કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

મચ્છુ-1 ડેમ ફૂલ ભરાવામાં હવે 4 ફૂટ બાકી

મચ્છુ-1 ડેમ ફૂલ ભરાવામાં હવે 4 ફૂટ બાકી

ડેમ સાઈટ પર ચૌદ ઇંચ વરસાદ પડયો વાંકાનેર: તાલુકાનો મચ્છુ-1 ડેમ અત્યારે 44.96 ફૂટ ભરાઈ ગયો છે એટલે કે ફૂલ ભરાવામાં હવે 4 ફૂટ જેટલો બાકી રહ્યો છે, ટકાવારીમાં વાત કરીયે તો 68.11 % ભરાયો છે, મતલબ કે ઉપરના ચાર…

અન્નપૂર્ણા યોજનામાં વાંકાનેરમાં 300 લોકોને મળતું ભોજન

વાંકાનેરમાં હાલ ત્રણ સ્થળોએ ભોજન વિતરણ કરવામાં આવી રહ્યું છે વાંકાનેર: કેન્દ્ર સરકારશ્રીએ શ્રમિક અન્નપૂર્ણા યોજના અમલમાં મૂકી છે, ગુજરાતમાં તેનો અમલ ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યો…

22 ઓગસ્ટ (શુક્રવાર) ના મોડી આવનારી બે ટ્રેનો

વાંકાનેર સ્ટેશને ગુવાહાટી એકસપ્રેસ અને પોરબંદર–મુઝફ્ફરપુર એક્સપ્રેસ મોડી આવશે પશ્ચિમ રેલવે દ્વારા રાજકોટ ડિવિઝનની કઈ કઈ ટ્રેનને રિશિડ્યુલ એટલે કે સમયમાં પરિવર્તન કરાયું છે તે જાણો રિશેડ્યુલ થયેલી ટ્રેનો:ટ્રેન નં. 15635 ઓખા-ગુવાહાટી એકસપ્રેસ 22.08.2025 ના રોજ ઓખાથી તેના નિર્ધારિત સમય…

ભાગલા વખતે 4 કરોડ મુસ્લિમોમાંથી માત્ર 96 લાખ જ પાકિસ્તાન ગયા

ભાગલા વખતે 4 કરોડ મુસ્લિમોમાંથી માત્ર 96 લાખ જ પાકિસ્તાન ગયા

જાણીતા અભિનેતા શાહરૂખ ખાન અને દિલિપ કુમારનો પરિવાર, મશહુર ગીતકાર સાહિર લુધિયાનવી, ઉત્સાદ બડે ગુલામ અલીખાં સાબ, બેગમ પારા નો સમાવેશ દેશના વિભાજન સમયે પશ્ચિમી પાકિસ્તાન અને અને પૂર્વી પાકિસ્તાનમાંથી કૂલ 86 લાખ લોકો ભારત આવ્યા હતા. જ્યારે ભારતમાંથી 96…

નવા રાજાવડલામાં કેનાલ તૂટતાં રસ્તા ધોવાયા

ખીજડીયા અને આશિયાના સોસાયટીમાં પણ વીજળી પડી હતી વાંકાનેર: આજે તાલુકાના નવા રાજાવડલામાં કેનાલ તૂટી હતી, અને રસ્તાઓ ધોવાયા હતા. ગામલોકોએ આક્ષેપ કર્યો હતો કે કેનાલ તૂટવાનું કારણ કોન્ટ્રાકટરની ભૂલના કારણે આ ઘટના બની હતી, જેનો ભોગ આમ જનતા બની…

સંસ્કૃતિ વિદ્યાલય દ્વારા રાષ્ટ્રીય પર્વની ઉજવણી

તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું વાંકાનેર: અહીં ચંદ્રપુર હાઇવે, ભાટિયા સોસાયટી સામે, માં હોસ્પિટલ પાસે આવેલ સંસ્કૃતિ વિદ્યાલય દ્વારા રાષ્ટ્રીય પર્વ 15 મી ઓગસ્ટ નિમિતે શાળાના આચાર્ય મુસ્તાક સાહેબ, નિઝામ સાહેબ, સ્ટાફ ગણ અને વિદ્યાર્થીઓ દ્વારા ધ્વજવંદન કરી આઝાદીના લડવૈયાને…

તાલુકા કક્ષાના સ્વતંત્રતા દિવસની ઉજવણી પલાંસડી ખાતે

આયુષ્યમાન આરોગ્ય મંદિર “ખીજડીયા” ને પ્રશસ્તિપત્ર વાંકાનેર: 79 મા સ્વતંત્રતા દિન નિમિતે તાલુકા કક્ષાના સ્વતંત્રતા દિવસની ઉજવણી વાંકાનેર તાલુકાના પલાંસડી ગામ ખાતે કરવામાં આવેલ હતી જેમાં બહોળી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા અને આયુષ્યમાન આરોગ્ય મંદિર “ખીજડીયા” ને ઉત્કૃષ્ટ કામગીરી બદલ…

વાંકાનેર વિસ્તારની સ્વનિર્ભર શાળાઓ દ્વારા વૃક્ષારોપણ

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના પ્રમુખોની ચૂંટણી ક્યારે?

2000 કે તેના કરતાં પણ વધારે વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું વાંકાનેર: વિસ્તારમાં આવેલી સ્વનિર્ભર શાળાઓ દ્વારા રેકોર્ડબ્રેક વૃક્ષારોપણ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં સ્વનિર્ભર શાળા દ્વારા માત્ર એક દિવસમાં આશરે 2000 કે તેના કરતાં પણ વધારે વૃક્ષોનું વાવેતર કરવામાં…

જાલીની બહેનોને ફળ/શાકભાજી પ્રોસેસિંગ શીખવાડાયુ

મિક્સ શાકભાજીનું અથાણું, ટમેટો કેચઅપ, ટોપરાના લાડવા, બટાકાની જલેબી, લીંબુ-ખજૂરનું અથાણું, મિક્સ ફ્રૂટ જામ, ફ્રૂટ શરબત જેવી અનેક વાનગીઓ બનાવતા શીખડાવાઈ વાંકાનેર: દીપક ફિનોલિક્સ લિમિટેડના નાણાકીય સહયોગથી દીપક ફાઉન્ડેશન વાંકાનેર તાલુકાના ૧૯ થી વધુ ગામોમાં પ્રકલ્પ સંગાથનું અમલીકરણ કરી રહ્યું…

Content Copying Forbidden !!

error: Content is protected !!