કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

યુ પી માં જંતુનાશકોના વેચાણના કાયદા બદલાયા

યુ પી માં જંતુનાશકો વેચવા માટે ડિગ્રી, ડિપ્લોમા જરૂરી અન્યથા કૃષિ વિભાગ કાર્યવાહી કરશે         મેડિકલ સ્ટોર્સ પર દવા વેચવા માટે ફાર્મસી ડિગ્રી અથવા ડિપ્લોમા પહેલાથી જ ફરજિયાત કરવામાં આવી છે. ફાર્મસીમાં ડિગ્રી કે ડિપ્લોમા વિના મેડિકલ સ્ટોરનું લાઇસન્સ બની…

દુકાળ સહન કરી શકે અને વધુ ઊપજ આપતી ચણાની જાત વિકસાવાઈ

પુસા જેજી ૧૬ જાત દુકાળમાં પણ બે ટન/હેકટરની ઉપજની સંભાવના ધરાવે છે         ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ – ભારતીય કૃષિ સંશોધન સંસ્થા-નવી દિલ્હી, જે એની સહયોગી સંસ્થા જવાહરલાલ નેહરુ કૃષિ વિશ્વ વિદ્યાલય-જબલપુર રાજમાતા વિજયરાજે સિંધિયા કૃષિ વિશ્વવિદ્યાલય ગ્વાલિયર અને ICRISATના…

મોરબી જિલ્લાના 90 નાયબ મામલતદાર અને ક્લાર્કની બદલી

41 નાયબ મામલતદાર અને 29 ક્લાર્કના બદલીના ઓર્ડર નીકળ્યા: વાંકાનેરના કર્મચારીઓનો પણ સમાવેશ           મોરબીમાં ચૂંટણી પૂર્ણ થયા બાદ જિલ્લા કલેકટર દ્વારા 90 જેટલા નાયબ મામલતદાર અને ક્લાર્કની બદલીનો ગંજીપો ચીપવામાં આવ્યો છે. જેમાં 41 જેટલા નાયબ મામલતદાર અને…

ચીનમાં આવશે કોરોનાની ત્રીજી લહેર: શું ભારતમાં પણ આવશે?

અમેરિકી રિપોર્ટમાં દાવો: વર્ષ 2023માં કોવિડ સંક્રમણ દુનિયામાં દશ લાખથી વધુ લોકોના જીવ લેશે, ચીનની સરકારે મોતના આંકડા બહાર પાડવાનું બંધ કર્યું એક્સપર્ટ્સે ઠંડીની સીઝન દરમિયાન આગામી ત્રણ મહિનામાં ચીનની અંદર કોવિડની ત્રીજી મોટી લહેર આવવાની ચેતવણી આપી છે. જેમાંથી…

ગુમ થયેલ છોકરો મળી ગયો છે

એના મામાના ગામ મહીકા જતો રહેલ હતો આજ સવારે કમલ સુવાસ પ્રેસ માં મુકાયેલ એવી પોસ્ટ કે છોકરો ગુમ થયો છે, એ છોકરો મળી ગયો છે. તે ચોથા ધોરણમાં ભણે છે અને ગાયત્રી મન્દિર પાસે રહે છે,એનું નામ નિલેશ છે.…

સીંધાવદર શેરસીયા કુટુંબનો ઇતિહાસ-2

સમય વિતતો જાય છે, દિવસો કપાતા જાય છે. ગવરીદડમાં અભરામદાદા ખેતીકામમાં લાગી ગયા છે. એમાં એક રાતે દાદા થાક્યા- પાક્યા હજી તો ઓસરીમાં આડે પડખે થયા, ઊંઘ આવી- ન આવી ત્યાં ડેલીની સાંકળ ખખળી. આ ટાણે કોણ? એવા પ્રશ્નવાચક ભાવે…

22 તારીખે ગુરૂવારના વાંકાનેરમાં ભવ્ય લોક ડાયરો યોજાશે

સાગરદાન ગઢવી, હિતેશ અંટાળા, પુજા ચૌહાણ અને કમાભાઈ (કમો) ઉપસ્થિત રહેશે વાંકાનેરઃ વાંકાનેરના આંગણે આગામી તારીખ 22 ડિસેમ્બરના રોજ ભવ્ય લોક ડાયરાનું આયોજન ભુવા અમીનભાઈ દ્વારા કરવામાં આવ્યું છે.         ભુવા અમીનભાઈ, પ્રિન્સભાઈ અણદાણી અને અમીરભાઈ અણદાણી, જેરાજભાઈ કરીમભાઈ અણદાણી…

આયુષ્માન ભારત પ્રધાન મંત્રી જન આરોગ્ય યોજનાનો 4.5 કરોડ લોકોને લાભ મળ્યો

આ યોજના દ્વારા સરકાર લોકોને પાંચ લાખ રૂપિયા સુધીની મફત સારવાર પૂરી પાડે છે ભારત સરકારની આરોગ્ય યોજના હેઠળ સરકાર લોકોને આયુષ્માન ભારત ગોલ્ડન કાર્ડ પ્રદાન કરે છે         દેશના ગરીબ વર્ગોને મફત સારવાર આપવા માટે સરકાર આયુષ્માન ભારત પ્રધાન…

ખેતી પાકને રખડતા પશુઓ દ્વારા થતા નુકસાનથી બચવા બાયો-લિક્વિડ સ્પ્રે ખૂબ જ મદદરૂપ

આર્થિક રીતે થતા નુકસાનથી બચવા વાયર લગાવવા પર પ્રતિબંધ છે, આ માટે સજા પણ આપી શકાય છે         ખેતી પાકને સૌથી વધારે નુકસાન રખડતા પશુઓ દ્વારા થતું હોય છે. રખડતા ઘેટાં-બકરા, જંગલી નીલગાય, ભૂંડ જેવા પશુઓ ખેતીનાપાકને આરોગી જતા હોય…

Content Copying Forbidden !!

error: Content is protected !!