કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category મોરબી

મોરબી જીલ્લામાં ૮૫૭ મતદાનમથકો=૭.૩૯ લાખ મતદારો

નગરપાલિકામાં કોને કેટલા મત મળ્યા?

રવિવારે મતદાન જીલ્લામાં ૨૨૫ મતદાન મથકો સંવેદનશીલ જીલ્લા કલેકટર- જીલ્લા પોલીસવડાએ પત્રકાર પરિષદ સંબોધી ચુંટણી તૈયારી અંગે માહિતી આપી, મતદાન કરવા અપીલ કરી વાંકાનેર: સ્થાનિક સ્વરાજ્ય ચુંટણીમાં મતદાન આડે હવે માત્ર એક દિવસનો સમય બાકી રહ્યો છે રવિવારે સવારથી મતદાન…

ચૂંટણી પ્રચારમાં ભૂંગળા માટે કલેકટરે જાહેરનામું

ચૂંટણી પ્રચારમાં ભૂંગળા માટે કલેકટરે જાહેરનામું

રાત્રિના ૧૦ વાગ્યા સુધી જ લાઉડ સ્પીકર વગાડી શકાશે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓને ધ્યાને રાખીને મોરબી જિલ્લામાં આદર્શ આચારસંહિતા અમલી છે. આગામી તા. ૨૬/૦૪/૨૦૨૬ના રોજ યોજાનાર મતદાન પ્રક્રિયા દરમિયાન રાજકીય પક્ષો અને સમર્થકો દ્વારા કરવામાં આવતા પ્રચાર કાર્યમાં લાઉડ સ્પીકરના…

૧૩ પોલીસ ઇન્સ્પેકટરની આંતરિક બદલીના આદેશ

વાંકાનેર ડે. કલેકટરની બઢતી સાથે બદલી

વાય. એસ. સિંધવ વાંકાનેર મુકાયા મોરબી જીલ્લામાં ફરજ બજાવતા બિનહથિયારી પોલીસ ઇન્સ્પેકટરની બદલીના આદેશ આપવામાં આવ્યા છે જીલ્લાના ૧૩ પોલીસ ઇન્સ્પેકટરની આંતરિક બદલી કરવામાં આવી છે જેમાં લીવ રીઝર્વમાં રહેલા વાય બી જાડેજાની સીટી એ ડીવીઝન, એન એસ ઘેટિયાની મોરબી…

વાંકાનેરના નવા TDO તરીકે માયાબેન જાનીની નિયુક્તિ

વાંકાનેર ડે. કલેકટરની બઢતી સાથે બદલી

વાંકાનેર: અહીંની તાલુકા પંચાયતના તાલુકા વિકાસ અધિકારી તરીકે માયાબેન હરિપ્રસાદ જાનીને નિયુક્ત કરાયા છે, તેઓ સુરેન્દ્રનગર જિલ્લા પંચાયત કચેરીમાં નાયબ ચીટનીશ તરીકે ફરજ બજાવતા હતા, તેમને બઢતી મળી છે.મોરબી જિલ્લામાં થયેલા અન્ય ફેરફારોની વિગત નીચે મુજબ છે: રાજકોટ જિલ્લા પંચાયત…

વાંકાનેર બાઉન્ડ્રી નજીક હત્યા કરનારને સજા

કરંટથી મૃત્યુમાં વીજ કંપની સંપૂર્ણપણે જવાબદાર

પૈસાની લેતીદેતી મામલે મિત્રને ગળાના ભાગે છરી મારી હતી વાંકાનેર બાઉન્ડ્રી નજીક ભાડા અને અન્ય ખર્ચની રકમ મિત્ર ચૂકવતો ના હોય અને રૂપિયાની માંગણી કરતા પૈસાની લેતીદેતી મામલે છરી વડે ગંભીર ઈજા કરી મિત્રની હત્યા કરનારને મોરબી કોર્ટે આજીવન કેદની…

મોરબી જિલ્લા પુરવઠા અધિકારીની બદલી

વાંકાનેર ડે. કલેકટરની બઢતી સાથે બદલી

નવા જિલ્લા પુરવઠા અધિકારી તરીકે એચ.જે. ગોહિલ રાજય સરકારના મહેસુલ વિભાગ દ્વારા ગુજરાત વહીવટી સેવા (જુનિયર સ્કેલ) વર્ગ-1માં ફરજ બજાવતા રાજકોટ સહિત રાજયભરના 31 અધિકારીઓની સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે બદલી કરવામાં આવી છે. તેની સાથોસાથ 12 મામલતદારોની પણ બદલી કરવામાં…

મોરબી જિલ્લામાં પ્રભારી સચિવ તરીકે નિમાયા

રોયલ્ટી વિના રેતી વહન કરતા 4 વાહનો ડીટેઈન

ગાંધીનગર: રાજ્ય સરકારે 21 IAS અધિકારીઓને વિવિધ જિલ્લાઓના પ્રભારી સચિવ તરીકે નિયુક્ત કર્યા છે. તાજેતરમાં થયેલી બઢતી, બદલી અને નિવૃત્તિ બાદ ખાલી થયેલી જગ્યાઓને ધ્યાનમાં રાખીને આ નિયુક્તિઓ કરવામાં આવી છે. વિવિધ વિભાગોના વડાઓને અલગ અલગ જિલ્લાઓની જવાબદારી સોંપવામાં આવી…

આવતી કાલથી આઇ ખેડુત પોર્ટલ ખુલ્લું મુકાશે

ખેતીવાડી ખાતાની યોજનાનો લાભ લેવા આઇ - ખેડૂત પોર્ટલ

૪૨ ઘટકો માટે સબસીડી કમ્બાઈન હાર્વેસ્ટર, કલ્ટીવેટર, રોટાવેટર, લેસર લેન્ડ લેવલર, સબસોઈલર, પોટેટો પ્લાન્ટર, ગ્રાઉન્ડનટ ડીગર, હેરો, પ્લાઉ, પાવર ટીલર, તારની વાડ, સોલાર પાવર યુનિટ, ગોડાઉન, માલ વાહક વાહન, પમ્પ સેટ્સ પાક સંરક્ષણ સાધનો અને સમાર્ટફોનનો સમાવેશ વાંકાનેર: જિલ્લા ખેતીવાડી…

જિલ્લા ભાજપમાં વાંકાનેર તાલુકાનું પ્રતિનિધત્વ

પક્ષે ટિકીટ ન આપતા ઉમેદવારી કરનારા સસ્પેન્ડ

મોરબી જિલ્લા ભાજપ દ્વારા વિવિધ મોરચાઓના હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી છે. મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ જયંતિભાઈ રાજકોટિયા દ્વારા યુવા મોરચો, કિસાન મોરચો, મહિલા મોરચો, બક્ષીપંચ મોરચો, લઘુમતી મોરચો અને અનુસૂચિત જાતિ મોરચાના નવા હોદ્દેદારોના નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે.…

મોરબીમાં પાડાપુલના સમારકામથી છ ડેમુ ટ્રેનો રદ

મોરબીમાં પાડાપુલના સમારકામથી છ ડેમુ ટ્રેનો રદ

જાણો કેટલા વાગ્યાની રદ ? તમામ છ ડેમુ ટ્રેનો 12મી માર્ચ સુધી બંધ રહેશે રાજકોટ: વાહનવ્યવહાર વ્યવસ્થા જાળવી રાખવા અને જનસુવિધાને ધ્યાનમાં રાખીને લેવાયો નિર્ણય. કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ મોરબીના અનુરોધ પર, મચ્છુ નદી પર આવેલ જૂના પાડાપુલના સમારકામની કામગીરી…

Content Copying Forbidden !!

error: Content is protected !!