કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

વાંકાનેરમાં આજે અપમૃત્યુના બે બનાવો: એક આપઘાત અને એક અકસ્માતમાં મૃત્યુ

પીપળીયારાજના ભરવાડ યુવાને ઝેરી દવા પીધી: સરતાનપર ચોકડી પાસે મુસ્લિમ રિક્ષાચાલકનો અકસ્માત વાંકાનેર: આજરોજ તાલુકામાં પીપળીયારાજ ગામે રહેતા રાજુભાઇ ગોવિંદભાઈ ફાંગલીયા નામના ૩૮ વર્ષના યુવાને પોતાના વાડામાં જઈ ઝેરી દવા પી લેતા મોત નીપજયું હતું. આ ઘટના અંગે અગમ્ય કારણોસર…

વાંકાનેર ધારાસભા મતવિસ્તારમાં ૧૩ ઉમેદવારો વચ્ચે જંગ જામશે

વધુ બે અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારીપત્ર પરત ખેંચ્યા વાંકાનેર ધારાસભા મતવિસ્તારમાં ૧૩ ઉમેદવારો વચ્ચે જંગ જામશે આ બેઠક માટે ગઈકાલે બે બાદ આજે પણ બે અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારીપત્ર પરત ખેંચતા હવે વાંકાનેર કુવાડવા બેઠક માટે કુલ ૧૩ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં રહ્યા…

ચૂંટણીના ચોગાનમાં: ક્ષત્રિય યુવાનોનો કોંગ્રેસને ટેકો, યોગીની જાહેર સભા અને ખેંચાયેલા ઉમેદવારીપત્રકો

વાંકાનેર ધારાસભામાં વિસ્તારમાં વધુ બે ઉમેદવારોએ ઉમેદવારી પત્રક પાછું ખેંચતા હવે ૧૫ ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. ઉમેદવારીપત્રક પાછું ખેંચવામાં બંને સણોસરાના જ અપક્ષ ઉમેદવારો હતા જેમાં (1) રીતેશભાઈ મનસુખભાઇ પરસાણા – અપક્ષ અને (2) રાજેન્દ્રભાઇ બટુકભાઈ માંડવીયા – અપક્ષ નો…

ધારાસભામાં હવે ૧૭ ઉમેદવારો મેદાનમાં

વાંકાનેર ધારાસભામાં વિસ્તારમાં કુલ ૨૧ ઉમેદવારોએ ફોર્મ રજુ કરેલ હતા, જેમાંથી ત્રણ પક્ષોના ડમી ઉમેદવારોના અને એક ફોર્મ રદ થતાં હવે ૧૭ ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. લાયકાત કરતા ઓછી ઉંમર હોવાના કારણે અપક્ષ ઉમેદવાર સાગર ઉમેશભાઈ ફાંગલીયાનું ફોર્મ રદ કરવામાં…

જસદણ સિરામિક દ્વારા આજે રક્તદાન કેમ્પ

  વાંકાનેર ખાતે જડેશ્વર રોડ ઉપર આવેલ જસદણ સિરામિક ગ્રુપ દ્વારા આજે સવારે 10 થી 2 વાગ્યા સુધી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જે કાર્યક્રમમાં હાજર રક્તદાન કરી આ સેવાકાર્યમાં સાથ સહકાર આપો બધાને નમ્ર અપીલ કરવામાં આવી છે.

સિંધાવદરનો ચેકડેમમાં ડૂબી ગયો

બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકાના સિંધાવદર ગામ નજીક આવેલ ગાત્રાળનગરમાં રહેતા રમેશભાઈ બાંભવાનો પંદર વર્ષનો દીકરો ઉદયભાઇ રમેશભાઈ બાંભવા સિંધાવદર ગામ પાસે આવેલ પાનીયા ચેકડેમમાં ડૂબી ગયો હતો, જેથી તેનું મોત થયું હતું, જે બાદ મૃતકની લાશને પાણીમાંથી બહાર…

વાંકાનેરમાં 21 ઉમેદવારોના ફોર્મ ભરાયા

  તેર અપક્ષો પણ પોતાનું નસીબ અજમાવવા મેદાને પડ્યા છે: ફોર્મ પાછા ખેંચાયા પછી સાચું ચિત્ર સ્પષ્ટ થશે ફોર્મ ભરનાર તમામની નામાવલી નીચે મુજબ છે (1) જીતેન્દ્ર કાંતિલાલ સોમાણી  ભાજપ (2 ફોર્મ ) (2) મનસુખભાઇ વાલજીભાઇ સેટાણીયા – ભાજપ (2…

વાંકાનેર ધારાસભા:ભાજપ, કોંગ્રેસ અને આપની સ્થિતિ

પ્રચાર તંત્ર ગોઠવવામાં પાછળ રહેનાર ઉમેદવાર માર ખાઈ જશે     વાંકાનેર ધારાસભ્ય મતવિસ્તારમાં સૌથી વધુ કોળી મતદારો અને બીજા નંબરે મુસ્લિમ મતદારો છે. ભાજપે આ વખતે લોહાણા સમાજના જીતુભાઈ સોમાણી તથા કોંગ્રેસે મુસ્લિમ સમાજના મોહમ્મદ જાવેદ પીરઝાદાને અને આમ આદમી…

કોઠારીયામાં મહિલાનો આપઘાત

વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામમાં ત્રણ વર્ષ અગાઉ લગ્ન થયેલ ૨૩ વર્ષના ચકુબેન કનકભાઈ કોબીયાએ અગમ્ય  કારણોસર ગળે ફાંસો ખાઈ લેતા અપમૃત્યુ નીપજ્યું છે. પોલીસ તપાસ ચાલુ છે અવસાન નોંધ જીનપરાના  લીલાવંતીબેન કુરજીભાઈ ઉમરાણીયા (ઉમ્મર વરસ-55) નું તા: 12-11-2022 ના રોજ…

સ્વયંભૂ શ્રી જડેશ્વર મહાદેવનો ઇતિહાસ

વાંકાનેરથી પશ્ચિમ બાજુ દશ કિલોમીટર દૂર સ્વયંભૂ શ્રી જડેશ્વર મહાદેવનું મંદિર આવેલ છે. તે મંદિરમાં જડેશ્વર દાદા સ્વયંભુ પ્રગટ થયા છે,  તેનો ઇતિહાસ જામ રાવળ સાથે સંકળાયેલો છે     વાંકાનેરથી પશ્ચિમ બાજુ દશ કિલોમીટર દૂર રતન ટેકરી ઉપર પાંચસો વર્ષ…

Content Copying Forbidden !!

error: Content is protected !!