કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

હ. મીરુમિયાં બાવાની દરગાહે સમૂહલગ્ન યોજાશે

આયોજન હ.ખ્વાજા ગરીબે નવાઝ ક્રિએટિવ યંગ ગૃપ ઓફ વાંકાનેર દ્વારા વાંકાનેર: “ખાનકાહે હુસૈની” – વાંકાનેર, હઝરત પીર સૈયદ મીરુમીંયા બાવા ચિશ્તી હુસૈની (રેહમતુલ્લાહ અલયહ)ની દરગાહ ખાતે સુન્ની મુસ્લીમ સમુહ લગ્નનો કાર્યક્રમ યોજવામાં આવનાર છે, 9 માં આ સમુહલગ્નનું આયોજન હ.ખ્વાજા…

દુનિયામાં શિયા મુસ્લિમની વસ્તી કેટલી છે?

વાંકાનેર તાલુકામાં 24 કલાકમાં 6 થી 8 ઇંચ વરસાદ

ચાર દેશમાં શિયા મુસ્લિમ બહુમતીમાં છે ભારતમાં લગભગ 3 થી 5 કરોડ શિયા મુસ્લિમો રહે છે શિયા સમુદાય મુખ્યત્વે ઉત્તર પ્રદેશ, બિહાર, કાશ્મીર, હૈદરાબાદમાં મિડલ ઇસ્ટમાં વધતા તણાવ વચ્ચે ફરી એકવાર શિયા અને સુન્ની મુસ્લિમ સમુદાયો વિશે ચર્ચાએ જોર પકડ્યું…

આવતી કાલે લાઈફ મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક ખાતે અમદાવાદના નામાંકિત ચામડી તથા હેર ટ્રાન્સપ્લાન્ટ સ્પેશ્યાલિસ્ટ ડૉક્ટરની ખાસ ઓપીડી

આવતી કાલે લાઈફ મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક ખાતે અમદાવાદના નામાંકિત ચામડી તથા હેર ટ્રાન્સપ્લાન્ટ સ્પેશ્યાલિસ્ટ ડૉક્ટરની ખાસ ઓપીડી

વાંકાનેરની લાઇફ મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિકમાં સ્કીન તથા હેરની સારવાર માટે ડર્મેટોલોજીસ્ટ અને કોસ્મેટોલોજીસ્ટની ખાસ ઓપીડી વાંકાનેરની લાઈફ મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક ખાતે દર મહિનાના પહેલા અને ત્રીજા સોમવારે અમદાવાદના ખ્યાતનામ ચામડી (સ્કીન) તથા વાળ (હેર)ની સારવાર માટે નામાંકિત ડર્મેટોલોજીસ્ટ અને કોસ્મેટોલોજીસ્ટ…

કાનપર શાળામાં વિજ્ઞાન પ્રયોગોનું નિદર્શન યોજાયું

બાળકોએ સી.વી. રામનના જીવન વિશેની વિસ્તૃત માહિતી પ્રાપ્ત કરી વાંકાનેર: તાલુકાની કાનપર પ્રાથમિક શાળા ખાતે વૈજ્ઞાનિક શ્રી સી. વી. રામન ની શોધ “રામન ઇફેક્ટ” ની યાદમાં  “રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ” તરીકે ઉજવવાનું ભારત સરકારે નક્કી કરેલ હોય તે અંતર્ગત શાળામાં વિજ્ઞાન…

નવાપરા પાસે રીક્ષા હડફેટે બાઈક ચાલકનું મૃત્યુ

કુંભારપરાના વૃદ્ધ ઢુવા કારખાને કામે જતા હતા વાંકાનેર: અહીં કુંભારપરામાં રહેતા વૃદ્ધ મોટર સાયકલ લઇને ઢુવા મજુરી કામે જતા હતા ત્યારે નવાપરા વાસુકી દાદાના મંદિર પાસે આરોપીએ સી.એન.જી. રીક્ષા પુરઝડપે રોંગસાઇડમાં ચલાવી મરણ જનારના મોટરસાયકલ સહિત હડફેટે લેતા માથાના ભાગે…

લાલપરના એમ.વી. શેરસીયા (વિ. અધિ.) નિવૃત થયા

ઢોલ નગારા સાથે ગૌરવપૂર્ણ વિદાય વાંકાનેર તાલુકા પંચાયતમાં ફરઝ બજાવતા હતા વાંકાનેર: તાલુકાના લાલપર ગામના વતની મોહમ્મદ હુસેનભાઈ શેરસીયા, જેમને સમગ્ર તાલુકા અને જિલ્લામાં એમ.વી. શેરસીયા તરીકે ઓળખવામાં આવે છે, તેમણે વર્ષ 1991 માં તલાટી કમ મંત્રી તરીકે પોતાની શાષકીય…

CET માં બેસ્ટ પરિણામ મેળવનાર સાયન્સ સિટીના પ્રવાસે

અમદાવાદ મુકામે સાયન્સ સિટી ખાતે નિઃશુલ્ક પ્રવાસ વાંકાનેર: ગત તા.24/02/2026 ને મંગળવાર નાં રોજ વાંકાનેર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી આયોજિત વાંકાનેર તાલુકામાં CET exam 2024/ 2025 માં બેસ્ટ પરિણામ મેળવનાર કુલ 3 બસ જેટલા બાળકોને અમદાવાદ મુકામે સાયન્સ સિટી ખાતેનો…

મોરબીમાં પાડાપુલના સમારકામથી છ ડેમુ ટ્રેનો રદ

મોરબીમાં પાડાપુલના સમારકામથી છ ડેમુ ટ્રેનો રદ

જાણો કેટલા વાગ્યાની રદ ? તમામ છ ડેમુ ટ્રેનો 12મી માર્ચ સુધી બંધ રહેશે રાજકોટ: વાહનવ્યવહાર વ્યવસ્થા જાળવી રાખવા અને જનસુવિધાને ધ્યાનમાં રાખીને લેવાયો નિર્ણય. કલેક્ટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ મોરબીના અનુરોધ પર, મચ્છુ નદી પર આવેલ જૂના પાડાપુલના સમારકામની કામગીરી…

પગમાં ફ્રેકચર છતાં પરીક્ષા આપતી રૂપાવટીની પ્રિયંકા

‘આપ’ ના રણછોડભાઈ થુલેટિયાનો માનવતાવાદી અભિગમ અકસ્માતમાં ઈજાગ્રસ્ત પ્રિયંકાના પિતા અમદાવાદ સારવાર લઈ રહ્યા છે વાંકાનેર: મજબુત મનોબળને કદી કોઇ સીમાડા નડતાં નથી હોતા અને હાડકાં તૂટવાની વેદના મન પર હાવી થતી નથી હોતી આ ઉક્તિને બોર્ડની ધો.10ની પરીક્ષાર્થીએ સાકાર…

લુણસરના બે વૃદ્ધોની સૂઝબૂઝથી પંચાયતના કરોડો રૂપિયા બચ્યા

બંનેનું જિલ્લા પંચાયતે સન્માન કર્યું સ્મશાન અંતિમ ક્રિયા માટેના ખાટલો ૫૫ હજારને બદલે ૧ હજારમાં તૈયાર કર્યો વાંકાનેર:: મોરબી જિલ્લાના ૨૬૨ ગામોમાં સ્મશાન અંતિમ ક્રિયા માટેના ખાટલાની ખરીદી માટે અગાઉ ૧.૪૪ કરોડનો ખર્ચ અંદાજાયો હતો (એક ખાટલાની કિંમત ૫૫ હજાર…

Content Copying Forbidden !!

error: Content is protected !!