કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

ટંકારા વિસ્તારના ખેડૂત મિત્રો ! ટપક સિંચાઈ વસાવવા માંગો છો?

પ્રિય ખેડૂત મિત્રો, તમે જાણો જ છો કે દરેક કંપની માટે ટપક સિંચાઈની સબસીડી એકસરખી હોય છે, અને એકવાર સબસીડી મળ્યા પછી, પુનઃ સબસીડી મેળવવા માટે 7 વર્ષની રાહ જોવી પડે છે. આથી, તમારા નિર્ણય લેવા પહેલા થોડું વિચારો !…

તાલુકાના 14 ગામડાઓની મુલાકાતે અધિકારીઓ

ગત નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારો અને મળેલા મત

આકસ્મિક મુલાકાત લેવા કલેક્ટરશ્રીનું સૂચન પીવાના પાણીની ઉપલબ્ધ સુવિધાઓની તલસ્પર્શી તપાસ તલાટી અને ગ્રામ સેવક, PHC સેન્ટરની કામગીરી તથા આંગણવાડી, શાળા, મધ્યાહ્ન ભોજન, સસ્તા અનાજની દુકાનો અને સહકારી મંડળીઓની સમીક્ષા વાંકાનેર: મોરબી જિલ્લામાં કલેક્ટરના માર્ગદર્શન હેઠળ અધિકારીઓ ગામડાઓમાં જઈને ત્યાં…

આ લોકોને ટોલ ટેક્સનો 1 રુપિયો નહીં આપવો પડે

વઘાસીયા ટોલ પ્લાઝા ખાતે નિયમોનું પાલન ક્યારે?

એડ્રેસ પ્રૂફ હોવું જરૂરી NHAIનો આ ખાસ નિયમ જાણી લો સરકારે દૈનિક ટોલ પ્લાઝા વપરાશકર્તાઓને નોંધપાત્ર રાહત આપી છે. જો તમારું ઘર ટોલ પ્લાઝાથી 20 કિમીની અંદર છે, તો તમારે ટોલમાં એક રૂપિયો પણ ચૂકવવો પડશે નહીં. NHAIનો આ નિયમ…

ગુજરાત સહિત 6 રાજ્યોમાં SIRની સમયમર્યાદા વધારી

ગુજરાત સહિત 6 રાજ્યોમાં SIRની સમયમર્યાદા વધારી

ગુજરાત માટે 19/12/20125 શુક્રવાર નક્કી થઇ ચૂંટણી પંચે ગુજરાત, મધ્ય પ્રદેશ, તમિલનાડુ અને ઉત્તર પ્રદેશ સહિત કુલ છ રાજ્યોમાં ચાલી રહેલી SIRની પ્રક્રિયા માટે સમયમર્યાદાને 14 દિવસ માટે લંબાવી દીધી છે. મુખ્ય ચૂંટણી અધિકારીઓ તરફથી મળેલી વિનંતીઓ બાદ, EC એ…

વાંકાનેર એસ.ટી. ડેપોને 4 નવી બસો ફાળવાઈ

વાંકાનેર એસ.ટી. ડેપોને 4 નવી બસો ફાળવાઈ

રાજકોટ: લાંબા સમયના બ્રેક બાદ ફરી એકવાર રાજકોટ એસ.ટી. વિભાગને 14 નવી બસોની ફાળવણી સેન્ટ્રલ ઓફીસ દ્વારા કરવામાં આવી છે અને રાજકોટ વિભાગીય નિયામકે આ તમામ બસોને જુદા જુદા ડેપો માટે ફાળવી દેવાઈ છે. આ અંગેની મળતી માહિતી મુજબ તાજેતરમાં…

SIR: રાત્રીના 12 વાગ્યે મતદાર યાદી લોક કરાઈ

તા.16 થી મતદાર યાદીમાં સુધારા-વધારા કરી શકાશે રાજ્યમાં હાથ ધરાયેલ મતદાર યાદી સઘન સુધારણા કાર્યક્રમ (એસઆઈઆર)નો ગઈ કાલે અંતીમ દિવસ હતો, જે બાદ ગઈ તા.11 ના મધ્યરાત્રીના એટલે કે 12 વાગ્યે મતદાર યાદી લોક થઈ ગઈ. હવે તા.16 થી મતદાર…

આંગણવાડીમાં 9,000 થી વધુની ભરતી થશે

ગત નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારો અને મળેલા મત

આંગણવાડી ભરતીનું ફરી એક મોટું જાહેરનામું આવવાનું છે અને આ વખતે 9,000થી વધુ જગ્યાઓની તૈયારી ચાલી રહી છે. 2025ની 9,878 જગ્યાઓની ભરતી તો ઝડપથી પૂર્ણ થઇ ગઈ.આંગણવાડી ભરતી અંગેની જાહેરાત:ગુજરાતના મુખ્ય સચિવ એમ.કે. દાસે જાહેર મંચ પર જણાવ્યું કે ટૂંક…

જમીન માપણીમાં પારદર્શિતા વધારવા રાજ્યનો નિર્ણય

ગત નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારો અને મળેલા મત

કલેક્ટરને આપવામાં આવી વધારાની સત્તા ખાનગી સર્વેયરોના લાયસન્સ હવે જિલ્લામાં જ ઈસ્યુ થશે રાજ્ય સરકારે જમીન સંબંધિત માપણી પ્રક્રિયાને વધુ ઝડપથી અને પારદર્શિતાથી પૂર્ણ થાય તે માટે એક મહત્વપૂર્ણ ફેરફાર લાગુ કર્યો છે. અત્યાર સુધી ખાનગી સર્વેયરોને લાયસન્સ આપવાની સત્તા…

ભૂગર્ભ જળની ઉપલબ્ધતા અંગે સર્વેક્ષણ હાથ ધરાયું

નવા બોર કે કુવા બનાવવા માટે ઉપયોગી નીવડશે ભારત સરકારના સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડ (CGWB) દ્વારા મોરબી જિલ્લામાં ભૂગર્ભ જળની ઉપલબ્ધતા અંગે કરવામાં આવેલા સર્વેની કામગીરીની કલેકટર કે.બી. ઝવેરીએ સમીક્ષા કરી હતી અને આ ભૂગર્ભ જળ સર્વેક્ષણના રિપોર્ટ પુસ્તિકાનું તેમના…

સુર્યારામપરાના સરપંચના મૃત્યુ કેસમાં વળતર મંજુર

અકસ્માતમાં ભોગ બનનારના વારસદારોને વળતર મંજૂર

વાંકાનેર રોડ પર આર. કે. હબ પાસે અકસ્માત થયો હતો રાજકોટના સુર્યારામપરા ગામના તત્કાલિન સરપંચ અને બિલ્ડીંગ મટીરીયલ્સના ધંધા સાથે જોડાયેલા અશોકભાઈ વાલજીભાઈ ઝાલા તા.04/05/2021ના રોજ પોતાની કાર ચલાવીને કુવાડવાથી પોતાનાં ગામ સુર્યારામપરા જતા હતા ત્યારે વાંકાનેર રોડ, આર. કે.…

Content Copying Forbidden !!

error: Content is protected !!