કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

આપઘાત કરવા રેલવે સ્ટેશને પહોંચેલી મહિલાને બચાવાઈ

ભાણિયાનો પોલીસ સ્ટેશને ફોન ગયો અને ઝીંદગી બચી ગઈ વાંકાનેર આપઘાત કરવા જતાં બહેનને વાંકાનેર શહેર પોલીસ તેમજ પોલીસ સ્ટેશન બેઇઝડ સપોર્ટ સેન્ટરની મદદથી બચાવી લેવાયા હતા અને એક વર્ષથી રિસામણે બેઠેલા મહિલાનું પતિ સાથે પુન: મિલન કરાવી સાસરે વળાવ્યા…

વાંકાનેરમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી

ધારાસભ્ય સોમાણી તથા પ્રાંત અધિકારી શિરેસીયાનું સન્માન વાંકાનેર: વાંકાનેરમાં વિશ્વ યોગ દિવસની ધારાસભ્ય જીતુભાઈ સોમાણી તથા પ્રાંત અધિકારી એ.એચ. શિરેસીયાના અધ્યક્ષસ્થાને ભવ્ય ઉજવણી કરવામાં આવેલ હતી. આ તકે પાલિકા સંચાલીત ગર્લ્સ સ્કૂલ, કે.કે. માધ્યમિક વિદ્યાલયના વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓ તેમજ પોલીસ…

વાવાઝોડામાં થયેલી નુકશાનીનો સર્વે પૂર્ણ

જિલ્લામાં 14.27 લાખ કેશ ડોલ્સ રૂપે ચૂકવાયા બાગાયત વિભાગમાં થયેલી નુક્શાનીનો સર્વે આજથી જિલ્લામાં છ મકાનોને નુકશાન, 2 પશુ મૃત્યુ,અને 1800 મરઘાના મોત થયા મોરબી : મોરબી જિલ્લામાં બીપોરજોય વાવઝોડાએ ભારે તબાહી કરી હતી. ત્યારે જિલ્લા કલેક્ટર દ્વારા જિલ્લામાં થયેલી…

અષાઢી બીજ નિમિત્તે પોલીસ ટીમનું સન્માન

વાંકાનેરમાં પવિત્ર અષાઢી બીજ નિમિત્તે પોલીસની પ્રજા ચિંતન કામગીરી અંતર્ગત પોલીસ ટીમનું આયોજકો દ્વારા કરાયું સન્માન (આરીફ દિવાન દ્વારા) મોરબી: સમગ્ર રાજ્યમાં 20-6-2023 ના રોજ અષાઢી બીજ ભગવાન જગનાથજીની ઠેર ઠેર શોભાયાત્રા ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે કડક પોલીસ…

ભાજપ યુવા મોરચા દ્વારા મહારક્તદાન કેમ્પ

૨૩ મીએ મહારક્તદાન કેમ્પનું આયોજન વાંકાનેર ખાતે ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. વાંકાનેર ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચા દ્વારા આગામી તારીખ ૨૩-૬-૨૦૨૩ને શુક્રવારના રોજ સવારે ૯:૩૦ થી ૨ સુધી ભાજપ કાર્યાલય પુર્ણચંદ્ર ગરાસીયા…

શિષ્યવૃતિ કૌભાંડના આરોપીઓ પકડાતા નથી

ધારાસભ્ય આગળ આવે: લોકલાગણી એફઆરઆઈ નોંધાયાના પંદર પંદર દિવસ બાદ પણ આરોપીઓ પોલીસ પકડથી દુર વાંકાનેર: શિક્ષણ જગતને કલંકિત કરનાર શિષ્યવૃતિ કૌભાંડના ભ્રષ્ટાચારી આરોપીઓ વિરુદ્ધ એફઆરઆઈ નોંધાયાના પંદર દિવસ બાદ પણ સરકારી કર્મચારી એવા આરોપીઓ પોલીસ પકડથી દુર રહેતા શિક્ષક…

વોટ્સએપ પરની 4 ભૂલો જેલભેગા કરશે

સામાજિક ભેદભાવને પ્રોત્સાહન આપતી વિડિયો, ફેક ન્યૂઝ અને બાળ પોર્નોગ્રાફી શેર કરવી આજકાલ ગ્રુપમાં સાચા ખોટા માહિતી આવતી હોય છે, ગમતી માહિતીની ખરાઈ કર્યા વિના લોકો ફોરવર્ડ કરી નાખતા હોય છે. જો તમે વોટ્સએપનો કાળજીપૂર્વક ઉપયોગ ન કરો તો તે…

અષાઢી બીજ નિમિત્તે રથયાત્રા રૂટનું રિહર્સલ

પોલીસ કાફલાએ મુખ્ય માર્ગો સાથે વાંકાનેરના મચ્છુમાંના મંદિર ખાતે અગ્રણી આગેવાનોની મુલાકાત કરી હતી (આરીફ દિવાન દ્વારા) મોરબી: રામ મહોત્સવ જગનાથપુરી રથયાત્રાનું સમગ્ર રાજ્યમાં તારીખ 20/6/20023 ના રોજ અમદાવાદ સહિતના વિવિધ શહેર જિલ્લામાં ઉત્સાહભેર ઉજવણી થનાર છે, જે અંતર્ગત વાંકાનેરમાં…

વાંકાનેરમાં જાનહાનિ ટળી છતના પોપડાં ખર્યા

પાલિકાએ મકાન માલિકને નોટિસ ફટકારી ઘરના બીજા માળની છતના પોપડાં ખરવા સાથે શોર્ટ સર્કિટ થવા લાગ્યો વાંકાનેરમાં વાવાઝોડામાં મકાનના બીજા માળની છતના પોપડા ખરી પડયા હતા અને તેના પગલે ઘરમાં શોર્ટ સર્કિટ થવા લાગતાં ઘરના સભ્યો તરત બહાર નીકળી ગયા…

અમરસરના પરિવારને મૃત્‍યુ કેસમાં પ૧ લાખનું વળતર

અકસ્માતમાં મરણ જનાર નરેશ સીતાપરા પિતાનો એક માત્ર પુત્ર હતો સીરામીક ફેકટરીના આ કર્મચારીના અકસ્‍માતમાં પ૦.૮ર લાખ ચૂકવવા અદાલતનો હુકમ રાજકોટ: મોરબીની સીરામીક ફેકટરીમાં કામ કરતા કોળી સમાજનાં યુવાનનાં રોડ અકસ્‍માતનાં કેસમાં કોર્ટ દ્વારા રકમ રૂપિયા પ૦,૮ર,૦૦૦/- નું જંગી વળતર…

Content Copying Forbidden !!

error: Content is protected !!