કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

4 વાગ્યે નહીં, હવે રાત્રે 8-30થી 9 વચ્ચે ટકરાશે વાવાઝોડું

જાણો બ્રેકીંગ ન્યુઝ તીવ્રતા થોડી ઘટી, કચ્છ પર ખતરો યથાવત્ અરબી સમુદ્રમાં સક્રિય શક્તિશાળા વાવાઝોડા બિપરજોયને લઈને મહત્ત્વનાં અપડેટ સામે આવ્યાં છે. IMD દ્વારા જણાવ્યા અનુસાર, બિપરજોય ગુજરાતની નજીક પહોંચી ગયું છે. વાવાઝોડું કચ્છથી વધુ નજીક પહોંચ્યું છે. બિપરજોય વાવાઝોડું…

વાંકાનેરમાં આજે ૧૨૦નું વાવાઝોડું: હવામાન ખાતું

અત્યારે જખૌથી 180 કિલોમીટર દૂર ભારે વરસાદ પડશે- વાંકાનેરવાસીઓ સાચવજો અન્ય જગાએ ક્યાં કેવું વાવાઝોડુ ફૂંકાશે? સાંજ સુધીમાં કચ્છના જખૌ દરિયાકાંઠે ત્રાટકે તેવી શકયતા વાંકાનેર,તા.૧પ: આજે કચ્છ, જામનગર, દ્વારકામાં અતિશય ભારે વરસાદની, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, મોરબીમાં ભારેથી અતિ ભારે વરસાદની,…

રાહત કેમ્પની મુલાકાત લેતા રાજ્યના નાણામંત્રી

ધારાસભ્ય દ્વારા ચાલતા કેમ્પની રાજ્યના મંત્રી કનુભાઈ દેસાઈએ સમીક્ષા કરી ૫૫૦ થી વધુ લોકો માટે રહેવા જમવાની ચા પાણી નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે ધારાસભ્ય દ્વારા બિપોરજોય વાવાઝોડાની આફતમાં લોકોને મદદરૂપ થવાના હેતુ સાથે કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યો છે, તેમજ…

લાડલા ટ્રાવેલ્સની સ્થળાંતરીતો માટે ફ્રી પરિવહન

ફ્રી સેવાની જાહેરાત કરાઈ વાંકાનેર : વાંકાનેરમાં વાવાઝોડામાં સ્થળાંતરીતોના પરિવહન માટે લાડલા ટ્રાવેલ્સ દ્વારા ફ્રી સેવા આપવાની જાહેરાત કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ આ ટ્રાવેલ્સ દ્વારા કોરોના વખતે પણ ફ્રી સેવા અપાઈ હતી. ઉપરાંત કોઈ પણ નાત જાતના…

લીંબાળામાં લોકોને આશ્રય સ્થળે ખસેડાયા

કોઠી પી.એચ.સી.દ્વારા લોકોનુ મેડીકલ તપાસ કરવામા આવ્યુ મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકાના પ્રા.આ.કે. કોઠી ના ગામ લિબાળાધાર, ગારીયા તથા ખંબાળા આસપાસના ગામના જુપડપટ્ટી અને વાડી વિસ્તારના કાચા મકાનવાળા લોકો કે જેમને વાવાઝોડા દરમીયાન તકલીફ સર્જાય શકે છે, તેવા ૭૫ જેટલા લોકોને…

જેતપરડા રોડ પર સિરેમિકના પતરા તૂટી પડયા

વાવાઝોડાના આગમન પહેલા અસરો વર્તાઈ રહી છે. મંગળવારે સાંજથી વરસાદી માહોલ અને ભારે પવન વચ્ચે મોદી રાત્રીના થોડો વરસાદ વરસ્યો હતો, જેમાં સિરામિક ફેકટરીના ઉડીને તૂટી પડયા હતા. વાંકાનેરના જેતપરડા રોડ પર મંગળવારે રાત્રે ભારે વરસાદ પડયો હતો. જેના પગલે…

કચ્છમાં વાવાઝોડાની આફ્ત વચ્ચે આવ્યો ભૂકંપ

બ્રેકીંગ ન્યુઝ મળતી માહિતી મુજબ ગુજરાતના કચ્છમાં એક તરફ વાવાઝોડાનો ખતરો જોવા મળી રહ્યો છે. જેના પગલે સમગ્ર તંત્ર હાલ વાવાઝોડા સામે ઝઝુમવા માટે તમામ પ્રકારની તૈયારીઓ કરી રહ્યું છે, જેના પર હાલ સમગ્ર તંત્ર હાઇ એલર્ટ પર છે, જોકે…

વાવાઝોડામાં અન્ય નેટવર્કનો ઉપયોગ થઇ શકશે

મોરબી : વાવાઝોડા બીપરજોયને કારણે સંચાર વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મોબાઈલ ગ્રાહકો નેટવર્ક ખોરવાઇ જવાની સ્થિતિમાં કોઈપણ ઉપલબ્ધ નેટવર્કનો ઉપયોગ કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રાજયમાં પ્રવર્તી રહેલ સંભવિત બિપરજોય વાવાઝોડા દરમિયાન અસરગ્રસ્ત જિલ્લાઓમાં ટેલિકોમ નેટવર્ક ખોરવાય…

વાવાઝોડાની આંખનો ફેલાવો ૨ કિલોમીટરનો

વાંકાનેરથી જમીન રસ્તે જખૌનું અંતર 340 કિમિ છે ૬૮૦ કિલોમીટરના ઘેરાવામાં છવાયેલું છે: મનોરમા મોહંતી મહાભયાનક વાવાઝોડું લેન્ડફોલ પછી પણ ૩૬થી ૪૮ કલાક સુધી અસર દેખાડશે: જખૌ-લખપત થઈ રાજસ્થાન જશે સૌરાષ્ટ્ર્ર-કચ્છ ઉપર તોળાઈ રહેલા વાવાઝોડાની ભયાનકતા તેના ઘેરવા ઉપરથી આવી…

વાવાઝોડું નજીક આવતાં દરિયામાં તોફાન

હેડ લાઈન દ્વારકાથી 300 કિમિ દૂર ચક્રવાત ‘બિપરજોય’ બની રહ્યો છે હવે અતિપ્રચંડ ગુજરાત માટે 36 કલાક ભારે, 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, અતિભારે વરસાદની આગાહી અરબ સાગરમાં સર્જાયેલો ચક્રવાત ‘બિપરજોય’ હવે અતિપ્રચંડ બની રહ્યો છે. વાવાઝોડું હાલ પ્રતિ કલાક 8…

Content Copying Forbidden !!

error: Content is protected !!