કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

જડેશ્વર રોડ પર વડસર પાસે કીડિયારું ભર્યું

વાંકાનેર: અહીંના જડેશ્વર જીવદયા ગ્રુપ- વાંકાનેર તથા યુવા શક્તિ ગ્રુપ- મોરબી દ્વારા વાંકાનેરના જડેશ્વર મહાદેવ મંદિર પાસે વડસર તળાવના જંગલ વિસ્તારમાં કીડીઓને ખોરાક મળતો રહે તે માટે 500થી પણ વધારે કીડિયારું ભરેલા શ્રીફળને જંગલમાં મૂકવામાં આવ્યા હતા. યુવાનોએ આ કાર્ય…

કોઠારીયામાં ખાદ્ય પ્રોસેસિંગ ઉદ્યોગ સાહસિકોની શિબિર યોજાઈ

વાંકાનેર : દેશભરમાં અસંગઠિત ખાદ્ય પ્રોસેસિંગ ક્ષેત્રમાં આશરે 25 લાખ ઉદ્યોગો છે. કુલ એકમો પૈકી 66% એકમો ગ્રામીણ ક્ષેત્રોમાં હાલમાં કાર્યરત છે. ત્યારે આ ઉદ્યોગોને મુશ્કેલીઓમાં અત્યાધુનિક ટેકનોલોજી અને તેને સંલગ્ન સાધનો, તાલીમ, સંસ્થાકીય સહાયની ઉપલ્બધતા, ઉત્પાદનની ગુણવતાના માપદંડોની જાણકારી…

વાંકાનેરમાં પરશુરામ ધામનું ભવ્ય નિર્માણ

ભુદેવોને ઉમટી પડવા હાકલ તા. 29 થી 31 ઉજવાશે પ્રતિષ્ઠા મહોત્સવ વાંકાનેરમાં બ્રહ્મસમાજ સોસાયટી પરશુરામ ધામ ખાતે ભજન, ભોજન સહિત સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર જગતના આરાધ્ય દેવ અને બ્રાહ્મણોના ઇષ્ટદેવ એવા ભગવાન પરશુરામજીના ભવ્ય અને દિવ્ય નવનિર્મિત…

‘નાણાકીય સમાવેશ અભિયાન’ અંતર્ગત ગામડાઓમાં કેમ્પ

સોલાર લેવા સ્કીમનો લાભ લેવા માંગો છો?

જાલી, વિનયગઢ/વિઠ્ઠલગઢ, જાલીડા, વિઠ્ઠલપર, જાલસીકા/વસુંધરા, વાલાસણ, જાંબુડીયા (ભાયાતી), જાંબુડીયા (વીડી) અને જામસર/નાગલપરનો સમાવેશ પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના, અટલ પેન્શન યોજના નવા લાભાર્થીઓની નોંધણી અને નવા જનધન ખાતા અને બંધ થઈ ગયેલા જનધન ખાતા અન્વયે ઈ-કેવાયસી…

આરપીએફ રાજકોટ મંડળે સરસામાન પરત અપાવ્યો

8 પ્રકારના વિવિધ ઓપરેશન હાથ ધરી સુરક્ષા-સલામતી પુરી પાડી રાજકોટ: યાત્રીઓની સુરક્ષા માટે સંકલ્પબદ્ધ: આરપીએફ રાજકોટ ડિવીઝનની સરાહનીય ઉપલબ્ધિઓ પશ્ર્ચિમ રેલવેના રાજકોટ ડિવીઝન નું રેલવે સુરક્ષા બળ (આરપીએફ) કાયદો અને વ્યવસ્થા જાળવવા સાથે રેલવે પરિસર, રેલ યાત્રીઓ અને માળખાકીય સુવિધાઓની…

વઘાસીયા ટોલનાકા પાસે કારખાનામાં આગ લાગી હતી

વાંકાનેર: તાલુકાના વઘાસીયા ટોલનાકા પાસે આવેલ એક્વાટોપ સિરામિક નામના કારખાનામાં વિકરાળ આગ હતી, ફાયરબ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી…. સેનિટરી વેરના આ કારખાનામાં ગત મોડીરાત્રીના વિકરાળ આગ લાગતા મેજર કોલથી મોરબી, વાંકાનેર, રાજકોટથી ફાયરબ્રિગેડની ટીમો સ્થળ પર દોડી જઈ આગ પર…

નવનિયુક્ત સરકારી માધ્યમિક શિક્ષકોની નિમણૂક

મોરબી જિલ્લામાં 44 નવનિયુક્ત શિક્ષકોને નિમણૂક પત્રો એનાયત મોરબી જિલ્લામાં એક મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાયો, જેમાં જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા સંપૂર્ણ ઓનલાઈન પ્રક્રિયા દ્વારા શાળા પસંદગી કરનાર 44 નવનિયુક્ત સરકારી માધ્યમિક શાળાના શિક્ષકોને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતા. મોરબી જિલ્લામાં…

MRI ટેસ્ટ કરાવતા સમયે શું રાખશો કાળજી?

પૂર્વ સૈનિકો/ આશ્રિતો માટે વેબ પોર્ટલ કાર્યરત

અમુક પરિસ્થિતિઓમાં MRI મશીન વ્યક્તિનો જીવ પણ લઈ શકે છે MRI અથવા મેગ્નેટિક રેઝોનન્સ ઇમેજિંગ એ એક એવી ટેકનોલોજી છે જે શરીરના વિવિધ ભાગોની વિગતવાર તસવીરો લઈને તે ભાગમાં હાજર રોગને શોધી કાઢે છે. ઘણી વખત ડોકટરો માટે આપણા શરીરમાં…

ધરમનગરમાં ખુંટીયાના ત્રાસથી રહીશો પરેશાન

કલેકટરને રજૂઆત છતાં પરિણામ શૂન્ય વાંકાનેર: અહીં ઝાંઝર સિનેમા પાસેના ધરમનગર વિસ્તારમાં ખુંટીયાના ત્રાસથી રહીશો ત્રાહિમામ પોકારી ગયા છે ખુંટીયાનો ત્રાસ ખુબ વધી ગયો છે લોકો સતત ભયના માહોલમાં જોવા મળે છે ત્યારે સ્થાનિક દ્વારા જીલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવી…

વાંકાનેર લજાઈ રોડ રીપેરીંગમાં ૪,૨૮,૮૯,૯૧૧ રૂપિયા ખર્ચાશે

વીરપરમાં ગટર લાઇન નાખવા 19.21 લાખ ખર્ચાશે

પલાંસ લુણસર રોડને પહોળો કરવા ૧૭,૦૨,૮૫,૧૮૫ રૂપિયાનો એસ્ટીમેન્ટ વાંકાનેર જડેશ્વર લજાઈ રોડ બેટ પર જૂના બાંધકામને બદલીને નવા બોક્સ કલ્વર્ટના બાંધકામ માટે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ટેન્ડર આમંત્રિત કરવાની કિ.મી. ૧/૦ થી ૧૪/૦૦૦ જોબ નં. sr/mrb/૨૦૨૪-૨૫/૪ પ્રકાશિત કરવામાં આવી છે.…

Content Copying Forbidden !!

error: Content is protected !!