કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

જુનાગઢના ઝુમાં સિંહો માટે નવો પ્રોગ્રામ લોન્ચ

પીપળીયા રાજના રિયાઝ કડીવારની નવી પહેલ સિંહ પાંજરામાં રહીને પણ જંગલ જેવો શિકારી બનશે જુનાગઢ સ્થિત સક્કરબાગ ઝૂ, જે એશિયાટિક સિંહોના સંવર્ધન માટે વિશ્વભરમાં જાણીતું છે. ત્યાં સિંહોની શારીરિક અને માનસિક તંદુરસ્તી જાળવી રાખવા માટે એક નવી અને અનોખી વ્યવસ્થા…

8 થી 18 ડિસેમ્બર વચ્ચે માવઠું: અંબાલાલ પટેલ

ગુજરાતમાં આ વર્ષે ૪૦ થી ૫૦ ઈંચ વરસાદ

આગામી દિવસોમાં ઠંડી વધશે અંબાલાલ પટેલે ફરી એકવાર કમોસમી વરસાદ આવવાની આગાહી કરવામાં આવી છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 6થી 8 ડિસેમ્બર આસપાસ હવામાનમાં પલટો આવી શકે છે. સાથે જ 8 થી 18 ડિસેમ્બર વચ્ચે રાજ્યમાં માવઠું આવવાની શક્યતા…

આવકના દાખલા વાળા આયુષ્માન કાર્ડના રીન્યુઅલ બાબતે

આવકના દાખલા વાળા આયુષ્માન કાર્ડના રીન્યુઅલ બાબતે

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ગુજરાત રાજ્યની એક યાદી મુજબ * “મા વાત્સલ્ય” યોજનાના “વાર્ષિક રૂ. ૪.૦૦ લાખ કે તેથી ઓછી આવક ધરાવતા મધ્યમ વર્ગના પરિવારો”, “વાર્ષિક રૂ. ૬ લાખ કે તેથી ઓછી આવક ધરાવતા કુટુંબોના સિનિયર સીટીઝનો”, અને “સામાજિક…

ગઢિયા હનુમાન મિત્ર મંડળ દ્વારા ધાબળા વિતરણ

DYSP શ્રી સમીર સારડા સાહેબના હસ્તે પ્રારંભ વાંકાનેર: શહેરમાં વધતી શિયાળાની ઠંડીને ધ્યાનમાં રાખીને નિ:સહાય અને જરૂરિયાતમંદ લોકો માટે શ્રી ગઢિયા હનુમાન મિત્ર મંડળ દ્વારા ધાબળા વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. માનવતાના આ સુંદર ઉપક્રમનો પ્રારંભ વાંકાનેર DYSP શ્રી…

પૂર્વ ડીડીઓ શ્રેષ્ઠ ડીડીઓ તરીકે સન્માનિત

જે. એસ. પ્રજાપતિની કામગીરીની નોંધ લેવાઈ વાંકાનેર: ગુજરાત સરકારના વહીવટી વિભાગમાં ઉત્કૃષ્ટ અને અસાધારણ કામગીરી કરનારા અધિકારીઓને પ્રોત્સાહન આપવા માટે તા. 29/11/2025 ના રોજ ધરમપુરમાં આયોજિત વાર્ષિક સમારોહમાં, મોરબી જિલ્લાના તત્કાલીન જિલ્લા વિકાસ અધિકારી (DDO) અને હાલના થરાદના કલેકટર જે.…

મહિકાના આયુષ્માન આરોગ્ય મંદિરની જ્વલંત સિદ્ધિ

આરોગ્ય સેવાઓની ઉચ્ચ ગુણવત્તા માટે રાષ્ટ્રીય કક્ષાએ સન્માનિત વાંકાનેર: તાલુકાના મહિકા આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે કેન્દ્ર સરકાર દ્વારા નિયુક્ત કરવામાં આવેલી ટીમ દ્વારા આયુષ્માન આરોગ્ય મંદિરો દ્વારા આપવામાં આવતી સેવાઓનું મુલ્યાંકન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રાથમિક આરોગ્ય ચકાસણી, ગર્ભવતી મહિલાઓ…

નવાપરામાં નવી પાણીની પાઇપ લાઇનનું ખાતમુહૂર્ત

યોજના પાછળ 12 લાખ રૂપિયાના ખર્ચનો અંદાઝ વાંકાનેર: શહેરના સામા કાંઠે વસેલ નવાપરામાં વર્ષો પહેલા નખાયેલ પીવાના પાણીની પાઇપ લાઈન તૂટી- સડી ગયેલ હોઈ નવી લાઈન નાખવાની જરૂરિયાત ઉભી થઇ હતી, આ વિસ્તારના લોકોની પાઇપ લાઈન બદલવાની માંગણીને અનુલક્ષીને વાંકાનેર…

વાંકાનેર ઉભી રહેતી બે ટ્રેનોના ફેરા લંબાવાયા

રાજકોટ-મહબૂબનગર અને ઓખા-મદુરાઈ સ્પેશિયલ ટ્રેનોનો સમાવેશ રાજકોટ: પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે રાજકોટ-મહબૂબનગર અને ઓખા-મદુરાઈ સ્પેશિયલ ટ્રેનોના ફેરા લંબાવવામાં આવ્યા છે. મહબૂબનગર સ્પેશિયલના ફેરાને 29 ડિસેમ્બર, 2025 સુધી લંબાવવામાં આવ્યા છે. એ જ રીતે, ટ્રેન નંબર 09576 મહબૂબનગર-રાજકોટ સ્પેશિયલના…

અરણીટીંબા-પીપળીયા રાજ માર્ગ ડામર કામ શરુ

યોગ્ય ગુણવત્તા જાળવવા જી.પંચા. સદ્સ્યનો અનુરોધ વાંકાનેર: તાલુકાના બે મોટા ગામો અરણીટીંબા અને પીપળીયારાજ ને જોડતા મુખ્ય માર્ગ પર ડામર કામગીરી શરૂ કરવામાં આવી છે. જિલ્લા પંચાયતના સભ્યશ્રીના પ્રતિનિધિ ઈસ્માઈલ બાદી સ્થળ પર હાજરી આપી કામની માહિતી મેળવી અને યોગ્ય…

વાંકાનેર વિધાનસભા મતવિસ્તારમાં ખાસ કેમ્પો

તારીખ 29 અને 30 નવેમ્બર, 2025ના મતવિસ્તારમાં કુલ 4 સ્થળો પર કેમ્પો યોજાશે વાંકાનેરમાં મામલતદાર અને તાલુકા પંચાયત કચેરી રાજકોટમાં મામલતદાર રાજકોટ (ગ્રામ્ય) અને તાલુકા પંચાયત કચેરી વાંકાનેર: નાગરિકોની સુવિધા માટે 67-વાંકાનેર વિધાનસભા મતવિસ્તારમાં તારીખ 29 અને 30 નવેમ્બર, 2025ના…

Content Copying Forbidden !!

error: Content is protected !!