કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

૭/૧ર પત્રકમાં કઇ માહિતી સમાયેલી હોય છે

દરેક જમીનધારકોએ ખાસ જાણી લેવા જેવી વિગતો ૭/૧ર એટલે કે રેકર્ડ માટે નકકી કરેલા કુલ ૧૮ પત્રકો પૈકી પત્રક નં. ૭ અને પત્રક નં. ૧ર એમ બે પત્રકોને સંકલિત કરીને બનાવવામાં આવેલ એક પત્રક તેને ૭/૧ર કહે છે. પત્રક નં.…

વેપારી પિતાની સગીર પુત્રનો કબ્જો મેળવવા કરેલ અરજી કોર્ટે રદ્દ કરી

ઉચ્ચ અદાલતોના ચુકાદાઓ ધ્યાને લઈ વાંકાનેરમાં તેલ-ગોળનો ધંધો કરતા અરજદારની અરજી અમાન્ય રહી         રાજકોટ: દિવ્યેશ એન્ટર પ્રાઈઝના નામે તેલ-ગોળનો ધંધો કરતા અને પ્રતાપપરા (રસાલા રોડ) પર રહેતા વાંકાનેરનાં વેપારી હીરલભાઈ રાજવીરના સગીર પુત્ર દિવ્યેશનો કબ્જો મેળવવાથી અરજી સેસન્સ કોર્ટે…

ગુજરાતનું નવું પ્રધાનમંડળ

નવી સરકાર રચાયા બાદ નવા મંત્રીઓને ખાતાની ફાળવણી કરવામાં આવી ગુજરાતમાં ભાજપની નવી સરકાર રચાયા બાદ ગાંધીનગરમાં નવી સરકારની પહેલી કેબિનેટ બેઠક મળી હતી. જેમાં નવા મંત્રીઓને ખાતાની ફાળવણી કરવામાં આવી છે. ભૂપેન્દ્ર પટેલ, મુખ્યમંત્રી: સામાન્ય વહીવટ, વહીવટી સુધારણા, તાલીમ…

મુખ્ય ત્રણ ઉમેદવારોને વાંકાનેર ધારાસભા વિસ્તારના ગામ દીઠ મળેલ મતો

વાંકાનેર તાલુકાના સો ગામડા, વાંકાનેર શહેર અને કુવાડવા વિસ્તારના 50 ગામોના કુલ 306 બુથમાં મુખ્ય ત્રણ ઉમેદવારોને મળેલા મતની વિગત નીચે મુજબ છે…

વાંકીયામા મોબાઈલ મામલે ખાર રાખી યુવાનને છરી ઝીકાઈ

વાંકાનેર : તાલુકાના વાંકીયા ગામે મિત્રનો મોબાઇલ ફોન જોવા લીધા બાદ આરોપીએ ફોન પરત નહિ આપતા મિત્રએ મદદ કરી આ ફોન પરત અપાવતા આરોપીએ છરીના ઘા ઝીકી દેતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ ફરિયાદી શાહરુખભાઈ…

જીતુ સોમાણીને મંત્રીમંડળમાં સ્થાન મળશે? વાંકાનેરમાં ગુંજતો સવાલ

શુભેચ્છકો બે-સબરીથી  ઇન્તજાર કરી રહ્યા છે કે ક્યારે ફોન આવે અને ક્યારે અમે ફટાકડા ફોડીએ         ગુજરાતની નવી સરકારના શપથ ગ્રહણ સમારોહ આવતીકાલે 12 ડિસેમ્બર 2012ના રોજ ગાંધીનગર હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર છે. પીએમ મોદી, અમિત શાહ અને ભાજપના મોવડી…

આધાર કાર્ડ અપડેટ કરો, નહીંતર સરકારી યોજનાઓનો લાભ નહીં મળે

દરેક નાના-મોટા કામમાં તેની જરૂર પડે છે આ થી તેને દરેક સમયે અપડેટ રાખવું પણ જરૂરી છે         જો તમારું આધાર કાર્ડ અપડેટ નથી તો તેને ઝડપથી અપડેટ કરો. નહીંતર તમે સરકારી યોજનાઓનો લાભ લેવાથી વંચિત રહી જશો. યુનિક આઈડેન્ટિફિકેશન…

ટ્રેન મારફત અજમેર જનારા કૃપયા ધ્યાન આપે

કેટલીક ટ્રેનો રદ તો કેટલીક  ડાયવર્ટ: બ્લોકને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર હતી કેટલીક ટ્રેનોને અસર થશે ઉત્તર રેલવેના દિલ્હી વિસ્તારમાં આવેલા પટેલ નગર રેલવે સ્ટેશન પર યાર્ડ રિમોડલિંગના કામ માટે લેવામાં આવેલા બ્લોકને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર હતી કેટલીક ટ્રેનોને…

તાજી જન્મેલી બાળકીને ત્યજનાર જનેતા પોલીસને મળતી નથી

વાંકાનેર તાલુકાના પીપળીયારાજ ગામે બનેલ આ બનાવ લોકોમાં કાનાફૂસી         લગભગ એક મહિના પહેલા વાંકાનેર તાલુકાના પીપળીયારાજ ગામે રહેતા યુનુસભાઈ અલીભાઈ માથકિયાની અગાસી ઉપર વહેલી સવારે કોઈ અજાણી સ્ત્રીએ બાળકીને જન્મ આપી નવજાત બાળકીને ત્યજીને નાસી જતા આ ઘટનાની જાણ…

નગારે ઘા: તાલુકા પંચાયતમાં એક વ્યક્તિ બે જગાએ નોકરી કરે છે ?

વાંકાનેર તાલુકા પંચાયતમાં પટ્ટાવાળા કમ ડ્રાઈવર : સાચું હોય તો શરમજનક         આજકાલ નોકરી મેળવવી કેટલી અઘરી છે એ સૌ કોઈ જાણે છે, ત્યારે વાંકાનેરમાં તાલુકા પંચાયતના પટ્ટાવાળાએ જ દીકરાને તાલુકા વિકાસની ગાડી ચલાવવા કોન્ટ્રાકટ બેઇઝ પર નોકરીએ રાખ્યા બાદ…

Content Copying Forbidden !!

error: Content is protected !!