્ણ થઈ છે. અગાઉ રાજકોટ ખાતે કેન્દ્રીય કેબીનેટ રેલ્વે મંત્રી અશ્વિન વૈષ્ણવ દ્વારા અમદાવાદથી ઉપડતી…

પાડધરામાં અનધિકૃત દબાણકર્તાઓને મામલતદારની નોટિસ

વાંકાનેર ટ્રાફિક પોલીસને મારી નાખવાની ધમકી

સરકારી તંત્રની લાલ આંખથી દબાણ કરનારાઓમાં ફફડાટ વાંકાનેર: અહીંની મામલતદાર કચેરીમાંથી જાણવા મળ્યા મુજબ તાલુકાના પાડધરામાં ગામમાં સરકારી જમીન પરનું અનઅધિકૃત દબાણ દુર કરવાની લે.રે.કો.ક. ૨૦૨ હેઠળની નોટીસો દશેક જણાને અપાઈ છે. આથી દબાણ કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે. મળેલ માહિતી…

નગરસેવક જીગ્નેશ નાગ્રેચાનું માતાની પુણ્યતિથિએ સેવાકાર્ય

વાંકાનેરમાં બાળકોને સ્વેટરનું વિતરણ વાંકાનેરમાં નગરસેવક જીગ્નેશ નાગ્રેચાએ તેમના માતા સ્વ. પદમાબેન મહેશભાઈ નાગ્રેચાની ત્રીજી પુણ્યતિથિ નિમિત્તે સેવા કાર્ય દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ ,કરી હતી, આ પ્રસંગે શાળાના બાળકોને સ્વેટરનું વિતરણ કરવામાં આવ્યું હતું, અને તેમને ભૂંગળા બટેટા ખવડાવવામાં આવ્યા હતા,…

વાંકાનેરમાં ગુરુ/શુક્ર જિલ્લા કક્ષાનો આયુષ મેળો

પટેલ સમાજવાડીમાં વિનામૂલ્યે નિદાન/ સારવાર મળશે પંચકર્મ અંગે લાઈવ નિદર્શન, જ્ઞાન સાથે ગમ્મત આપતો ગેમઝોન તથા ચાર્ટ પ્રદર્શન આકર્ષણનું કેન્દ્ર રહેશે વાંકાનેર: મોરબી જિલ્લામાં આયુર્વેદિક શાખા દ્વારા ૧૮ અને ૧૯ (ગુરુ/શુક્ર) દરમિયાન સવારે ૧૦ થી ૪ વાગ્યા દરમિયાન વાંકાનેરમાં પટેલ…

વઘાસીયા ટોલ પ્લાઝા ખાતે નિયમોનું પાલન ક્યારે?

ટૉલ પ્લાઝાની નજીક રહેનારા લોકો માટે મોટા સમાચાર

આગેવાનો કંઈ કરશે? 20 કી.મી. ની અંદર રહેઠાણ ધરાવનારા પાસેથી પણ ટોલ ટેક્સ વસૂલાય છે સવા વર્ષ અને હજી પણ વાંકાનેર શહેર અને તાલુકાના નાગરિકો પાસેથી ન જાણે કેટલી રકમ વસૂલાશે? વાંકાનેર: NHAIના જણાવ્યા અનુસાર, જો કોઈ વાહન માલિકનું ઘર…

ટંકારા વિસ્તારના ખેડૂત મિત્રો ! ટપક સિંચાઈ વસાવવા માંગો છો?

પ્રિય ખેડૂત મિત્રો, તમે જાણો જ છો કે દરેક કંપની માટે ટપક સિંચાઈની સબસીડી એકસરખી હોય છે, અને એકવાર સબસીડી મળ્યા પછી, પુનઃ સબસીડી મેળવવા માટે 7 વર્ષની રાહ જોવી પડે છે. આથી, તમારા નિર્ણય લેવા પહેલા થોડું વિચારો !…

તાલુકાના 14 ગામડાઓની મુલાકાતે અધિકારીઓ

ધંધાખારે કોટડા નાયાણીના શખ્સ પર હુમલો

આકસ્મિક મુલાકાત લેવા કલેક્ટરશ્રીનું સૂચન પીવાના પાણીની ઉપલબ્ધ સુવિધાઓની તલસ્પર્શી તપાસ તલાટી અને ગ્રામ સેવક, PHC સેન્ટરની કામગીરી તથા આંગણવાડી, શાળા, મધ્યાહ્ન ભોજન, સસ્તા અનાજની દુકાનો અને સહકારી મંડળીઓની સમીક્ષા વાંકાનેર: મોરબી જિલ્લામાં કલેક્ટરના માર્ગદર્શન હેઠળ અધિકારીઓ ગામડાઓમાં જઈને ત્યાં…

આ લોકોને ટોલ ટેક્સનો 1 રુપિયો નહીં આપવો પડે

ટૉલ પ્લાઝાની નજીક રહેનારા લોકો માટે મોટા સમાચાર

એડ્રેસ પ્રૂફ હોવું જરૂરી NHAIનો આ ખાસ નિયમ જાણી લો સરકારે દૈનિક ટોલ પ્લાઝા વપરાશકર્તાઓને નોંધપાત્ર રાહત આપી છે. જો તમારું ઘર ટોલ પ્લાઝાથી 20 કિમીની અંદર છે, તો તમારે ટોલમાં એક રૂપિયો પણ ચૂકવવો પડશે નહીં. NHAIનો આ નિયમ…

ગુજરાત સહિત 6 રાજ્યોમાં SIRની સમયમર્યાદા વધારી

ગુજરાત સહિત 6 રાજ્યોમાં SIRની સમયમર્યાદા વધારી

ગુજરાત માટે 19/12/20125 શુક્રવાર નક્કી થઇ ચૂંટણી પંચે ગુજરાત, મધ્ય પ્રદેશ, તમિલનાડુ અને ઉત્તર પ્રદેશ સહિત કુલ છ રાજ્યોમાં ચાલી રહેલી SIRની પ્રક્રિયા માટે સમયમર્યાદાને 14 દિવસ માટે લંબાવી દીધી છે. મુખ્ય ચૂંટણી અધિકારીઓ તરફથી મળેલી વિનંતીઓ બાદ, EC એ…

Content Copying Forbidden !!

error: Content is protected !!