કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category વાંકાનેર

બાઈક સ્લીપ થતા 15 વર્ષીય કિશોરનું મોત

ઢુવા ખાતે બનેલો બનાવ વાંકાનેર: રાણેકપર ગામ પાસે બાઈક સ્લીપ થતા ઘવાયેલા વાંકાનેરના ઢુવા ગામના 15 વર્ષના કિશોરનું સારવારમાં મૃત્યુ નીપજ્યું હતું. બનાવના પગલે મૃતકના પરિવારમાં શોક છવાયો હતો. આ અંગે મળેલ માહિતી મુજબ, દીપકભાઈ રામજીભાઈ સાગઠીયા (ઉંમર વર્ષ 15)…

બંધ દુકાનના તાળા ફંફોળતા ત્રણ પકડાયા

ક્રિકેટ મેચમાં હારજીતનો જુગાર રમાડતા બે પકડાયા

વાંકાનેર: જીનપરા જકાત નાકા પાસે પાયલ મોબાઇલવાળા કોમ્પ્લેક્સ, વીરપર રોડ પુજા કટલેરી સ્ટોર અને ઢુવા ભવાની હોટલ સામેની બંધ દુકાનના તાળા ફંફોળતા અલગ અલગ બનાવમાં ત્રણ જણાને પોલીસ ખાતાએ પકડેલ છે… જાણવા મળ્યા મુજબ (1) વાંકાનેર નવાપરા રામ મંદિરવાળી શેરીમાં…

જામસર ચોકડી પાસે કારખાનામાં આગ લાગી

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના પ્રમુખોની ચૂંટણી ક્યારે?

વાંકાનેર: માહિતી મળી રહી છે કે આજે વહેલી સવારના જામસર ચોકડી પાસે આવેલ કારખાનામાં અચાનક આગ લાગી હતી જેમની વાંકાનેર ફાયર ફાઇટરને જાણ થતા તેઓ તાત્કાલ પહોંચ્યા હતા અને આગ બુજવાની કામગીરી શરૂ કરી હતી. જે સવાર સુધી ચાલુ રહી…

વર્લીફીચરના આંકડા લખતા ત્રણ પકડાયા

બે પીધેલ હાલતમાં મોટરસાયકલ ચલાવતા પકડાયા

વાંકાનેર: ગ્રામ્ય વિસ્તારમાં પોલીસ ખાતાએ અલગ અલગ જગાએથી સરતાનપર, મકનસર અને રાતાવીરડાના શખ્સોને વર્લીફીચરના આંકડા લખતા પકડેલ છે… જાણવા મળ્યા મુજબ (1) સરતાનપરના મુળ રહે.સુરેલ તા.પાટડી જી.સુરેન્દ્રનગર ચેતનભાઈ સોમાભાઈ ઠાકોર (ઉ.23) સરતાનપર ચોકડી પાસે જાહેરમાં વર્લીફીચરના આંકડા લખી નસીબ આધારીત…

વાંકાનેર સીંધાવદર શેરસીયા કુટુંબનો ઇતિહાસ

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના પ્રમુખોની ચૂંટણી ક્યારે?

પેળાદાદા પીપળીયા કડીવાર કુટુંબના જમાઈ હતા સાંકળ ખખળી. આ ટાણે કોણ? એવા પ્રશ્નવાચક ભાવે ડેલી ખોલી ઘણી વાર થઈ, રાજા હાથમાં ગલાસ પકડીને ઉભા છે, પણ પાણી પીતા નથી મક્કાશરીફથી જોડિયા પહોંચાડનાર સદરૂદીન બાવાના વાલિદના નામથી હાજીયાણીમાંએ ફાતિયો દીધો પીપળીયારાજમાં…

રેઢીયાર ઢોર બાબતે ઠપકો આપતા પાઇપ માર્યો

જોધપરમાં બાલ દાઢીના બાકી પૈસા માંગતા બબાલ

મેસરિયાની ઘટના: બે મહિલા આરોપી વાંકાનેર: તાલુકાના મેસરીયા ગામના ફરીયાદીની વાડીમાં સામેવાળા રેઢીયાર ઢોર પુરતા હોય જે બાબતે ફરીયાદીના માતાએ ઠપકો આપતા સારૂ નહી લાગતા ફરીયાદી તથા તેમના માતા સાથે ગાળા ગાળી કરી લોખંડનો પાઇપ મારી ઇજાઓ પહોંચાડી તથા સામેવાળા…

રૂપાવટી ગામે મંગળવારના લોકડાયરાનું આયોજન

ધજારોહણ, દેગ ચઢાવવી તેમજ ભવ્ય લોકડાયરો યોજાશે વાંકાનેર: તાલુકાના રૂપાવટી ગામ ખાતે શ્રી રામાપીરના મંદિર ખાતે આગામી ભાદરવા સુદ 10 ને તા. 2-9-2025 ને મંગળવારના રોજ ભવ્ય મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તા. 2ના રોજ ધજા તેમજ દેગ ચડાવવામાં…

વીસીપરાના યુવાન પર તરણેતરના મેળામાં હુમલો

પાણીની બોટલનો ઘા કોણે કર્યો? પૂછતાં ધોકો માર્યો થાનગઢના તરણેતરમાં ચાલી રહેલા ભાતીગળ લોકમેળામાં પાણીનો બોટલનો ઘા કરવા પ્રશ્ને વાંકાનેરના યુવાન ઉપર બે શખ્સોએ ધોકા વડે હુમલો કરી માર મારતા તેને ઇજા ગ્રસ્ત હાલતમાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં…

વાંકાનેર પંચાસિયા બાદી કુટુંબનો ઇતિહાસ

જુનાગઢ કિલ્લાના ચોકીદારે નુરાદાદા અને ચોરને નવાબ પાસે લઇ જવાનું નકકી કર્યું નુરાદાદાએ લાલશાપીરની દરગાહ ફરતી વંડી ચણાવેલી. જે બળધ ચોરાણાતા એ બળધીયે જ ગાડામાં પાણા સારેલા ‘કાંય પણ કામ પડે તો વાવડ મોકલજે, અલ્લા બેલી ! ‘ કહી ધૂળની ડમરી ઉડાડતા…

પયગંબર સાહેબના 1500માં મિલાદની ઉજવણીની તૈયારી

પયગંબર સાહેબના 1500માં મિલાદની ઉજવણીની તૈયારી

વાંકાનેર શહેર મુસ્લિમ અગ્રણીઓની મીટિંગ જુલૂસમાં ફટાકડા ફોડવા અને કલર ઉડાડવા પર પ્રતિબંધ વાંકાનેર: પયગંબર હઝરત મોહંમદ સાહેબ (સલ્લલ લાહો અલયહ વ આલે હી વસલ્લમ) ના 1500માં મિલાદ શરીફ (જન્મ જયંતિ) ઉજવવા માટે વાંકાનેરના મુસ્લિમ સમાજમાં અનેરો ઉત્સાહ જોવા મળે…

Content Copying Forbidden !!

error: Content is protected !!