રફાળેશ્વર મંદિરે મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ
બે દિવસના મેળામાં રાઇડ્સ માટે શરતી મંજુરી મહાશિવરાત્રી પર્વે મોરબીના પૌરાણિક શ્રી રફાળેશ્વર મહાદેવના સાનિધ્યમાં બે દિવસીય લોકમેળો યોજાય છે જે મેળાનો શુભારંભ થઇ ગયો છે મેળામાં રાઇડ્સને મંજુરી આપવામાં આવી છે સાથે જ ભાવ બાંધણું કરવામાં આવ્યું છે મોરબી…






