કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

વાંકાનેરમાં શ્રી ગાયત્રી શક્તિ પીઠમાં શ્રીમદ્દ પ્રજ્ઞા પુરાણ કથાનું આયોજન

પોથીયાત્રા શનીવારે: સંગીતના સથવારે તારીખઃ ૨૨ થી ૨૬ દરરોજ રાત્રે શ્રીમદ્દ પ્રજ્ઞા પુરાણ કથાનું આયોજન વાંકાનેરમા આવેલ સુપ્રસિદ્ધ ધાર્મિક અને અનેક સેવાકીય પ્રવૃત્તિ સાથે સામાજિક સંસ્થા શ્રી ગાયત્રી શકિત માતાજીની સુક્ષમ પ્રેરણા અને શાંતિકુંજ હરિદ્વારના માર્ગદર્શનમાં મોરબી જિલ્લા ગાયત્રી પરિવાર…

ખખાણામાં યુવાને ઘરમાં ગળે ફાંસો ખાઈને કરેલો આપઘાત

પત્ની પિયર ગઈ હતી, લગ્ન છ માસ પહેલા જ થયા હતા વાંકાનેર તાલુકાના ખખાણા ગામે રહેતા યુવાને પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો, જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઇ ગયા હતા. હોસ્પિટલે ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત…

ગારિયા ગામે બજરંગ હોટલમાંથી દારૂ ઝડપાયો

વાંકાનેર સીટી પોલીસ ટીમે વાંકાનેર નેશનલ હાઇવે ઉપર ગારિયા ગામના બસ સ્ટેશન પાસે આવેલી બજરંગ હોટલમાથી બાતમીને આધારે દરોડો પાડી વાઈટ લેક વોડકાની પાંચ બોટલ કિંમત રૂપિયા 1500 કબ્જે કરી હતી. જો કે દરોડા દરમિયાન આરોપી વિવેકભાઈ મંછારામ બાવાજી રહે.ગારીયા…

ભાટિયા સોસાયટીથી માં મોગલનું ફૂલેકું નિકળ્યું

પૂજાપાઠ – પ્રાર્થના શ્રદ્ધા સાથે ભક્તોની મોટી ભીડ જોવા મળી વાંકાનેર અહીં આવેલા ભાટિયા સોસાયટી ખાતે તાજેતરમાં મોગલ મા ના ભક્તો દ્વારા પૂજાપાઠ પ્રાર્થના સાથે માં મોગલનું ફૂલેકું ભાટિયા સોસાયટીથી સીટી સ્ટેશન સુધી બેન્ડબાજા સાથે ધામધૂમે પસાર થયું હતું,  …

ડિટેઇન કરેલા બિનવારસી વાહનના માલિકોએ આધાર પુરાવા સાથે કોર્ટમા અરજી કરવી

૨૧ જેટલા બિનવારસી મુદ્દામાલનો યોગ્ય નિકાલ કરવાની કાર્યવાહી: ૩ માસમાં અરજી કરવી વાંકાનેર તાલુકા અને સિટીમાં છેલ્લા સમયગાળામાં મોટર વ્હીકલ એક્ટ અને જી.પી. એક્ટ ડિટેઇન કરેલા વાહનોનો નિકાલ કરવાનો છે, જેથી કરીને તેના માલિકોએ ત્રણ માહિનામાં અરજી કરવાની રહેશે અને…

અંબાલાલની સૌથી ચોંકાવનારી આગાહી, આવશે ‘કાળી આંધી’, ગુજરાતમાં વિનાશ વેરશે!

અમદાવાદ: આ વર્ષના ચોમાસા અંગે અંબાલાલની મોટી આગાહી સામે આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલનું અનુમાન છે કે, 10મી જૂન આસપાસ વરસાદ થવાની શક્યતા છે. 15થી 30મી જૂન સુધી સારો વરસાદ થવાની શક્યતા છે. બીજી બાજુ, અંબાલાલે જણાવ્યું છે કે,…

પાર્થધ્વજ હનુમાનજી યુવક મંડળ જીનપરા દ્વારા કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી

તા.પંચા. મહિલા પ્રમુખના પતિ વઘાસિયાના ધર્મેન્દ્રસિંહ વાસુદેવ બન્યા વાંકાનેર : પાર્થધ્વજ હનુમાનજી યુવક મંડળ જીનપરા દ્વારા આજે તા. ૧૭-૪-૨૩ ને સોમવારનાં રોજ કૃષ્ણ જન્મોત્સવ યોજાયેલ કથા વકતા સાધ્વીજી સરસ્વતીગીરીજીએ સંબોધન કર્યું હતું. તેમણે કૃષ્ણ જન્મોત્સવના આ કાર્યક્રમમાં જણાવ્યું કે કૃષ્ણે…

રાણેકપર ગામના પાટીયા પાસે બાઈક સ્લીપ થતા યુવાનને ઇજા

મોરબી હાઇવે પર આવેલ રાણેકપર ગામના પાટીયા પાસેથી એક બાઈક સ્વાર પોતાનું બાઈક સ્લીપ થતા ઈજાગ્રસ્ત થયો હતો. જાણવા મળ્યા મુજબ મોટરસાયકલ લઈને મોરબીના મકનસર ગામ પાસે આવેલ ભકિતનગર-૨ માં રહેતો પીન્ટુકુમાર ઠાકોર (૩૦) નામનો યુવાન પસાર થઈ રહ્યો હતો…

મતદારયાદીને લગતા કામ માટે ગુરુવાર છેલ્લો દિવસ છે

જાગો છો કે સૂતા છો? મતદારયાદીને લગતા કામ માટે વર્ષમા બે- ત્રણ વખત જ સુધારણા કાર્યક્રમ જાહેર થતો હોય છે જો તમારે નવું નામ નોંધાવવાનું, નામ કમી કરાવવાનું, નામમાં સુધારો કરાવવાનો અને સ્થળ બદલવાનું હોય તો તક ચૂકશો નહીં આપણી…

સંપાદકીય: વાંકાનેર શહેરમાં નાગરિકો માટે શિરદર્દ સમાન સ્પીડ બ્રેકરો

સ્પીડ બ્રેકરની ઊંચાઈ લગભગ 4 ઇંચથી વધુ ના હોવી જોઈએ. બે બમ્પ વચ્ચેનું અંતર આઈઆરસી મુજબ 328ફૂટથી 492 ફૂટ હોવુ જોઈએ વાંકાનેરમાં આથી ઉલ્ટી ગંગા જોવા મળે છે, નાની શેરીમાં બનાવવાને બદલે મેઈન બજારમાં બનાવવામાં આવેલ છે નાગરિકો માટે શિરદર્દ…

Content Copying Forbidden !!

error: Content is protected !!