કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

રસ્તાઓ ભાંગી કેમ જાય છે? ટકાવારી ઝિંદાબાદ?

રસ્તાના લેયર, ડામરની થીકનેસ, ડસ્ટ સહિત તમામ પ્રક્રિયામાં મોટી ગોલમાલ : ટેન્ડરમાં દર્શાવાયા મુજબ કામ થાય તો જીંદગીભર રસ્તા ન તૂટે 100 ટકાને બદલે માંડ 40 ટકા કામ થાય; કોન્ટ્રાકટરો-અધિકારીઓની મીલીભગતને કારણે ‘લોટ-પાણીને લાકડા’ જેવી કામગીરી 10-20 ટકાનો ભ્રષ્ટાચારનો હિસ્સો…

અમરાપરમાં સો જેટલા વૃક્ષોનું વાવેતર

પૂર્વ સૈનિકો/ આશ્રિતો માટે વેબ પોર્ટલ કાર્યરત

મોરબી જિલ્લામાં ગ્રામ્ય કક્ષાએ આયોજનબધ્ધ રીતે વૃક્ષારોપણ અને સામાજિક વનીકરણ થાય અને વૃક્ષોની જાળવણી થાય તે માટે જિલ્લાના ૧૬૦ જેટલા અધિકારીઓને વિવિધ ગામોની જવાબદારીઓ સોપવામાં જિલ્લા કલેકટર કે.બી.ઝવેરી અને જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિ દ્વારા સોંપવામાં આવી છે. આ વૃક્ષારોપણમાં…

સમસ્યાઓ બાબતે કોંગ્રેસનું પ્રાંત અધિકારીને આવેદનપત્ર

બિસ્માર રોડ રસ્તા, રાતીદેવડી બાયપાસનો તૂટેલો પુલ, સિંધાવદરનો ડેમેજ પુલ, પીજીવીસીએલના પ્રશ્નો, અપૂરતા ખાતર અને ફરજિયાત નેનો યુરિયાના પ્રશ્નો, રેઢિયાળ ઢોર અને જંગલી પશુઓ, ખનીજ ચોરી અને ઓવરલોડ ડમ્પરનો ત્રાસ, દારૂનું દૂષણ સહિતની સમસ્યાઓ બાબતે રજૂઆત વાંકાનેર: શહેર અને તાલુકા…

સી.એ. પાસ વાંકાનેર વિસ્તારના ત્રણ તેજસ્વી તારલા

વાંકાનેર: સમગ્ર રાજકોટ જિલ્લામાં વાંકાનેરના વેદાંત કાનાબારે સીએની ફાઉન્ડેશન પરીક્ષા ત્રીજા નંબરે પાસ કરેલ છે ત્યારે વાંકાનેર લોહાણા મહાજનના ટ્રસ્ટી વિનોદભાઈ કાનાબારના પૌત્ર જે ધરતી ઑઈલ મિલ વાળા જીગ્નેશભાઈ કાનાબારના પુત્રને શુભેચ્છા મળી રહી છે. ટંકારા તાલુકાના ટોળ ગામના ખેડૂત…

વાંકાનેર એસ.ટી. ડેપોને-71 નવા કંડકટરોની ફાળવણી

વાંકાનેર એસ.ટી. ડેપોને 4 નવી બસો ફાળવાઈ

રાજયમાં એસટી નિગમે તાજેતરમાં જ 2300 જેટલા નવા કંડકટરોની ભરતી કરી છે અને રાજયનાં રાજકોટ સહિત જુદા જુદા ડિવિઝનોને ડેપો વાઈઝ ફાળવણી કરી દીધી છે. તાજેતરમાં જ રાજકોટ એસટી વિભાગને પણ 284 નવા કંડકટરોની ફાળવણી કરવામાં આવી છે. આ તમામ…

સિવિલ હોસ્પિટલ ખાતે ડાયાલીસીસ રૂમ અને બ્લડ સ્ટોરેજ યુનિટનું લોકાર્પણ

વાંકાનેર: અહીંનાં નાગરિકોને ડાયાલિસીસ અને બ્લડ મેળવવા માટે મોરબી તથા રાજકોટનાં ધકકા થતાં હતા જેના નિવારણ રૂપે નાગરિકોની સુવિધા અને સુખાકારીમાં વધારો કરવાની નેમ સાથે વાંકાનેરની વિલિંગ્ડન હોસ્પિટલના (સિવિલ હોસ્પિટલ) માં નવા ડાયાલિસીસ રૂમ અને 4 ડાયાલિસીસ મશીન, 250 બોટલ…

વાંકાનેર તાલુકામાં પી.આઇ. ની બદલી

મોરબી જિલ્લામાં નવા કલેકટર અને ડીડીઓની નિમણૂક

બી. વી. પટેલની નિમણૂક વાંકાનેર: મોરબી જિલ્લા પોલીસ વડા દ્વારા જીલ્લામાં ફરજ બજાવતા છ પોલીસ ઇન્સ્પેકટરની આંતરીક બદલી કરવામાં આવી છે, જેમાં લિવ રિઝર્વમાં રહેલા ત્રણ પીઆઈને પોલીસ મથકોમાં પોસ્ટિંગ અપાયા છે. આ સાથે વાંકાનેર તાલુકા, મોરબી બી ડિવિઝન, માળિયા…

108 ની ટીમે 2 વર્ષના બાળકનો જીવ બચાવ્યો

વાંકાનેર: 13 જુલાઈ ને બપોરે 3 ને 51 મિનિટે 108 SDH વાંકાનેર IFT લોકેશન મળેલ અને SDH વાંકાનેરથી એક 2 વર્ષના રાજેશભાઈ રવિભાઈ નામના એક નાનું બાળક કુંડીમાં પડી ગયું હોય તેની તબિયત ખૂબ જ ખરાબ હાલતમાં હતી. વાંકાનેરના ડો.…

મહમદ રફીની પુણ્યતિથિએ કાર્યક્રમ યોજાશે

સ્થળ: રાજપૂત સમાજની વાડી તા: ૩૧-૭-૨૫ વાંકાનેર: વાંકાનેરમાં સંગીતની કલાને વિકસાવવા તેમજ સંગીતની દુનિયામાં ભાગ લેનારા સ્પર્ધકોને આગળ વધારવા હેતુ મહાન ગાયક સ્વ. મહંમદ રફી સાહેબની આગામી ૪૬ મી પુણ્યતિથી નિમિતે એક ભવ્ય હિન્દી તથા ગુજરાતી ફિલ્મ સંગીત લાઇવ મ્યુઝીકલ…

અપહરણ-પોકસોના ગુનામાં આરોપી ર્નિદોષ છૂટ્યો

અકસ્માતમાં ભોગ બનનારના વારસદારોને વળતર મંજૂર

લગ્ન કરવાની લાલચ આપીને ભગાડી ગયાનો આક્ષેપ હતો વાંકાનેર: મોરબીની એડી. સેસન્સ કોર્ટ (સ્પેશયલ પોકસો કોર્ટ)માં અપહરણ તથા પોકસોનો કેસ ચાલી ગયો હતો જેમાં આરોપી સંજય ઉર્ફે સુદો સુરેશભાઈ વરેસાના વકીલે કરેલ દલીલ અને રજૂ કરેલા ચુકાદાઓને ધ્યાને લઈને આરોપીને…

Content Copying Forbidden !!

error: Content is protected !!