કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

સહકારી મંડળીઓએ મૃત્યુ પામેલા સભાસદોના વારસદારોની નોંધણી કરાવવી

મૃત્યુ પામેલ સભાસદનું નામ કમી કરવાની કાર્યવાહી તાત્કાલીક કરવા મોરબી જિલ્લા રજિસ્ટ્રાર ડી. વી. ગઢવીનો અનુરોધ        ગુજરાત સહકારી મંડળીઓ અધિનિયમ-૧૯૬૧ અંતર્ગત નોંધાયેલ સહકારી મંડળીઓ દ્વારા નોંધણી સમયે અને ત્યારબાદ સમયાંતરે સભાસદો દાખલ કરવામાં આવતા હોય છે. સભાસદના મૃત્યુથી તે મંડળીમાં…

દેશી દારૂ વેચવા સબબ છ આરોપી અને છરી રાખવા સબબ એક આરોપીની ધરપકડ

વાંકાનેરમાં આરોપી જયાબેન કીશનભાઇ જખાણીયા મહીકા ગામની નદીના પટમાંથી પોતાના કબ્જામાં રૂપિયા ૧૪૦ની કિમતના ૭ લિટર દેશી દારૂ સાથે મળી આવી હતી. વાંકાનેરમાં આરોપીઓ પ્રતિકસિંહ ઉર્ફે પીન્ટુ જનકસિંહ ઝાલા અને ધર્મદિપ પ્રતાપભાઇ તકમરીયા ભવાની કાંટાની સામે રોડ ઉપર પોતાના કબ્જામાં…

ભીમગુડા ગામે પાળિયા તોડી નંખાતા રોષ

સ્મશાનમાં સુરાપુરા દાદાની ખાંભી તોડી પડાતા ગ્રામજનોમાં રોષ વાંકાનેર : શૂરવીરની ધરતી ગણાતા આપણા ગુજરાતની સંસ્કૃતિમાં શૂરવીરતાના દર્શન કરાવતી મારે… પાળિયા થઈને પુજાવું રે… ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું….. પંક્તિઓ ઇતિહાસને અમર બનાવી રહી છે ત્યારે વાંકાનેરના ભીમગુડા ગામે આવેલ…

રાણેકપર ગામે સર્વે રોગ નિદાન કેમ્પ યોજાયો 

વાંકાનેર તાલુકાના રાણેકપર ગામે ગઇકાલે રવિવારના રોજ હેલ્પેજ ઇન્ડિયા અને ઇફકો એમ.સી. ના સહયોગથી રાણેકપર પ્રાથમિક શાળા ખાતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 223 જેટલા દર્દીઓના આરોગ્યની તપાસ, વિનામૂલ્યે દવાઓ તથા જરૂરિયાતમંદ અશક્ય વૃદ્ધોને વોકિંગ સ્ટીક આપવામા…

મોરબીથી ચોટીલા દર્શને જતી વખતે અકસ્માતમાં બેના મોત, 10ને ઇજા

મોરબીના યાત્રાળુઓની કારના ચાલકે ચોટીલાના બોરીયાનેશ પાસે કાબુ ગુમાવતા કાર કન્ટેનર સાથે અથડાઈ મોરબી : મોરબીથી ચોટીલા દર્શને જતી વખતે ચોટીલા નજીક મોરબીના લોકોની કારને અકસ્માત નડ્યો હતો.જેમાં શનિવારે બપોરે મોરબીના યાત્રાળુઓની કારના ચાલકે ચોટીલાના બોરીયાનેશ પાસે કાબુ ગુમાવતા કાર…

મોરબી : ટાયર ફાટતા ઓઈલ ટેન્કર રેલીંગ તોડી પાણી ભરેલા ઊંડા ખાડામાં ખાબક્યું

આમરણ ગામ નજીક જામનગરથી કચ્છ તરફ જઈ રહેલ ઓઈલ ટેન્કરનું ટાયર ફાટતા નાલાની રેલીંગ તોડીને નીચે પાણી ભરેલા ખાડામાં ખાબક્યું હતું જે અકસ્માતમાં સ્થાનિકોની મદદથી ટેન્કરની કેબીનના કાચ તોડી ટેન્કર ચાલકને સલામત બહાર કાઢવામાં આવ્યો હતો બનાવની પ્રાપ્ત વિગતો મુજબ…

જો કોઇ પેટ્રોલ ટાંકીમાં ખાંડ નાખે તો શું થશે?

જો તમે નથી જાણતા તો જાણી લો, મોટા નુકસાનથી બચી જશો ઘણી વખત આ પ્રકારની સમસ્યા એ પણ જોવા મળે છે કે કોઈ તમારા વાહનની ઈંધણની ટાંકીમાં ખાંડ મિક્સ કરે છે. તો પછી તમને કેવી રીતે ખબર પડશે, તેના વિશે…

ખેડૂતોને ખૂબ જ ઓછા વ્યાજે 3 લાખની લોન મળે છે

લોન મેળવવા માટે વધુ ઝંઝટ નથી: અરજી કરવાની સરળ રીત જાણો દેશના ખેડૂતોને કૃષિની જરૂરિયાતો માટે મૂડી ઉપલબ્ધ કરાવવા માટે સરકાર કિસાન ક્રેડિટ કાર્ડ સ્કીમ ચલાવે છે. આ યોજના હેઠળ ખેડૂતોને ટૂંકા ગાળાની લોન આપવામાં આવે છે, જેથી તેઓ ખેતી…

વ્યાજખોરી સામેની ગુજરાત પોલીસની કામગીરી સરાહનીય છે 

માનવીનું જીવન અનિશ્ચિતતાથી ભરપૂર હોય છે, અનેક સામાજિક પ્રસંગો ઉકેલવાના હોય છે, કુદરતની લાગતી થપાટો સામે ઝઝુમવાનું હોય છે, વિપરીત સંજોગોમાં ટાંચી આવક સામે લાચાર બની રૂપિયા વ્યાજે લે છે. જુવાન દીકરીના લગ્ન હોય કે ઘરનો કોઈ સભ્ય બિમાર પડે,…

વાંકાનેરમાં સમૂહલગ્નમાં કરિયાવર ભેટ આપવા દાતાઓને અપીલ 

સંતશ્રી વેલનાથદાદા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ વાંકાનેર દ્વારા આઠમો સમૂહ લગ્નોત્સવ તા. ૧૧-૦૩-૨૦૨૩ ને શનિવારે યોજાનાર છે ત્યારે સમૂહ લગ્નમાં દીકરીઓના કરિયાવરમાં ભેટ આપવા સંસ્થાએ અનુરોધ કર્યો છે  જે સમૂહ લગ્નમાં જોડાનાર દીકરીઓને વાંકાનેર શહેર યુવા ભાજપ પ્રમુખ જયેન્દ્રસિંહ ઝાલા…

Content Copying Forbidden !!

error: Content is protected !!