કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

લીંબાળામાં લોકોને આશ્રય સ્થળે ખસેડાયા

કોઠી પી.એચ.સી.દ્વારા લોકોનુ મેડીકલ તપાસ કરવામા આવ્યુ મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકાના પ્રા.આ.કે. કોઠી ના ગામ લિબાળાધાર, ગારીયા તથા ખંબાળા આસપાસના ગામના જુપડપટ્ટી અને વાડી વિસ્તારના કાચા મકાનવાળા લોકો કે જેમને વાવાઝોડા દરમીયાન તકલીફ સર્જાય શકે છે, તેવા ૭૫ જેટલા લોકોને…

જેતપરડા રોડ પર સિરેમિકના પતરા તૂટી પડયા

વાવાઝોડાના આગમન પહેલા અસરો વર્તાઈ રહી છે. મંગળવારે સાંજથી વરસાદી માહોલ અને ભારે પવન વચ્ચે મોદી રાત્રીના થોડો વરસાદ વરસ્યો હતો, જેમાં સિરામિક ફેકટરીના ઉડીને તૂટી પડયા હતા. વાંકાનેરના જેતપરડા રોડ પર મંગળવારે રાત્રે ભારે વરસાદ પડયો હતો. જેના પગલે…

કચ્છમાં વાવાઝોડાની આફ્ત વચ્ચે આવ્યો ભૂકંપ

બ્રેકીંગ ન્યુઝ મળતી માહિતી મુજબ ગુજરાતના કચ્છમાં એક તરફ વાવાઝોડાનો ખતરો જોવા મળી રહ્યો છે. જેના પગલે સમગ્ર તંત્ર હાલ વાવાઝોડા સામે ઝઝુમવા માટે તમામ પ્રકારની તૈયારીઓ કરી રહ્યું છે, જેના પર હાલ સમગ્ર તંત્ર હાઇ એલર્ટ પર છે, જોકે…

વાવાઝોડામાં અન્ય નેટવર્કનો ઉપયોગ થઇ શકશે

મોરબી : વાવાઝોડા બીપરજોયને કારણે સંચાર વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મોબાઈલ ગ્રાહકો નેટવર્ક ખોરવાઇ જવાની સ્થિતિમાં કોઈપણ ઉપલબ્ધ નેટવર્કનો ઉપયોગ કરી શકે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. રાજયમાં પ્રવર્તી રહેલ સંભવિત બિપરજોય વાવાઝોડા દરમિયાન અસરગ્રસ્ત જિલ્લાઓમાં ટેલિકોમ નેટવર્ક ખોરવાય…

વાવાઝોડાની આંખનો ફેલાવો ૨ કિલોમીટરનો

વાંકાનેરથી જમીન રસ્તે જખૌનું અંતર 340 કિમિ છે ૬૮૦ કિલોમીટરના ઘેરાવામાં છવાયેલું છે: મનોરમા મોહંતી મહાભયાનક વાવાઝોડું લેન્ડફોલ પછી પણ ૩૬થી ૪૮ કલાક સુધી અસર દેખાડશે: જખૌ-લખપત થઈ રાજસ્થાન જશે સૌરાષ્ટ્ર્ર-કચ્છ ઉપર તોળાઈ રહેલા વાવાઝોડાની ભયાનકતા તેના ઘેરવા ઉપરથી આવી…

વાવાઝોડું નજીક આવતાં દરિયામાં તોફાન

હેડ લાઈન દ્વારકાથી 300 કિમિ દૂર ચક્રવાત ‘બિપરજોય’ બની રહ્યો છે હવે અતિપ્રચંડ ગુજરાત માટે 36 કલાક ભારે, 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ, અતિભારે વરસાદની આગાહી અરબ સાગરમાં સર્જાયેલો ચક્રવાત ‘બિપરજોય’ હવે અતિપ્રચંડ બની રહ્યો છે. વાવાઝોડું હાલ પ્રતિ કલાક 8…

મુખ્ય અને સબયાર્ડમાં પ્રીમોન્સૂન કામગીરી કરો

મા. યાર્ડના પુર્વ ચેરમેન શકીલ પીરઝાદા દ્વારા લેખિતમાં રજૂઆત વાંકાનેર માર્કેટિંગ યાર્ડના પુર્વ ચેરમેન અને કોંગ્રેસ અગ્રણી શકીલ પીરઝાદા દ્વારા વાંકાનેર એપીએમસીના વહીવટદારને વાંકાનેરના ચંદ્રપુર ખાતેના મુખ્ય યાર્ડ અને વાંકાનેર શહેરમાં આવેલ દાણાપીઠ સબયાર્ડ ખાતે પ્રીમોન્સૂન કામગીરી કરવા બાબતે લેખિતમાં…

પોલીસને સલામ: રેસ્ક્યુ કરી આશ્રયસ્થાન ખસેડયા

ખડીપરા વિસ્તારમાં વૃધ્ધાને ખભે ઉચકી જયારે મહિલાકર્મીઓ અશક્તોનો ટેકો અને બાળકોનું બળ બન્યા ‘બિપરજોય’ વાવાઝોડાને પ્રતાપે નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોના સ્થળાંતરની કામગીરી કરવામાં આવી છે. જ્યાં વાંકાનેર સિટી પોલીસના જાબાજ મહિલા પોલીસકર્મીઓ દ્વારા યુદ્ધના ધોરણે લોકોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી ધરવામાં…

જીતુ સોમાણી અને માટેલ મંદિરનો સેવાયજ્ઞ

માટેલ મંદિર દ્વારા ૧૫૦૦ ફૂડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા જીતુભાઇ સોમાણીનો સેવાયજ્ઞ : ૬૦૦થી વધુ લોકોનું સ્થળાંતર કરાવીને જમાડયા ગર્લ્સ હાઈસ્કૂલમાં ૪૫૦ તથા તાલુકાના ભોજપરા પ્રા. શાળામાં ૧૫૦ લોકોને ખસેડાયા વાંકાનેર: વાવાઝોડું ત્રાટકવાની શક્યતાને પગલે વહીવટી તંત્ર તમામ સાવચેતીના પગલા…

વાવાઝોડા અંતર્ગત આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શિકા

વાંકાનેરમાં ૩ એમ્બ્યુલન્સ વાવાઝોડા માટે તૈયાર કરવામાં આવી છે વાંકાનેર તાલુકામાં સગર્ભા બહેનોની ડીલીવરીનો સમય હોય તેવા મોરબી ૪૦ બહેનો છે મોરબી જિલ્લામાં વાવાઝોડાની અસર થવાની સંભાવના હવામાન દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે બિપરજોય વાવાઝોડા સંદર્ભે વાવાઝોડાના સમયગાળા દરમિયાન…

Content Copying Forbidden !!

error: Content is protected !!