કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

આપ દ્વારા યુવરાજસિંહ પરના કેસ પરત ખેંચવા આવેદન આપ્યું

જે ખુદ આરોપી/ગુનેગાર છે એમના નિવેદનને આધારે યુવરાજસિંહને આરોપી ન બનાવવા માંગણી આપના અલીભાઈ હાજીસહેબ,અર્જુનસિંહ વાળા, યાકુબ કડીવાર, તોફિક અમરેલીયા તથા ગનીભાઈ બાદી દ્વારા આવેદન આપવામાં આવ્યું હતું વાંકાનેર: આમ આદમી પાર્ટી વાંકાનેર દ્વારા યુવરાજસિંહ પરના કેસ પરત ખેંચવા આવેદન…

બિયારણ, જં. દવા તથા રા. ખાતર ખરીદી વખતે આટલું ધ્યાન રાખો

શંકા પડે તો ખેતીવાડી ખાતાના અધિકારીઓનો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે નાયબ ખેતી નિયામક (વિ)શ્રી સુરેન્દ્રનગરની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે, બિયારણ, જંતુનાશક દવા તથા રાસાયણિક ખાતરની ખરીદી કરતી વખતે ખેડૂતોએ નિચે મુજબની તકેદારી રાખવી જોઈએ. (1) અધિકૃત લાયસન્સ /…

ટી.બી.ના દર્દીઓને ન્યુટ્રીશન કીટનું કરાયું વિતરણ

દત્તક લેવાયેલ દર્દીઓને છ માસ સુધી કિટનું વિતરણ કરવામાં આવશે: રાજેન્દ્રસિંહ જાડેજા (ઓમ લેબોરેટરી) વાંકાનેર વાંકાનેર: તાજેતરમાં મોરબી ખાતે મેડીકલ લેબોરેટરી તથા ટેકનોલોજીસ્ટ એસો ગુજરાતના સયુકત ઉપક્રમે ટી.બી.ના જરૂરતમંદ દર્દીઓને બ્યુટ્રીશન કિટનું વિતરણ કરાયું હતું. એસોશીયેશન સભ્યો દ્વારા બેઝિક, કમ્પાંઝીટ…

ભલગામમાં અગિયાર દીકરીઓના સમુહ લગ્ન સાથે મેડીકલ કેમ્પ પણ યોજાયો

સમ્યક સિનિયર સિટીઝન ક્લબ, અમદાવાદ અને બાજ એન્જીનીયર્સ એસોસીએશન-ગુજરાતનો સહયોગ સાંપડયો વાંકાનેરના ભલગામ ખાતે સ્વરાજ ગ્રામ વિકાસ ટ્રસ્ટ દ્વારા સમુહ લગ્ન તેમજ મેડીકલ કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ સમુહ લગ્નમાં જે દીકરીઓના માતા કે પિતા અથવા બંને હયાત નથી અથવા…

ટ્રેકટર સહાય યોજના: 50 ટકા સુધીની સબસીડી

આઈ ખેડૂત પોર્ટલ પર અરજી શરૂ: જાણો અરજી કેમ કરવી ? ચાલુ વર્ષમાં ખેડુતો બાગાયત ખાતાની વિવિધ યોજનાઓનો લાભ માટે આઇ-ખેડુત પોર્ટલ અખાત્રીજના શુભ દિવસથી એટલે કે તારીખ 22/04/2023 થી તા. 31/05/2023 સુધી આઈ-ખેડુત પોર્ટલ પર ઓનલાઇન અરજીઓ માટે ખુલ્લુ…

માટેલ ગામ ખાતે ખોડિયાર મંદિરે સફાઈ અભિયાનનો પ્રારંભ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ 2014માં સ્વચ્છ ભારત મિશનની શરૂઆત કરી હતી. આ અંતર્ગત સીએમ ભુપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર દ્વારા આજથી 24 તીર્થસ્થાનમાં સફાઈ અભિયાન શરૂઆત કરવામાં આવી છે. જેને પગલે મોરબી જિલ્લામાં પણ માટેલ ગામ ખાતે સફાઈ અભિયાન…

બે અલગ અલગ કેસમાં જેલ સજા તથા દંડ ફટકારતી વાંકાનેર કોર્ટ

એક કેસમાં અગાઉના ઝઘડાનો ખાર રાખી અને બીજા કેસમાં પાણી વાળવા બાબતે માર મારેલ હતો વાંકાનેર કોર્ટમાં આઇપીસી કલમ-૧૪૩-૧૪૭-૧૪૪-૩૨૩ -૩૩૪ -૩૩૫-૫૦૪ તથા જીપીએકટ કલમ -૧૩૫ ચાર આરોપીઓને જુદી જુદી નામદાર ન્યાયધીશશ્રી રાણાએ સજા ફટકારેલ છે. આ કામના ફરીયાદી કાળુભાઇ મોમભાઇ…

વાસી ઇદના દિવસે શાહ બાવાનો ઉર્ષ ઉજવાશે

સવારે ૧૦ વાગ્યે ઝૂલૂસ: સલાતો સલામ બાદ તમામ લોકો માટે આમ ન્યાઝનું આયોજન વાંકાનેર તા. ૨૧. આવતી કાલે સંભવતઃ રમઝાન ઇદની ઉજવણી શાનદાર રીતે થશે. બાદમાં બીજા દિવસે રવિવારે વાંકાનેરના મલંગ હઝરત શાહ બાવાનો ઉર્ષ હોઇ, તેની ઉજવણી ધામધુમથી થશે.…

વાંકાનેર સીટી પોલીસે સાયબર ક્રાઈમ અંગે વડીલોને જાગૃત કર્યા

ઝુંબેશમાં કોન્સ્ટેબલ સંગીતાબેન અને હિનલબેન, એલ્ડર હેલ્પલાઈનના ફિલ્ડ રિસ્પોન્સ ઓફિસર રાજદીપ પરમાર જોડાયા હતા વાંકાનેર : વાંકાનેર શહેર પોલીસ ટીમ દ્વારા ઓનલાઇન છેતરપિંડી અને સાયબર ક્રાઇમ અંગે જનજાગૃતિ માટે શહેરના વિવિધ વિસ્તારોમાં સિનિયર સિટિજનને ડોર-ટુ-ડોર માહિતી આપી હતી. વાંકાનેર સીટી…

વકીલને દસ વર્ષ સખત કેદ અને રૂ. 50,000ના દંડની સજા થઇ

રૂ.૧૦૦ નું પેટ્રોલ પુરાવી ચૂકવણી માટે રૂ.૧૦૦૦ ની નોટ આપી હતી, જે નોટ નકલી જણાઈ હતી વાંકાનેર શહેર ખાતે રહી વકીલાત કરતાં અને વર્ષ 2011માં નકલી નોટ વટાવવાના પ્રયાસમાં પકડાયેલા આરોપી અબ્દુલ જમાલભાઇ દલપોત્રા સામે કોર્ટમાં કેસ ચાલતો હોય, જેમાં…

Content Copying Forbidden !!

error: Content is protected !!