કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

રાજયમાં ભૂંડથી મગફળીના પાકને ૩૦૦૦ કરોડની નુકસાની

ખેડૂતોએ મગફળી વાવવાનું બંધ કર્યું: શહેર નજીકના ગામડાઓમાં વધુ ત્રાસ મગફળીમાં સૂયામાં ડોડવા- મગફળીની સીંગ લાગતા ભૂંડ જમીનમાંથી ખોદી નાખે છે ગુજરાત રાજ્યમાં ખેતી પાકને એક બાજુ રોઝડા, રખડતાં ઢોરને તેમાં સૌથી વધુ ભૂંડના કારણે ગંભીર રીતે પાકને નુકસાની થઇ…

મોરબી જિલ્લાના ત્રણ હેડ કોન્સ્ટેબલ એએસઆઈ થયા

મોરબી : મોરબી જિલ્લાના ત્રણ બિન હથિયારધારી હેડ કોન્સ્ટેબલોને શરતોને આધીન બિન હથિયારધારી એએસઆઈ તરીકે બઢતી આપવામાં આવી છે. મોરબી જિલ્લામાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા ત્રણ પોલીસ કર્મચારીઓએ એએસઆઈ તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે. જેમાં…

હઝરત મીરુમિયાં બાવાનો 100 મો ઉર્સ મુબારક

વિવિધ પ્રોગ્રામોમાં હાજરી આપી સવાબે દારેન હાંસિલ કરવા અપીલ કરાઈ વાંકાનેર: અહીંના પીરો મુર્શીદ હઝરત પીર સૈય્યદ મીરુમિયાંબાવા સાહેબનો 100 મો ઉર્સ મુબારક ઉજવાશે, જેના પ્રોગ્રામ નિચે મુજબ છે. 5 તારીખ શુક્રવારે: ઈશાની નમાઝ બાદ મિલાદ શરીફ, નાત શરીફ, સૂફી…

જાલસીકા: રખડતો દીપડો પૂરાયો પાંજરે

છતાં ખેડૂતોને તકેદારી રાખવા ત્યાંના સરપંચ ડી. કે. ડાંગરે અપીલ કરી બીજી મે ના રોજ જાલસીકા ગામની સીમમાં આવેલ હેમંતભાઇની વાડીએ વહેલી સવારે 6 વાગ્યાની આસપાસ ખેડૂત વાડીએ પશુઓ લઇને આવ્યા, ત્યાં થોડીવારમાં જ દીપડાએ ખેડૂત પર હુમલો કરવાની કોશિશ…

ખેડૂતોની બરબાદીનું કારણ નકલી બિયારણ?

નકલી બિયારણથી થતી નુકશાની ભરપાઈ થઇ શકતી નથી ખેડૂતની સજાગતાના અભાવે આખી સીઝન તે હારી જાય છે નકલી બિયારણો વેંચતા વિક્રેતાઓએ પોતાના સ્વાર્થ માટે કે કમાઈ લેવાની લાલચે આવી વૃત્તિ ત્યજવી જોઈએ. ગુજરાતમાં ઘણા સમયથી નકલી બિયારણને કારણે ખેડૂતોના પાકને…

સદગુરૂ આનંદ આશ્રમ કેમ્‍પમાં ૧૪૦ જેટલા દર્દીઓએ લાભ લીધો

રાજકોટના નામાંકીત ડોકટરોએ સેવા આપી વાંકાનેર: અહીંના રાજકોટ રોડ પર આવેલ શ્રી સદગુરૂ આનંદ આશ્રમ ખાતે શ્રી બજરંગ મિત્ર મંડળ ટ્રસ્‍ટ (રાજકોટ) તથા શ્રી સદગુરૂ આનંદ આશ્રમ ટ્રસ્‍ટ (વાંકાનેર) ના સંયુકત ઉપક્રમે ફ્રી નિદાન તથા દવા વિતરણ માટેનો મેગા કેમ્‍પનું…

જેલનો પાકા કામનો કેદી વાંકાનેર ખાતેથી ઝડપાયો

જેલમાં હાજર થવાને બદલે છેલ્લા એકાદ માસ ઉપરથી ફરાર હતો સુરેન્દ્રનગર: મળતી માહિતી મુજબ રાજકોટ મધ્યસ્થ જેલનો પાકા કામનો કેદી નં.48644 જગદીશભાઇ રામજીભાઇ સારલા જાતે ચુ.કોળી ઉ.વ.47, રહે.હાલ-વાંકાનેર, રેયશેરા ક્રિયેશન કારખાનામાં, જી.મોરબી રહે. મુળ-બ્રહ્મપુરી (વણકી/દેવસર), તા.સાયલા, જી.સુરેન્દ્રનગર વાળો ગઇ તા.1/03/2013…

અકસ્માતનો ભોગ બનેલ યુવાનનું મોત

તે બે બહેનોનો એકનો એક ભાઈ હતો રાતીદેવરી પાસે ફોરવ્‍હીલે બાઇકને હડફેટે લેતા હર્ષ વાગડીયાને ઇજા થઇ હતી રાજકોટ: રાતીદેવરી પાસે કારની હડફેટે ગંભીર રીતે ઘવાયેલા હર્ષ વાગડીયા નામના યુવકનું સારવારમાં મોત નિપજતા પરીવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. પ્રાપ્ત વિગત…

જાલસિકામાં દીપડાએ ગાયને ફાડી ખાધી

દિપાડાએ ખેડૂત પર હુમલો કરવાની કોશિશ કરતા તેઓ દુર ભાગી જતાં, તેમનો બચાવ થયો વાંકાનેર: આ વિસ્તારમાં અવારનવાર દિપડો આંટાફેરા કરતો દેખાય છે. જાલસિકામાં છેલ્લા પાંચ મહિનામાં દિપડાએ વાડીમાં બાંધેલા પશુ પર હુમલો કરી ચાર પશુઓનું મારણ કરતા ખેડૂત મુશ્કેલ…

BREAKING:ધોરણ 12 સાયન્સનું 65.58 ટકા પરિણામ

રાજ્યના વિજ્ઞાન પ્રવાહના હજારો વિદ્યાર્થીઓની આતુરતાનો આજે અંત આવી ગયો છે. આજે ધોરણ 12 સાયન્સનું વર્ષ 2023ની બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. બોર્ડના પરિણામની સાથે-સાથે ગુજકેટની પરીક્ષાનું પરિણામ પણ જાહેર થયું છે. બોર્ડની પરીક્ષાનું પરિણામ બોર્ડની વેબસાઈટ gseb.org…

Content Copying Forbidden !!

error: Content is protected !!