કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

બાગાયત ખાતાની યોજનાઓ હેઠળ આઈ-ખેડૂત પોર્ટલ

આવતી કાલથી આઇ ખેડુત પોર્ટલ ખુલ્લું મુકાશે

પોર્ટલ 19 જુલાઇ સુધી ખુલ્લુ રહેશે પ્રોસેસીંગના સાધનો, ઔષધિય સુંગધિત પાકોના માટે નવા ડીસ્ટીલેશન યુનિટ, બાગાયત પેદાશની પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ અંતર્ગત પેકીંગ મટીરીયલ્સમાં સહાય, પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટના સાધનો (વજનકાંટા તથા પ્લાસ્ટિક ક્રેટસ), દેવીપુજક ખેડૂતોને તરબૂચ, ટેટી અને શાકભાજીના બીયારણમાં સહાય…

મિતાણા ડેમમાં આ વર્ષે પાણી સંગ્રહ ઓછો થશે

મિતાણા ડેમમાં આ વર્ષે પાણી સંગ્રહ ઓછો થશે

તંત્રે એક વર્ષમાં ફ્રાંસ ટેક્નોલોજીની માત્ર અને માત્ર ડિઝાઈન બનાવી ટંકારા: તાલુકાના મિતાણા નજીક આવેલ ડેમી- 1 સિંચાઈ ડેમના ફ્યુઝ ગેઈટ પડી ગયા હોય પહેલા કરતા ઓછા પાણીનો સંગ્રહ થશે. ભુકંપ બાદ આ ડેમ ઉપર ફ્રાંસ ટેક્નોલોજીના ગેઈટ નાખી પાણી…

બે વર્ષની દીકરી શેરેબાનુએ રોઝુ રાખ્યું

વાંકાનેર: દાઉદી વ્હોરા સમાજમાં શોકપર્વ મોહરમના આશુરા પૂર્ણ થયાં, આ વર્ષે સૌરાષ્ટ્રભરમાં જે ગામોમાં દાઉદી વ્હોરા સમાજ વસતો ત્યાં સમાજના સર્વોચ્ચ ધર્મગુરુ તાજદાર ડો. સૈયદના અબુ જાફરૂસ્સાદિક આલિદર મુફદ્દલ સૈફૂદ્દીન (ત.ઉ.શ.) એ પોતાના પ્રતિનિધિની આગેવાની હેઠળ ન્યાઝ, વાએઝ, મજલીસ જેવાં…

મોરબી જિલ્લા મવડામાં વાંકાનેર ઉમેરવું કે કેમ?

સરકાર પાસે માર્ગદર્શન મંગાશે મોરબીને મહાનગર પાલિકો દરજ્જો મળ્યા બાદ હવે મોરબી શહેર અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોનો સુનિયોજિત વિકાસ કરવા સરકારે મવડાની રચના કરી છે ત્યારે મવડાની પ્રથમ બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેકટર અને મવડાના ચેરમેનના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ પ્રથમ…

વાંકાનેરમાં ઠેરઠેર સબિલો, શહેરમાં તાજીયા ફર્યા

વાંકાનેર: હઝરત ઇમામ હુસેન અને તેના સાથીદારોએ વહોરેલી શહાદતની યાદમાં મુસ્લિમ સમાજ દ્વારા પવિત્ર મોહરમ મનાવવામાં આવે છે. આ વર્ષે પણ વાંકાનેર વિસ્તારમાં મહોર્રમ પર્વની વિવિધ ધાર્મિક રીતી રીવાજ અને કાર્યક્રમો સાથે ઉજવણી કરવામાં આવી હતી, શનિવારે સાંજના તાજીયા પડમાં…

આગામી બુધવારે રાજકોટની “ગિરિરાજ હોસ્પિટલ”ના મગજ અને મણકાની સર્જરીના નિષ્ણાંત ડૉ.સાગર ઘોડાસરા વાંકાનેરની “પાસલીયા હોસ્પિટલ”માં મળશે

વાંકાનેર: આગામી તા.09/07/2025 ને બુધવારના રોજ રાજકોટની ખ્યાતનામ હોસ્પિટલ “ગિરિરાજ હોસ્પિટલ“ના મગજ અને મણકાની સર્જરીના નિષ્ણાંત ડૉ.સાગર ઘોડાસરા વાંકાનેરની પાસલીયા હોસ્પિટલમાં બપોરે 2:30 થી 4:30 વાગ્યે મળશે. ડૉ.સાગર ઘોડાસરા એમ.એસ., ડીએનબી- ન્યુરો સર્જરીકન્સલટન્ટ એન્ડોવાસ્ક્યુલર ન્યુરોસર્જન તારીખ : ૦૯/૦૭/૨૦૨૫, બુધવાર,સમય :…

મંગળવારે રાજકોટની ખ્યાતનામ હોસ્પિટલ બેકબોન મેડિસિટીના મૂત્રમાર્ગ અને પથરીના રોગોના નિષ્ણાંત ડૉ.દીપલ પનારા વાંકાનેરની પાસલીયા હોસ્પિટલમાં મળશે

વાંકાનેર આગામી તા.08/07/2025 ને મંગળવારના રોજ રાજકોટની ખ્યાતનામ હોસ્પિટલ બેકબોન મેડિસિટીના મૂત્રમાર્ગ અને પથરીના રોગોના નિષ્ણાંત ડૉ.દીપલ પનારા વાંકાનેરની પાસલીયા હોસ્પિટલમાં સવારે 9:00 થી 11:00 વાગ્યે મળશે. નીચે મુજબની તકલીફોવાળા દર્દીઓ માટે… ▶️ પ્રોસ્ટેટ, કિડની, કિડનીની નળી તથા મૂત્રાશયમાં પથરી▶️…

ચંદ્રપુરની રીકીને મળ્યો મોડેલ ઇન્સ્ટા-2025 એવોર્ડ

ખલીફા સમાજનું ગૌરવ વાંકાનેર: રાજકોટ ખાતે ગુજરાત ઇન્સ્ટા એવોર્ડ-2025નું આયોજન કરાયું હતું. જેમાં ગુજરાતમાંથી નાના મોટા ડાન્સર, પોડ્યુસર, એક્ટર, મોડેલ, સિંગર અને લેખક જેવા કલાકારો ઉપસ્થિત રહ્યા હતા, ચંદ્રપુરની દીકરી રીકી ખલીફાએ મોડેલ ઇન્સ્ટા-2025 એવોર્ડ મેળવેલ હતો જેનાથી પરિવારમાં ખુશી…

વૃદ્ધ/ વિધવા પેન્શન માટે હયાતીની ખરાઈ કરાવી લેવી

વૃદ્ધ/ વિધવા પેન્શન માટે હયાતીની ખરાઈ કરાવી લેવી

25-7-2025 સુધીમાં ખરાઈ નહીં કરવો તો પેન્શન બંધ થશે ઓળખકાર્ડ અને બેંક પાસબુક સાથે લઇ જવી વાંકાનેર: સરકારની નિરાધાર વૃધ્ધ સહાય યોજના, ઈન્દિરા ગાંધી રાષ્ટીય વૃધ્ધ સહાય યોજના તથા ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના (વિધવા સહાય) નો લાભ મેળવતા વાંકાનેર…

મહોરમ અન્વયે વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરજો

રાતીદેવડીમાં બાળક તાપણું કરતા દાઝયો

વાંકાનેરમાં ૫ થી ૭ જુલાઈ દરમિયાનનું જાહેરનામુ વાંકાનેર શહેર વિસ્તારમા રાતીદેવરી-પંચાસર ગામને જોડતો મચ્છુ નદી ઉપર આવેલ ઓવરબ્રીજ પુલ નીચે બેસી જતા તુટી જવાના કારણે હાલે ઓવરબ્રીજ ઉપરથી વાહન વ્યવહાર બંધ કરાવવામાં આવેલ છે. જેથી મોટા પ્રમાણમા ભારે વાહન વ્યવહાર…

Content Copying Forbidden !!

error: Content is protected !!