કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

વીજ ગ્રાહકોએ સ્માર્ટમીટર લગાવવાનુ ફરજીયાત નથી

વીજ ગ્રાહકોએ સ્માર્ટમીટર લગાવવાનુ ફરજીયાત નથી

આર.ટી.આઈ એકટ અંતર્ગત પ્રાપ્ત માહિતી વાંકાનેર: મદદનીશ જાહેર માહિતી અધિકારી અને નાયબ ઈજનેર ખંભાળીયાને એક જાગૃત નાગરિકે સ્માર્ટમીટર અંગે માંગેલ માહિતીમાં જવાબ મળ્યો છે કે (1) ગ્રાહકના ઘરે સ્માર્ટમીટર લગાવવાનુ ફરજીયાત છે તેવો કોઈ હુકમ નામદાર હાઈકોર્ટ કે સુપ્રિમ કોર્ટ…

ખેલ મહાકુંભ 2025 કબડ્ડી રમતમાં વિદ્યાભારતીના વિજેતા ખેલાડીઓનું સન્માન

વાંકાનેર: મોરબી જિલ્લા કક્ષાએ યોજાયેલ ખેલ મહાકુંભ 2025 કબડ્ડી રમતમાં વી. એ. મહેતા શૈક્ષણિક સંકુલ (વિદ્યાભારતી), સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત “ઇનસ્કૂલ”, વાંકાનેરના વિધાર્થી U 14, U 17 ને ઓપનએજ ગ્રુપ ભાઈઓ અને શિક્ષક (કોચ) શ્રી દર્શનભાઈ દેશાણીને ગુજરાત રાજ્યકક્ષાના મંત્રી…

આરડીસી બેંક ઝીરો ટકા વ્યાજે ખાસ લોન આપશે

ખેડૂતો માટે વર્ષ 2026-27 ની MSP જાહેર કરાઈ

માવઠાગ્રસ્ત ખેડૂતો એક વર્ષ માટે લાભ લઇ શકશે રાજકોટ : ગુજરાતમાં માવઠાના કારણે ખેડૂતોને મોટુ નુકસાન થયું છે. રાજ્ય સરકારે પાક નુકસાનીનો સરવે કરાવ્યા બાદ ખેડૂતો માટે 10 હજાર કરોડનું પેકેજ જાહેર કર્યું છે. જેમાં હેક્ટર દિઠ બે હેક્ટરની મર્યાદામાં…

એસટીના ડ્રાઈવર- કંડકટરની ભરતીમાં ફેરફાર કરો

પરમ દિવસે વાંકાનેરનો બસ વ્યવહાર પ્રભાવિત થશે

ધો.10-12 પાસને તક આપવા મુખ્યમંત્રીને રજૂઆત મહીલાઓની ભરતી ઓફીસ વર્કમાં કરવી જોઈએ ગુજરાતમાં એસ.ટી.મા ડ્રાઈવર કંડકટરની ભરતી પ્રક્રિયા ચાલુ છે જેમાં ગ્રેજયુએટના બદલે ધો.10 કે 12 પાસ હોય તેવા ઉમેદવારોની ભરતી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે અને એસ.ટી.ની…

હાઈકોર્ટ ચીફ જસ્ટીસ દ્વારા બદલીના આદેશ

વાંકાનેર/ ટંકારા પોલીસ સ્ટેશનમાં બદલીઓ

મોરબી જિલ્લાને બે નવા જજ મળ્યા ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ દ્વારા જજોની બદલીના આદેશ આપવામાં આવ્યા છે જેમાં સુરેન્દ્રનગરથી બે જજની મોરબી બદલી કરવામાં આવી છે સુરેન્દ્રનગરના ભાવેશ વી. સંચાણીયા મોરબીના ચીફ જયુડી મેજી.નો ચાર્જ સંભાળશે સુરેન્દ્રનગરના જીતેન્દ્ર જે. જોષી…

ડો.સૈયદના સાહેબ (ત.ઉ.શ.)ની સૌરાષ્ટ્રમાં પધરામણી

વ્હોરા સમાજમાં રૂહાની આનંદ વિવિધ ગામોમાં દિદાર આપશે વિશ્વભરના દાઉદી વ્હોરા સમાજના સર્વોચ્ચ ધર્મગુરૂ છે તા.19ના બુધવારે જામનગરથી ધર્મયાત્રાનો પ્રારંભ રાજકોટ: વિશ્વભરના દાઉદી વ્હોરા સમાજના ત્રેપનમા દાઈ, સર્વોચ્ચ ધર્મગુરૂ સૈયદના અબુ જાફરૂસ્સાદીક આલીકદર મુફ્દલ સૈફુદીન (ત.ઉ.શ.) સૌરાષ્ટ્રના પ્રવાસે આવતા હોવાના…

પાક નુકસાનીના રાહત પેકેજનો લાભ આજે બારના ટકોરે

કૃષિ રાહત પેકેજ: જિલ્લામાં ૧૪૪ કરોડ ની સહાય ચુકવી

સર્વર જામ થાય તે પહેલા અરજી કરી નાખશો આજથી 15 દિવસ સુધી ઓનલાઇન અરજી પોર્ટલ કાર્યરત થશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં તાજેતરના અસાધારણ કમોસમી વરસાદને પરીણામે ખેડૂતોના ઉભા પાકને થયેલા વ્યાપક નુકસાન સામે સંપૂર્ણ સંવેદનાથી પડખે ઊભા રહીને ઐતિહાસિક રાહત…

ચિત્રાખડા રોડ અઢી કરોડના ખર્ચે રિસરફેસિંગ થશે

પિતા વિહોણી 7 મોમીન દીકરીઓને મારવેલ ગ્રુપની સહાય

કોટડા નાયાણી, કોઠારીયા, ગારીયા, ઢુવા, ઘીયાવડ, ધરમનગર, વિરપર કોમ્યુનિટી હોલ બનશે વાંકાનેર તાલુકાના લુણસરથી ચિત્રાખડા રોડના રિસરફેસિંગ માટે કિસાન વિકાસપથ યોજના હેઠળ અને વાંકાનેર તાલુકાના સાત ગામોમાં એમ.પી.ની ગ્રાન્ટમાંથી કોમ્યુનિટી હોલ બનાવવા ટેન્ડર મંગાવવામાં આવ્યું છે… વાંકાનેર તાલુકાના લુણસરથી ચિત્રાખડા…

સગીરા પર દુષ્કર્મ આચરનારને ૨૦ વર્ષની સખ્ત કેદ

વાંકાનેરની વિવિઘ સીટી સરવે નંબરવાળી મિલકત અંગે પાર્ટીશનનો દાવો નામંજૂર

૩૫ હજારનો દંડ પણ ફટકાર્યો લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઈરાદે ભગાડી ગયો હતો વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરી અનેક વખત દુષ્કર્મ આચરવાના ગુનામાં આજે સ્પેશ્યલ પોક્સો અને ફાસ્ટ ટ્રેક કોર્ટે આરોપીને કસુરવાન ઠેરવી ૨૦ વર્ષની સખ્ત કેદની સજા…

રાજકોટ ડિવિઝનની કેટલીક ટ્રેનો 35 દિવસ પ્રભાવિત

રેલવેમાં 10 પાસ માટે સુવર્ણ તક

અજમેર જવા ઇચ્છતા ખાસ વાંચે વાંકાનેર: ઉત્તર પશ્ચિમ રેલવેના ગાંધીનગર-જયપુર સ્ટેશનના પુનર્વિકાસ અને મોટા પાયે આધુનિકીકરણના કાર્યને ધ્યાનમાં રાખીને, 9 નવેમ્બરથી 13 ડિસેમ્બર, 2025 સુધી 35 દિવસનો બ્લોક લેવામાં આવ્યો છે. જેના કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનો પ્રભાવિત…

Content Copying Forbidden !!

error: Content is protected !!