વાંકાનેર પીજીવીસીએલ સામે ઘોર બેદરકારીની ફરિયાદ
મોટા ભોજપરાના ખેડૂતોને વળતર કેમ નહીં? ચંદ્રપુરના નાળા પાસે ટી.સી.એ જાણે ચાદર ઓઢી હોય તેવા દ્રશ્યો પાવર વધઘટે વીજ ઉપકરણો સળગે તો કોની જવાબદારી? વાંકાનેર: પીજીવીસીએલ વિભાગે ચોમાસા પહેલા મેન્ટેનેન્સની કામગીરી કરવાની હોય છે, પરંતુ સ્થાનિક પીજીવીસીએલનું તંત્ર આ બાબતે…



