કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

માટેલ ખાતે અષાઢીબીજની ઉજવણી કરવામાં આવશે

માટેલધરાના મહંતશ્રી દ્વારા ભાવભર્યું નિમંત્રણ તા.૧૯ ના “ભવ્ય ડાકલાનો પ્રોગ્રામ’ અને તા. ૨૦ ના માતાજીનું વિશેષ પૂજન તથા બાવનગજની ધ્વજારોહણવિધીનું આયોજન વાંકાનેર: વાંકાનેર તાલુકાના જગ વિખ્યાત યાત્રાધામ માટેલધરા ખાતે આવેલ આસ્થાનું પ્રતીક આઇશ્રી ખોડિયાર માતાજી મંદિર ખાતે પ્રતિ વર્ષ મુજબ…

જિલ્લામાં 1 કરોડની વીજચોરી ઝડપાઇ

30 ટીમોએ વાંકાનેર સહિતના 2003 કનેક્શન ચેક કરતા 254 કેસ કરવામાં આવ્યા મોરબી : આજે સવારથી મોરબી શહેર એને જિલ્લામાં સઘન વીજ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. મોરબી ઉપરાંત ભુજ, જામનગર, અંજારની 30 ટીમોએ 2003 કનેક્શન ચેક કરતા 254 કેસમાં…

રોટવેટરમાં ખેડૂતોને મળશે 50 હજાર રૂપિયાની સબસીડી

અરજી કરવાની છેલ્લી તારીખ 04/07/2023 છે રોટવેટર સહાય યોજનામાં હાલ અરજીઓ લેવાનું શરૂ કરવામાં આવ્યું છે ખેતીમાં પાકોની કાપણી કર્યા પછી નવા પાકોના વાવેતર માટે જમીનનો ભેજ જળવાઇ રહે તે જરૂરી છે. ખૂબ જ ઓછા સમયમાં રવી પાકની વાવણી કરી…

ગુટલીબાજોને પકડવા ડીડીઓ વિડીયો કોલ કરશે

કર્મચારી ફીલ્ડમાં છે કે હકીકત કંઇક અલગ જ છે, તે જણાવા પ્રયોગ વિડીયોકોલનો પ્રત્યુતર આપવામાં નિષ્ફળ જશે તો શિસ્તભંગ ગણાશે મોરબી જિલ્લા પંચાયતના કર્મચારીઓને ફરજ પર નિયમિત કરવા માટે ડીડીઓ દ્વારા એક અનોખું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. જે અંતર્ગત…

અમરાપરના તલાટીની વારંવાર બદલી અંગે ટીડીઓને રજૂઆત

છેલ્લા 6 મહિનામાં 3 વખત બદલી કરવામાં આવી છેલ્લે આવેલા તલાટી કમ મંત્રીની માત્ર 10 દિવસમાં બદલી કરી દેવામાં આવી હતી ટંકારાઃ ટંકારા તાલુકાના અમરાપર ગામના તલાટીઓની વારંવાર બદલીઓ થઈ રહી છે ત્યારે ગ્રામ પંચાયતની સામાજિક ન્યાય સમિતિના ચેરમેને ટંકારા…

વાંકાનેરથી હળવદની બસ બંધ કરી દેવાઇ

ધ્રાંગધ્રા ડેપોની 30 વર્ષથી ધ્રાંગધ્રા-રાજકોટ રૂટની બસ દોડતી હતી 10થી વધુ ગામના લોકો, વિદ્યાર્થીઓ સહિતના મુસાફરોને એક જ બસ હતી, તે બંધ થતા મુશ્કેલી વાંકાનેર: ધ્રાંગધ્રા ડેપો દ્વારા લગભગ ૩૦ વર્ષથી વધુ સમયથી ધ્રાંગધ્રા રાજકોટ તથા રાજકોટ ધ્રાંગધ્રા વાયા વાંકાનેર…

સરકારી સહાયના નામે સગર્ભાઓ સાથે ફ્રોડ

ગઠિયાઓ એસએમસીમાંથી બોલતા હોવાની ઓળખ આપી આંગણવાડીમાં રજીસ્ટર થયેલ સગર્ભાઓ પાસે નાણા ઉસેડતા હોવાની મોરબીમાં ફરિયાદો મોરબી : ગઠિયાઓ નાણા ઉસેડવાના નવા નવા રસ્તાઓ શોધી જ લેતા હોય છે. મોરબીમાં હવે આ ગઠિયાઓનો નવો કીમિયો સામે આવ્યો છે. જેમાં તેઓ…

ડાળ પર સુતેલા પક્ષીઓ કેમ પડી જતા નથી?

પક્ષી માત્ર 10 સેકન્ડમાં તો ઘસઘસાટ ઊંઘી જાય છે માણસ ઉંઘમાં હોય ત્યારે તેને આજુબાજુની કોઈ સ્થિતીની ખબર નથી હોતી. માણસને સુવા માટે એક ચોક્કસ જગ્યાની પણ જરૂર પડે છે. જો કે પક્ષીઓની દુનિયા તદ્દન ભિન્ન છે. પક્ષીઓ ક્યાંય પણ…

ભરવાડ યુવાને કારના ૦૦૦૯ નંબર માટે ૧૪.૨૦ લાખ ચૂકવ્યા

ટંકારાના બાબુભાઈ ઝાપડાએ સ્કોર્પિયોમાં ગોલ્ડન નંબર માટે અધધધ રૂપિયા ખર્ચ્યા હાલના સમયમાં ફેન્સી નંબરનો ક્રેઝ જોવા મળી રહ્યો છે, જેમાં ઘણીવાર વાહનની કિંમત કરતા વધુ રૂપિયા નંબરના ચૂકવતાં હોય છે. તો ઘણા એવા પણ કિસ્સા હોય છે, જે નંબર મેળવવા…

શિક્ષણ વિભાગના કૌભાંડની તપાસ ACB ને સોંપો

વિશ્વાસઘાત કે ફરજ પ્રત્યેની બેદરકારી? તો જ વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષણ વિભાગના કૌભાંડના મૂળિયા સુધી પહોંચી શકાશે લાખ મણનો સવાલ: કૌભાંડ વર્ષ 2017 થી 2020 સુધી ચાલતું રહ્યું તેમ છતાં તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીનું ધ્યાન આ તરફ ગયું નહિ? શિષ્યવૃતિ…

Content Copying Forbidden !!

error: Content is protected !!