કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

ખાણ ખનીજ અંગેના ગુજરાત સરકારના નિયમો

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના પ્રમુખોની ચૂંટણી ક્યારે?

હપ્તો: પહેલો સાદી રેતી અંગે કેટલાક નિયમો રેતીને વહન દરમ્યાન યોગ્ય રીતે ઢાંકવાનો નિયમ ભીની રેતીનું જાહેર માર્ગો પર વહન કરવા પર મનાઈ આરસી બુકમાં નોંધાયેલ વહનક્ષમતા કરતા કોઈ પણ પ્રકારનો માલ કે વસ્તુ ભરીને વહન કરવું ગેરકાયદેસર મંજુર કરાયેલ…

વાંકાનેર શહેરના કામોના ટેન્ડર બહાર પડયા

વીરપરમાં ગટર લાઇન નાખવા 19.21 લાખ ખર્ચાશે

વાંકાનેર: વાંકાનેર નગરપાલિકા હસ્તકના બહાર પડેલા વિકાસ કામોના ટેન્ડરો પૈકી નવ કામોની વિગત નીચે મુજબ છે, કેટલાક ટેન્ડર પ્રથમ વારે કોઈએ ટેન્ડર નહીં ભરતા એકથી વધુ વાર બહાર પડેલા છે… * નગરપાલિકા વિસ્તાર, વાંકાનેરમાં હિન્દુસ્તાન રિફેક્ટરીને બ્રહ્મસમાજ સોસાયટી, વિવેકાનંદ સોસાયટી,…

26 થી 28 ડિસેમ્બર ‘17 મો કામા અશ્વ મહોત્સવ’

27/12/2025 ના રાત્રે લોક ડાયરા યોજાશે 300 જેટલા અશ્વ ત્રણ દિવસના કાર્યક્રમમાં વિવિધ કરતબ બતાવશે નામદાર મહારાણા રાજસાહેબ શ્રી ડો.દિગ્વિજયસિંહજી ઝાલા સાહેબની સ્મૃતિમાં આયોજન પ્રથમ દિવસે હર્ષ સંઘવીના હસ્તે પ્રારંભ થશે, બીજા દિવસે રાજ્યપાલ દેવવ્રત આચાર્ય અને તા.28ના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર…

જિલ્લા કક્ષાની કુકિંગ સ્પર્ધામાં ત્રીજો નંબર મેળવ્યો

સોલાર લેવા સ્કીમનો લાભ લેવા માંગો છો?

લીંબાધાર શાળા વાંકાનેર: મોરબી સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે સરકાર દ્વારા પી.એ.પોષણ મધ્યાહ્નન ભોજન કાર્યરત છે, આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને કેવી રીતે વધુમાં વધુ પોષણયુક્ત વાનગી આપી શકાય?વધુમાં વધુ વિદ્યાર્થીઓ મધ્યાહ્નન ભોજનનો લાભ લે એ માટે રોજ બરોજમાં ઉપયોગમાં વપરાતી…

મહિલાની ધરપકડ ન કરવાનો હાઇકોર્ટનો આદેશ

અકસ્માતમાં ભોગ બનનારના વારસદારોને વળતર મંજૂર

વાંકાનેર મિલ પ્લોટમાં રહેતા આડા સંબંધ બંધાયેલા જસદણ: મુળી ગામમાં પત્નીને કારણે પતિએ આપઘાત કરી લીધાના કેસમાં પત્નીની ધરપકડ નહીં કરવા ગુજરાત હાઇકોર્ટ દ્વારા મનાઈ હુકમ કરવામાં આવ્યો છે.આ કેસની વિગતો મુજબ વિક્રમભાઈ દેવશીભાઈ મકવાણા રહે. થાનગઢ વાળાએ મુળી પોલીસ…

ઠીકરીયાળાના મનસુખભાઈનો માનવીય અભિગમ

રસ્તે રઝળતા પાગલ લોકોને 15 વર્ષથી સ્વખર્ચે ભોજન કરાવે છે વાંકાનેર: તાલુકાના ઠીકરીયાળા ગામના વતની શ્રી મનસુખભાઈ પોલાભાઈ બેડવા એક ઈમાનદાર અને નિષ્ઠાવાન સમાજસેવક છે, તેઓ માનસિક રીતે અસ્થિર થયેલા અને રસ્તે રઝળતા પાગલ લોકોને છેલ્લા 15 વર્ષથી પોતાના સ્વખર્ચે…

મોરબી જીલ્લામાં બે નવા ડીવાયએસપીને નિમણુક

મોરબી જિલ્લામાં નવા કલેકટર અને ડીડીઓની નિમણૂક

૪૭ અધિકારીઓને ડીવાયએસપી તરીકે પ્રમોશન રાજ્ય સરકાર દ્વારા આજે ૪૭ અધિકારીઓને ડીવાયએસપી તરીકે પ્રમોશન સાથે નિમણુક આપવામાં આવી છે સાથે જ પાંચ ડીવાયએસપીની બદલી કરવામાં આવી છે જેમાં મોરબી ડીવાયએસપી પી એ ઝાલાની રાજકોટ ખાતે બદલી કરવામાં આવી છે અને…

સ્વરાજ ડેરી પરિવાર માટે સૌથી વધુ ગૌરવ

એક પરિવારમાં બે હાફિઝ બે હાફિઝ બિહાર અને બંગાળ રાજ્યના શેરસિયા પરિવાર અને દારૂલ ઉલુમ ગૌષે સમદાનીનું નામ રોશન કર્યું વાંકાનેર: ગત તારીખ 18 ને ગુરુવાર સ્વરાજ ડેરી પરિવાર અને દારૂલ ઉલુમ ગૌષે સમદાની પીપળીયા રાજ માટે ખૂબ જ ગૌરવ…

વરડુસર પ્રા.શાળા ખાતે કાર્યક્રમો યોજાયા

બાળકોના આઈ કાર્ડ, સ્પોર્ટ યુનિફ્રોમ વિતરણ, ટી.એલ.એમ વર્કશોપ, સાયન્સ લેબ ઉદ્ઘાટન કાર્યક્રમોનો સમાવેશ વાંકાનેર: તાલુકાની જામસર સીઆરસી ની પીએમશ્રી વરડુસર પ્રા.શાળા ખાતે બાળકોના આઈ કાર્ડ અને સ્પોર્ટ યુનિફ્રોમ, વિતરણ ટી.એલ.એમ વર્કશોપ, સાયન્સ લેબ ઉદ્ઘાટન રાખવામાં આવેલ જેમાં વાંકાનેર તાલુકા બીઆરસી…

નિલકંઠ મંદિર સમિતી દ્વારા તા.22 થી ભાગવત સપ્તાહ

ગત નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારો અને મળેલા મત

કથા દરમિયાન ધાર્મીક પ્રસંગો ભવ્યતાથી ઉજવાશે વાંકાનેર: અહીંના સદીઓ પુરાણા નિલકંઠ મહાદેવ મંદિરના સાનિધ્યમાં ગઢની રાંગ ખાતે ઉભા કરાયેલા હરીહરધામ ખાતે આગામી તા.22/12/2025 ને સોમવારથી તા.28 રવિવાર સુધી શ્રી નિલકંઠ મહાદેવ મંદિર સમીતી દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવેલ…

Content Copying Forbidden !!

error: Content is protected !!