કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

લુણસરીયા-કેરાળા: મચ્છુમાં કોઝવે કરવા રજૂઆત

ખુશી ફાઉન્ડેશન દ્વારા મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત લુણસરીયા-કેરાળાના રસ્તે મચ્છુમાં કોઝવે બનાવો (આરીફ દિવાન દ્વારા) મોરબી: વાંકાનેર તાલુકાના લુણસરિયાથી કેરાળા તરફનો માર્ગ, જે મચ્છુ નદીમાંથી પસાર થઈ નેશનલ હાઈવેને જોડતો માર્ગ સરકાર દ્વારા કરવામાં આવે તો ટ્રાફિક સમસ્યા સહિત વિદ્યાર્થી અને…

હજ માટે 15 લાખ મુસ્લિમો મક્કા પહોંચ્યા

કોરોના પહેલા 24 લાખ હજ યાત્રીઓએ હજ યાત્રા કરી હતી સાઉદી અરબમાં વાર્ષિક હજ યાત્રા માટે અત્યાર સુધી લગભગ 15 લાખ વિદેશી હાજીઓ પહોંચ્યા છે. જેમાંથી મોટા ભાગના હાજી વિમાન મુસાફરી થકી મક્કા પહોંચ્યા છે. સાઉદીના અધિકારીઓના કહેવા અનુસાર 2020માં…

પોલીસ સ્ટેશનમાં વિડિયો ઉતારવા પર પ્રતિબંધ નથી

એક કેસમાં બૉમ્બે હાઈ કોર્ટે ચુકાદો પણ આપ્યો છે લોકોમાં વિશ્વાસ જગાડવા અને તેમને માહિતગાર કરવા હાલ નાગપુરના પોલીસ કમિશનર અમિતેશકુમારનો વિડિયો સોશ્યલ મીડિયામાં બહુ વાઇરલ થયો છે. એમાં તેમણે કહ્યું છે કે ‘પોલીસ સ્ટેશનમાં પોલીસ દ્વારા કરાતી કાર્યવાહીનો વિડિયો…

રાતીદેવરી ગામે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

વાંકાનેર તાલુકાના રાતીદેવરી ગામે આવેલ અનકુંવરબા ધામ ખાતે દાતાના સહયોગથી વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અનકુંવરબા ધામના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. મળેલ માહિતી મુજબ વાંકાનેરના રાતીદેવરી ગામે આવેલ અનકુંવરબા ધામ ખાતે અનકુંવરબા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા દાતાશ્રી અલ્પેશભાઇ…

રાજ્ય કારોબારીમાં શિક્ષકોના ચોવીસ પ્રશ્નો રજુ

ગાંધીનગરની રાજ્ય કારોબારીમાં મોરબી જિલ્લાના જૂની પેન્શન યોજના લાગુ કરવા સહિતના પ્રશ્નો રજુ કરાયા ડો.બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી ખાતે યોજાયેલી રાજ્ય કારોબારીમાં મોરબી જિલ્લાના શિક્ષકોના નીચે મુજબના 24 જેટલા પ્રશ્નો રજૂ કરાયા હતા. (1)જૂની પેન્શન યોજના (OPS) લાગુ કરવા બાબત,…

જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષામાં જિલ્લામાં ત્રીજા ક્રમે

કાશીપર પ્રા. શાળાનો ધોરીયા ઋત્વિક જિલ્લામાં ત્રીજા ક્રમે ઉત્તીર્ણ થતા આનંદ વાંકાનેર તાલુકાના શ્રી કાશીપર પ્રા. શાળાના વિદ્યાર્થીએ જવાહર નવોદય વિદ્યાલયની પરીક્ષામાં ફરી એક વાર શાળાનું ગૌરવ વધારેલ છે. ધોરીયા ઋત્વિક દિનેશભાઇએ જવાહર નવોદય વિદ્યાલયની વર્ષ: 2023/24 ની પરીક્ષામાં કોઈ…

વાંકીયામાં યોજાયો એન્ટી ડ્રગ સેમિનાર

વાંકાનેર સીટી પોલીસ દ્વારા યુવા પેઢીને નશા મૂક્ત રહેવા માર્ગદર્શન અપાયું (આરીફ દિવાન દ્વારા) વાંકાનેર: ગુજરાતમાં નશીલા પદાર્થ એવા ડ્રગ્સ માફિયાઓને કાબુ કરવા માટે સરકાર એલર્ટ થઈ છે, જેના ભાગરૂપે સરકાર દ્વારા યુવા પેઢીમાં નશાયુક્ત પદાર્થો- નશીલા પીણાથી લોકોના આરોગ્યને…

ખોટું સોલવંશી જામીન રજૂ કરવાના ગુનામાં ધરપકડ

વાંકાનેર સીટી પોલીસે હિટાચી મશીન કબ્જે કરેલ હતું મોરબી:વાંકાનેરમાં કામે જપ્ત કરવામાં આવેલ હિટાચી મશીનને છોડવા માટે હાઇકોર્ટમાંથી હુકમ કરવામાં આવ્યો હતો અને સોલવંશી જામીન મોરબીની કોર્ટમાં રજૂ કરવાના હતા જોકે, આરોપીને ખોટું સોલવંશી જામીન હોવાની જાણ હોવા છતાં તે…

ડીએપી, એનપીકે અને યુરિયાની બેગના નવા ભાવ

આ વર્ષે કિસાનભાઈ માટે ડીએપી યુરિયાના નવા દરો બહાર પાડવામાં આવ્યા ખાતર વિના સારો પાક લેવો શક્ય નથી આજકાલ કોઈપણ પાકનું સારું ઉત્પાદન ખાતર વિના થઈ શકતું નથી. જો ખેડૂત સારો પાક લેવા માંગતો હોય તો તેણે ખાતરનો યોગ્ય ઉપયોગ…

મૂળ તીથવાના પરિવાર સાથે અકસ્માત સર્જનારની ધરપકડ

મોરબીની પંચાસર ચોકડી પાસે અકસ્માત સર્જાતા બાકરોલીયા મિલનવાળા પરિવાર બાળકીનું મોત નીપજ્યું હતું વાંકાનેર: મોરબીની પંચાસર ચોકડી પાસે થોડા દિવસો પહેલા રાત્રીના સમયે વાહન અકસ્માતનો બનાવ બન્યો હતો, જેમાં સીએનજી સુપર કેરી વાહન સાથે વેગનાર કાર અથડાઇ હતી; ત્યારે આમરણ…

Content Copying Forbidden !!

error: Content is protected !!