કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

ઢુવા: મૃત્યુ પામેલા યુવાનના વાલી-વારસની શોધખોળ

જમણા હાથની કલાઈ પર અંગ્રેજીમાં NENU લખેલ છે વાંકાનેર તાલુકામાં ઢુવા ચોકડી ભવાની હોટલ સામે અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં યુવાનનું મોત નીપજયું હતું જે અજાણ્યા યુવાનના વાલી વારસનો હજુ સુધી કોઈ પત્તો લાગેલ નથી જેથી કોઈને જાણ થાય તો…

ગારીયા ગામની મહિલાએ ઝેરી દવા પીઘી

વાંકાનેર તાલુકાના ગારીયા ગામે રહેતા એક મહિલાએ ઝેરી દવા પી ગયા હતા જાણવા મળ્યા મુજબ ગારીયા ગામે રહેતા ભારતીબેન આંબાભાઈ બાવરીયા નામના 38 વર્ષીય મહિલા ગારીયા ગામે વાડીએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી ગયા હતા.જેથી તેઓને સારવાર માટે મોરબીની…

લતીપર રોડ પર અકસ્માતમાં ઘાયલ વૃદ્ધ સારવારમાં

ઝેરી જનાવર કરડયું: સાવડી ગામે થયેલ અકસ્માતમાં ઇજા ટંકારા : ટંકારા – લતીપર રોડ ઉપર હીરાપર નજીક ગત તા.1 જુલાઈના રોજ રાત્રીના સમયે બુલેટ મોટર સાયકલ ઉપર જઈ રહેલા પ્રેમજીભાઈ રામજીભાઈ ભીમાણી ઉ.60 રહે.નેસડા સુરજી નામના વૃદ્ધ રોડ ઉપર બંધ…

કેરાળા નજીક વિદેશી દારૂના ચપલા સાથે ઝડપાયો

વાંકાનેર : સીટી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે વાંકાનેર તાલુકાના કેરાળા ગામના પાટિયા નજીકથી એક શખ્સને વિદેશી દારૂ સાથે ઝડપ્યો છે… જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકાના કેરાળા ગામના પાટિયા નજીકથી એક્સેસ મોટર સાયકલ ઉપર નીકળેલા આરોપી અમિત ઉર્ફે હમીદ હનીફભાઈ…

તમારી અરજીનો કોઈ ઉકેલ ન આવ્યો હોય તો…

ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં અરજી કરો છેલ્લી તારીખ ૧૦મી જુલાઈ છે મોરબી : લોકોની ફરિયાદોના નિવારણ માટે જિલ્લા કક્ષાએ યોજાતો જુલાઈ -૨૦૨૪ માસનો ‘ફરિયાદ નિવારણ કાર્યક્રમ’ આગામી તા.૨૫-૦૭-૨૦૨૪ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાશે. આ ફરિયાદ નિવારણ…

વાંકાનેરના ધારાસભ્યનો ખુલાશો માંગવો જોઈએ: મેવાણી

નેતાઓ છટકી જાય છે અને પછી તે નેતાઓની ફાઇલોનો પણ નિકાલ થાય છે વાંકાનેર: મોરબી જિલ્લા પંચાયતમાં ભાજપના ધારાસભ્યએ ભ્રષ્ટાચાર બાબતે “ટેબલ ઉપર વજન રાખીને કામ કરવાની જવાના છે” તેવું કહ્યું હતું તે વિષે કોંગ્રેસનાં ધારાસભ્યને પૂછાતા તેમણે કહ્યું હતું…

વાંકાનેર પોલીસ ચોરીની ફરિયાદ લેતી નથી !

મોનાલી ચેમ્બર દુકાનોમાંથી ચોરીના સીસીટીવી ફૂટેજ આપવા છતાં નક્કર કામગીરીનો અભાવ વાંકાનેરના ચંદ્રપુર નજીક આવેલ મોનાલી ચેમ્બરમાં જુદી જુદી ચાર દુકાનોને તસ્કરે નિશાન બનાવી હતી અને તેમાંથી અંદાજે 60 હજારના વાયર સહિતના મુદામાલની ચોરી કરવામાં આવેલ છે જે ઘટના સીસીટીવી…

ડ્રોન ખરીદવા સબસીડી માટે ઓનલાઇન અરજી

આઇ ખેડૂત પોર્ટલ પર તા.3 જુલાઈથી (આજથી) અરજી કરી શકાશે વાંકાનેર: આઇ ખેડૂત પોર્ટલ પર કૃષિ ક્ષેત્રમાં અધતન ડ્રોન ટેક્નોલોજી (કૃષિ વિમાન) યોજના અંતર્ગત ડ્રોનથી છંટકાવ માટે ઓનલાઈન અરજીઓ કરવા માટેની પ્રક્રિયા આગામી ૦૩ જુલાઇ ૨૦૨૪ થી આઇ ખેડૂત પોર્ટલ…

ખુલ્લા બોર-કુવામાં પડી જવા અંગેના પરિપત્રમાં સુધારો

ખાનગી માલિકીના કિસ્સામાં હવે તલાટી પર કેસ નહીં ગાંધીનગર: ગામમા ખુલ્લો બોરવેલ હશે તો તલાટી સામે કેસ કરવાના સરકારના નિર્ણયમાં પીછેહઠ કરવામાં આવી છે અને વિકાસ કમિશ્નરશ્રી ગાંધીનગરથી સુધારા પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, જે નીચે મુજબ છે…ખુલ્લા બોર-કુવામાં બાળકોના…

નવા કાયદામાં સમજો: શું-શું બદલાયુ?

વર્ષો બાદ ભારતની કાયદા પ્રણાલીમાં ફેરફાર થયા છે. ત્રણ નવા ફોજદારી કાયદા અમલમાં આવ્યા છે. ભારતીય ન્યાયિક સંહિતા, ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા અને ભારતીય પુરાવા અધિનિયમ બ્રિટિશ સમયના ભારતીય દંડ સંહિતા, ફોજદારી કાર્યવાહી સંહિતા અને ભારતીય પુરાવા અધિનિયમનું સ્થાન લીધું…

Content Copying Forbidden !!

error: Content is protected !!