કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

રાજવી પરિવાર વચ્ચે મિલકતના વિખવાદનું સમાધાન !

લોકોમાં હર્ષની લાગણી મોરબી: રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ (NALSA) નવી દિલ્હી તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ચેરમેન ડી પી મહીડા તથા સચિવ ડી એ પારેખના માર્ગદર્શન હેઠળ મોરબી…

સિંધાવદર: આસોઇ નદી પરના પુલ અંગે તંત્રની બેદરકારી

વાંકાનેર-કુવાડવા મેઇન રોડ પર સિંધાવદર ગામ નજીક આસોઇ નદી પરનો પુલ ડેમેજ થયો છે, જે અંગે જાગૃત પત્રકાર યાકુબ બાદી દ્વારા લાઇવ કવરેજ સાથે તંત્રની આંખ ઉઘાડતો અહેવાલ પ્રસિદ્ધ કરાયા બાદ તાત્કાલિક પુલ પરથી વાહનોની અવરજવર બંધ કરી ગાબડુંપૂરવાની કામગીરી…

સિંધાવદર પેટા આરોગ્ય કેન્દ્રનું National Quality Assurance Standards ટીમ દ્વારા ચેકીંગ

વાંકાનેર: તા. 08/03/2024 ના રોજ વાંકાનેર તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સિંધાવદરના તાબા હેઠળના આયુષ્યમાન આરોગ્ય મંદિર સિંધાવદર (પેટા આરોગ્ય કેન્દ્ર) ખાતે નેશનલ લેવલથી આરોગ્યની તમામ સેવાઓનું મોનીટરીંગ અને ચેકીંગ માટે ( National Quality Assurance Standards) ટીમ આવેલ…જિલ્લા QAMO શ્રી હાર્દિક…

નાયબ મામલતદારને વિમાની રકમ વ્યાજ સહિત મળી

મોરબી ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાની જહેમત લાગી મોરબી: અહીં મામલતદાર કચેરીમાં સર્વીસ કરતા નાયબ મામલતદાર જયદિપસિંહ ઝાલાએ સ્ટાર હેલ્થ એન્ડ એલાઈડ ઈન્સ્યોરન્સ કું.માંથી મેડીકલ વિમો ઉતરાવેલ હતો. તેઓને પગની તકલીફ થતા વિમા કાં.એ વિમો આપવાની ના પાડતા તેઓએ…

દોશી કોલેજ દ્વારા પોલીસ ભરતી માટે સેમિનાર યોજાયો

વાંકાનેર: અહીંની દોશી કોલેજ દ્વારા તાજેતરમાં પોલીસ ભરતી માટે કોલેજમાં અભ્યાસ કરતા જે વિદ્યાર્થીઓએ શારીરિક કસોટી પાસ કરી હોય, તેવા ૩૨ વિધાર્થીઓ માટે પરિક્ષા લક્ષી માર્ગદર્શન માટે ખાસ સેમિનાર નું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં પ્રિન્સિપાલ ડૉ. વાય. એમ. ચુડાસમા…

વાંકાનેર એકતા સોસાયટીના 6 વર્ષના બાળ રોજેદાર

વાંકાનેર: વાંકાનેર- રાજકોટ રોડ પર આવેલ એકતા સોસાયટીના ખલીફા બુસરા ઇમ્તિયાઝે 6 વર્ષની દીકરીએ છઠ્ઠું રોઝુ કર્યું હતું, તે બાલમંદિરે જાય છે, એમના મમ્મીનું નામ શાહીનબેન છે…તેમના પપ્પા ઇમ્તિયાઝભાઈ (92288 86921)ને ન્યુ ઓનેસ્ટ હેર સ્ટાઇલ નામથી દુકાન છે. અલ્હમદોલીલ્લાહ !

મોરબીના તા. પ્રા. શિક્ષણાધિકારી ગરચરની બદલી

જોડીયા મુકાયા રાજકોટ: રાજય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજયના 26 તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ અંગેના ઓર્ડરો શિક્ષણ વિભાગના નાયબ સચિવ કે.વી. પટેલ દ્વારા ઈશ્યુ કરી દેવામાં આવેલ છે. જેમાં ધોરાજી ખાતે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે ફરજ…

પાલિકા કચેરીમાં લેડીઝ રૂમની ફાળવણીની માંગ

જેમાં ટોઇલેટ – બાથરૂમ સહિતની વ્યવસ્થા જરૂરી વાંકાનેર: નગરપાલિકા વોર્ડ નં. ૨ ના સદસ્ય અને મહિલા કોંગ્રેસ સમિતી – વાંકાનેર શહેરના પ્રમુખ નગરપાલિકાના જાગૃતિબેન ચેતનભાઈ ચૌહાણે શ્રીમતી ડિમ્પલબેન સોલંકી પ્રમુખ તથા ચીફ ઓફિસર સમક્ષ આજે ૮ માર્ચ – આંતરરાષ્ટ્રીય મહિલા…

પાલિકાના બાકી કામો ડિસેમ્બર સુધીમાં પૂર્ણ કરાશે

પાલિકા ઉપપ્રમુખ દ્વારા અધૂરા કામોને શરૂ કરવા સૂચના વાંકાનેર: વિધાનસભા ગૃહમાં વાંકાનેર શહેરમાં ભુગર્ભ ગટર યોજના અંતર્ગત કરાયેલ કામ અંગે વાંકાનેરના ધારાસભ્ય જીતેન્દ્ર કાંતીલાલ સોમાણી દ્વારા પૂછવામાં આવેલ પ્રશ્નના જવાબમાં મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી…

રૂગનાથજી મંદિરના અધ્યક્ષ પદે કેસરીદેવસિંહની વરણી

વાંકાનેર : વાંકાનેર શહેરમાં આવેલા રૂગનાથજી મંદિરમાં વાંકાનેરના રાજવી અને રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની અધ્યક્ષતામાં આજે ટ્રસ્ટી મંડળની મિટિંગ મળી હતી. જેમાં ટ્રસ્ટી અને પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવી હતી. જેમાં મંદિરના અધ્યક્ષ તરીકે સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની વરણી કરવામાં આવી હતી.…

Content Copying Forbidden !!

error: Content is protected !!