કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

દસ્તાવેજ નોંધણી/ સ્ટેમ્પ ડ્યુટીના નિયમોમાં ફેરફાર

વાંકાનેર તાલુકામાં 24 કલાકમાં 6 થી 8 ઇંચ વરસાદ

બિન પિયતની જમીન માટે પણ તલાટીનું પ્રમાણપત્ર નહીં ચાલે ગુજરાતમાં દસ્તાવેજ નોંધણી અને સ્ટેમ્પ ડ્યુટી વસૂલાતની પ્રક્રિયામાં પારદર્શિતા લાવવા અને સરકારી તિજોરીને થતું નુકસાન અટકાવવા માટે નોંધણી સર નિરીક્ષકની કચેરીએ એક મોટો અને ક્રાંતિકારી નિર્ણય લીધો છે. હવેથી, દસ્તાવેજની નોંધણી…

તીથવા ગામે દારૂના ખુલ્લેઆમ વેંચાણ સામે જન આક્રોશ

મહિલાઓ મેદાને ઉતરી દારૂબંધી માટે પોલીસ બેફીકર અગાઉ પણ આવેદનપત્ર આપવા છતાં ધંધા બંધ નહીં થતા ગ્રામજનોની રોષપૂર્ણ રેલી વાંકાનેર: ગુજરાતના મોટાભાગના જિલ્લા અને તાલુકા ની અંદર દારૂબંધી હોવા છતાં પણ દારૂ અને નશાકારક દ્રવ્યોનું વેચાણ થાય છે ત્યારે વાંકાનેર…

લાંચ કેસમાં કુવાડવાના તત્કાલીન સરપંચ નિર્દોષ

વાંકાનેરની વિવિઘ સીટી સરવે નંબરવાળી મિલકત અંગે પાર્ટીશનનો દાવો નામંજૂર

રાવળા હકકની જમીન મામલે ઠરાવ કરી આપવા લાંચ માંગ્યાનો ચનાભાઇ રામાણી પર આરોપ હતો રાજકોટ: કુવાડવા ગામના તત્કાલીન સરપંચ સામે 5,000ની લાંચ સ્વીકારતા પકડાય ગયેલના ગુનામાં સરપંચને નિર્દોષ ઠરાવી છોડી મુકવા રાજકોટની એ.સી.બી. સ્પેશ્યલ કોર્ટે હુકમ કર્યો છે. કેસની મળેલ…

રાતીદેવળી-પંચાસર બાયપાસ ખુલ્લો મૂકાયો

પૂરા સોળ મહિના બંધ રહ્યો વાંકાનેર: આજે રાતીદેવળી-પંચાસર બાયપાસ રોડ પર મચ્છુ નદી પર આવેલનું રીપેરીંગ કામ થઈ જતા તા: 26/7/2026 ના તૂટેલા  આ પુલને વાંકાનેર ધારાસભ્ય જીતુભાઈ સોમાણીનાં વરદ્ હસ્તે પુનઃ ખુલ્લો મુક્યો છે. એ સમયે મોં મીઠા કરવામાં…

જી.એસ.ટી.સ્લેબ ઘટાડો : સીરેમીક એસોશીએશન

દિલ્હી ખાતે યોગ્ય રજૂઆત કરવા ખાત્રી સાંસદ કેસરીદેવસિંહજી તથા મોહનભાઈ કુંડારીયાના અધ્યક્ષ સ્થાને મીટીંગ યોજાઈ વાંકાનેર: શ્રી વાંકાનેર સિરામીક રીફેકટરી તેમજ ટ્રેડર્સ મિનરલ્સ ગ્રાઈન્ડીંગ યુનિટ વગેરેની મીટીંગ મોરબી સીયાજી હોટલમાં કેસરીદેવસિંહજી ઝાલાનું સન્માન કાર્યક્રમ રાખવામાં આવેલ, તેમાં સિરામીક ઉદ્યોગના યુવાનો…

2002 ની મતદાર યાદીમાં નામ કેમ શોધવું?

વાંકાનેર તાલુકામાં 24 કલાકમાં 6 થી 8 ઇંચ વરસાદ

હાલની મતદાર યાદીમાં નામ કેમ શોધવું? ગૂગલમાં સૌ થી પહેલા લખો હવે એમાં બધા જિલ્લાના નામ આવશે, (તમારી પત્ની કે અન્યનું નામ જે જિલ્લામાં અગાઉ હતું તે જિલ્લો સિલેક્ટ કરી શકો છો) 2002 માં તમારું નામ ક્યા ગામમાં હતું…

તિથવા પાસે નાના પુલના બાંધકામનું ટેન્ડર નીકળ્યું

વે-બ્રિજના કેલિબ્રેશન માટે ઈ-ટેન્ડર જાહેર

આણંદપર એપ્રોચ રોડ, દિગ્વિજયનગર દલિત સમાજ સ્મશાન, મતવા સમાજ કબ્રસ્તાનના કામોનો સમાવેશ વાંકાનેર: તાલુકાના તિથવા પાસે નાના પુલના બાંધકામનું, આણંદપર એપ્રોચ રોડનું રિસરફેસિંગનું, દિગ્વિજયનગર દલિત સમાજ સ્મશાનમાં સ્નાનગૃહના બાંધકામ માટેનું અને વાંકાનેર મતવા સમાજ કબ્રસ્તાનમાં ખાતે રૂમ બાંધકામના ટેન્ડર બહાર…

રોડના કામ પુરા નહીં કરનાર સામે જી.પંચા. માં ઠરાવ

રોડની ખરાબ હાલત અંગે સભા ગજવતાં વાંકાનેરના સદસ્યો

વાંકાનેર તાલુકાના ચાર રોડ અધૂરા (૧) અમરસર-મીતાણા રોડથી પ્રતાપગઢ (૨) પાંચદ્વારકાથી અમરસર-મીતાણા (3) અરણીટીંબાથી પીપળીયારાજ અને (૪) માર્કેટિંગ યાર્ડથી રાજાવડલા રોડ વાંકાનેર: ગત જિલ્લા પંચાયતની સાધારણ સભામાં વાંકાનેર તાલુકાના ચાર રોડના કામ સમય મર્યાદામાં પુરા નહીં કરતા બ્લેકલીસ્ટ કરવા દરખાસ્ત…

વાંકાનેર- મોરબી રવિવારે ડેમુ ટ્રેનો રદ્દ

મોરબીમાં પાડાપુલના સમારકામથી છ ડેમુ ટ્રેનો રદ

વાંકાનેર: ટેકનિકલ કારણોસર, ૨૩ નવેમ્બરના રોજ વાંકાનેર અને મોરબી વચ્ચે ચાલતી તમામ ડેમુ ટ્રેનો રદ્દ કરવામાં આવી છે. રદ કરાયેલી ડેમુ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે. ૧) ટ્રેન નંબર ૭૯૪પ૨ મોરબી-વાંકાનેર, ૨) ટ્રેન નંબર ૭૯૪૪૨ મોરબી-વાંકાનેર, ૩) ટ્રેન નંબર ૭૯૪૫૪…

ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં પ્રવેશબંધી

ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં પ્રવેશબંધી

31 ડિસેમ્બર સુધી કોઈએ જવું નહીં વાંકાનેર: ફાયરીંગ બટ ખાતે રાજકોટ શહેર પોલીસ દળના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની ફાયરિંગ પ્રેક્ટિસ લેવાની હોવાથી તા.31-12-25 સુધી વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં રાહદારીઓ તેમજ વાહનો માટે પ્રવેશબંધી કરવા અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.જે.ખાચર,…

Content Copying Forbidden !!

error: Content is protected !!