કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category વાંકાનેર

ગેરકાયદે મિલકતોના બાંધકામોને નિયમિત કરવા  ફી ચૂકવવી પડશે

સમય મર્યાદા 17 ઓક્ટોમ્બર 2022 થી 4 માસ રાખવામાં આવી         ગુજરાત વિધાનસભાનું પ્રથમ સત્ર મળ્યું હતું. ગુજરાત વિધાનસભા (Gujarat Assembly) માં બિનઅધિકૃત બાંધકામોને નિયમિત કરવા માટેનું વિધેયક રજૂ કરાયું હતું મંત્રી ઋષિકેશ પટેલે ઇમ્પેક્ટ ફી વિલ (Impact fne Bill)…

મોરબી જિલ્લાના 90 નાયબ મામલતદાર અને ક્લાર્કની બદલી

41 નાયબ મામલતદાર અને 29 ક્લાર્કના બદલીના ઓર્ડર નીકળ્યા: વાંકાનેરના કર્મચારીઓનો પણ સમાવેશ           મોરબીમાં ચૂંટણી પૂર્ણ થયા બાદ જિલ્લા કલેકટર દ્વારા 90 જેટલા નાયબ મામલતદાર અને ક્લાર્કની બદલીનો ગંજીપો ચીપવામાં આવ્યો છે. જેમાં 41 જેટલા નાયબ મામલતદાર અને…

ગુમ થયેલ છોકરો મળી ગયો છે

એના મામાના ગામ મહીકા જતો રહેલ હતો આજ સવારે કમલ સુવાસ પ્રેસ માં મુકાયેલ એવી પોસ્ટ કે છોકરો ગુમ થયો છે, એ છોકરો મળી ગયો છે. તે ચોથા ધોરણમાં ભણે છે અને ગાયત્રી મન્દિર પાસે રહે છે,એનું નામ નિલેશ છે.…

સીંધાવદર શેરસીયા કુટુંબનો ઇતિહાસ-2

સમય વિતતો જાય છે, દિવસો કપાતા જાય છે. ગવરીદડમાં અભરામદાદા ખેતીકામમાં લાગી ગયા છે. એમાં એક રાતે દાદા થાક્યા- પાક્યા હજી તો ઓસરીમાં આડે પડખે થયા, ઊંઘ આવી- ન આવી ત્યાં ડેલીની સાંકળ ખખળી. આ ટાણે કોણ? એવા પ્રશ્નવાચક ભાવે…

22 તારીખે ગુરૂવારના વાંકાનેરમાં ભવ્ય લોક ડાયરો યોજાશે

સાગરદાન ગઢવી, હિતેશ અંટાળા, પુજા ચૌહાણ અને કમાભાઈ (કમો) ઉપસ્થિત રહેશે વાંકાનેરઃ વાંકાનેરના આંગણે આગામી તારીખ 22 ડિસેમ્બરના રોજ ભવ્ય લોક ડાયરાનું આયોજન ભુવા અમીનભાઈ દ્વારા કરવામાં આવ્યું છે.         ભુવા અમીનભાઈ, પ્રિન્સભાઈ અણદાણી અને અમીરભાઈ અણદાણી, જેરાજભાઈ કરીમભાઈ અણદાણી…

ગુજરાતના ધારાસભ્યોનો મહિને 1.16 લાખ રૂપિયાનો પગાર છે

ઉપરાંત ધારાસભ્યોને મોંઘવારી , અન્ય ભથ્થું, ટેલિફોન, પોસ્ટલ અને સ્ટેશનરી, અંગત સહાયક ભથ્થું, દૈનિક ભથ્થું, મુસાફરી ભથ્થું, આવાસ સુવિધાઓ, તબીબી સુવિધાઓ, રેલવે રિઝર્વેશન કાઉન્ટર સુવિધાઓ અને મુદ્દત બાદ પેન્સન મેળવવા હક્કદાર છે         પગાર: ગુજરાત રાજ્યની વિધાનસભામાં સર્વસંમતિથી એક બિલ…

સીંધાવદર શેરસીયા કુટુંબનો ઇતિહાસ-1

સીંધાવદર શેરસીયા કુટુંબના ઇતિહાસ સાથે પીપળીયારાજ, જેતપરડા, જાલી, કોઠી, ખીજડીયા, નવીકલાવડી, વાંકાનેર, પંચાસીયા અને કાનપરના શેરસીયાનો પણ ઈતિહાસ સંકળાયેલો છે મોમીન સમાજનું પહેલું મૂળ ગામ તીથવા અને બીજા નંબરે પીપળીયારાજ વસ્યું, પછી પાંચદ્વારકા. સીંધાવદરમાં મોમીન સમાજના પગલાં તો બહુ મોડા…

ધારાસભ્યોની આગતા સ્વાગતા માટે માટેલ રોડની સફાઈ કરાઈ

ધારાસભ્યો માટેલધામમાં ધ્વજારોહણ પ્રસંગે સ્થાનિક ઉધોગકારોએ મજૂરો મારફત રોડની સફાઈ કરાવી                 આજે મોરબી જિલ્લાના ભાજપના ધારાસભ્યોની જીત થતા માટેલ મંદિરે મહાપ્રસાદ, ધ્વજારોહણ સહિતના કાર્યક્રમો યોજાનાર હોવાથી ધારાસભ્યોની આગતા સ્વાગતા કરવા સ્થાનિક ઉધોગકારોએ માટેલ રોડની સફાઈ કરાવી હતી અને મજૂરો…

વીડી ભોજપરાની સીમમાં ખનીજ ચોરી મામલે ભરવાડ શખ્સ સામે ફરિયાદ

રાજાવડલાનો શખ્સ દોઢેક મહિનામાં 2277 મેટ્રિક ટન ખનીજ ખોદી ગયો                 વાંકાનેર તાલુકાના વીડી ભોજપરા ગામે ખાણ ખનીજ વિભાગની મંજૂરી વગર રાજાવડલા ગામના શખ્સ દ્વારા બેફામ ખનિજચોરી કરી પર્યાવરણને નુકશાન પહોંચાડતા આ મામલે મોરબી ખાણ ખનીજ વિભાગના માઇન્સ સુપરવાઇઝર દ્વારા…

Content Copying Forbidden !!

error: Content is protected !!