કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

વાંકાનેર ફોરેસ્ટ ખાતું પ્રોટેક્શન વોલ બનાવશે

વે-બ્રિજના કેલિબ્રેશન માટે ઈ-ટેન્ડર જાહેર

વસુંધરા, હોલમઢ પ્લોટ, વસુંધરા બીટ, મેસરિયા રાઉન્ડ, જાંબુડિયા નાની વિડી, લુણસર બીટ, અને જાંબુડિયા રાઉન્ડનો સમાવેશ મોરબી ફોરેસ્ટ ડિવિઝનના વાંકાનેર રેન્જ, વસુંધરા અને હોલમઢ પ્લોટ, વસુંધરા બીટ, મેસરિયા રાઉન્ડ ખાતે રૂબલ મેસનરી પ્રોટેક્શન વોલના બાંધકામ માટે કેન્દ્ર સરકાર અને ભારતના…

રાજકોટ-બરૌની વચ્ચે ફેસ્ટિવલ સ્પેશિયલ સાપ્તાહિક ટ્રેન

દર ગુરુવારે વાંકાનેરથી (સાંજે 5:45) અજમેર (સવારે 4:25) પહોંચશે દર રવિવારે અજમેરથી બપોરે (3:50) વાંકાનેર (રાત્રે 3:10) આવશે રાજકોટ: પશ્ચિમ રેલવે દ્વારા આગામી દિવાળી અને છઠ પૂજા ફેસ્ટિવલ સીઝન દરમિયાન મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને રાજકોટ-બરૌની વચ્ચે સાપ્તાહિક ફેસ્ટિવલ સ્પેશિયલ ટ્રેન…

સરકારી હોસ્પીટલે કેન્સર સ્ક્રીનિગ નિદાન કેમ્પ

વાંકાનેર તાલુકામાં 24 કલાકમાં 6 થી 8 ઇંચ વરસાદ

તારીખ ૩૦.૯.૨૦૨૫ ના રોજ યોજાશે વાંકાનેર: માનનિય જીલ્લા વિકાસ અધિકારીશ્રી મોરબીના માર્ગદર્શન હેઠળ તથા મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારી સાહેબશ્રીની સુચના મુજબ તાલુકા હેલ્થ કચેરી વાંકાનેર અને સબડિસ્ટ્રીકટ હોસ્પીટલ વાંકાનેરના સહયોગથી તારીખ ૩૦.૯.૨૦૨૫ ના રોજ સવારના ૧૦.૦૦ કલાકથી બપોરના ૧૩.૦૦ કલાક…

વાંકિયાની બાળાનો ખેલકૂદમાં ઉત્કૃષ્ટ દેખાવ

જિલ્લા સ્તરે લાંબીકૂદમાં પ્રથમ અને 400 મીટર માં દ્વિતીય નંબર વાંકાનેર: ગુજરાત સરકાર દ્વારા પ્રેરિત અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા આયોજીત ( SGFI ) મોરબી જિલ્લા કક્ષાની શાળાકીય સ્પર્ધા જે હળવદ મુકામે યોજાયેલ. જે અંતર્ગત એથ્લેટીક્સ સ્પર્ધામાં સિપાઈ ઈરમ…

પીપળિયારાજમાં નવી ગ્રામ પંચાયતનું ખાતમુર્હુત આજે

ખાતમુર્હુત સાંસદશ્રી કેશરીદેવસિંહજીના હસ્તે વાંકાનેર: તાલુકાના પીપળિયારાજ ખાતે નવી ગ્રામ પંચાયતનું ખાતમુર્હુત (પાયા વિધી) નો આજે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેનું ખાતમુર્હુત કેશરીદેવસિંહજી ઝાલા સાહેબ (રાજયસભા સાંસદશ્રી)ના હસ્તે થશે, જેમાં જયંતીભાઈ રાજકોટીયા (મોરબી જીલ્લા ભાજપ પ્રમુખ) ઉપસ્થિત રહેશે તારીખ…

ફૈઝ સ્કૂલની બહેનો સ્વરાજ ડેરીની મુલાકાતે

દૂધ અને દૂધની પ્રોડક્ટ વિશે માહિતી મેળવી વાંકાનેર: તા: 24 ના સ્વરાજ ડેરીમાં એક વધું ગૌરવવંતુ કામ થયું દરેક સમાજ અને દરેક દેશનો વિકાસ શિક્ષણના માધ્યમથી થાય એ દરેક સમજુ વ્યક્તિ સમજે છે અને એ સમજવું ખૂબ જરૂરી છે.તા: 24…

હોટલ માલિકો માટે કલેક્ટર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ

ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં પ્રવેશબંધી

મુસાફરોની વિગત પથિક સોફટવેરમાં નોંધી અપલોડ કરવાની રહેશે મોરબી જિલ્લા ખાતે આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગથી કોલસા-મીઠાની મોટાપાયે આયાત-નિકાસ થાય છે, મોરબી જિલ્લો ઔધોગિક દ્રષ્ટિએ ખુબ જ મહત્વપૂર્ણ ગણાય છે. જેમાં દેશ-વિદેશથી મોટા પ્રમાણમાં સીરામીક ટાઇલ્સ ખરીદી માટે વેપારીઓ તથા પ્રવાસીઓની અવર-જવર…

જીનપરા ગરબી મંડળ દ્વારા આજે વિરાંજલી કાર્યક્રમ

ભારતીય સુરક્ષા દળોના ૫૧ સૈનિકો ઉપસ્થિત રહેશે શ્રી જીનપરા ગરબી મંડળ દ્વારા તા. રપ-૦૯-૨૦૨પ ને ગુરૂવારે ભારતીય વીર સૈનિકો માટે વિરાંજલીનો કાર્યક્રમ રાખેલ છે. તેમજ ભારતીય સુરક્ષા દળોના ૫૧ સૈનિકો ઉપસ્થિત રહેવાના હોઈ તો આપ સૌને પધારવા અમારૂ ભાવભર્યુ આમંત્રણ…

વાંકાનેરમાં તા: 29 ના ભરતી મેળો

વાંકાનેરમાં તા: 29 ના ભરતી મેળો

વાંકાનેર: મોરબી રોજગાર વિનિમય કચેરી દ્વારા તા.29/9 ના રોજ સવારે 11:00 કલાકે વાંકાનેર આઈ.ટી.આઈ, તાલુકા સેવા સદનની સામે, વાંકાનેર-રાજકોટ હાઈવે રોડ ખાતે ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતીમેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની…

પોતાને કલ્કી અવતાર ગણાવનારે આપઘાત કર્યો

મૂળ પંચાસિયાના વતની ધીરેન્દ્ર શાસ્ત્રી ઢોંગી છે. ભગવાન પરશુરામ વિરુદ્ધ નિવેદન આપતા તેની વિરુદ્ધ ધાર્મિક લાગણી દુભાવ્યાનો ગુનો દાખલ થયો હતો. રાજકોટ: પોતાને કલ્કી અવતાર ગણાવનાર રમેશચંદ્ર ફેફરે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. રાજકોટ સ્થિત યુનિવર્સીટી રોડ પર પોતાના…

Content Copying Forbidden !!

error: Content is protected !!