જુનાગઢના ઝુમાં સિંહો માટે નવો પ્રોગ્રામ લોન્ચ
પીપળીયા રાજના રિયાઝ કડીવારની નવી પહેલ સિંહ પાંજરામાં રહીને પણ જંગલ જેવો શિકારી બનશે જુનાગઢ સ્થિત સક્કરબાગ ઝૂ, જે એશિયાટિક સિંહોના સંવર્ધન માટે વિશ્વભરમાં જાણીતું છે. ત્યાં સિંહોની શારીરિક અને માનસિક તંદુરસ્તી જાળવી રાખવા માટે એક નવી અને અનોખી વ્યવસ્થા…


