કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

તિથવા પાસે નાના પુલના બાંધકામનું ટેન્ડર નીકળ્યું

વીરપરમાં ગટર લાઇન નાખવા 19.21 લાખ ખર્ચાશે

આણંદપર એપ્રોચ રોડ, દિગ્વિજયનગર દલિત સમાજ સ્મશાન, મતવા સમાજ કબ્રસ્તાનના કામોનો સમાવેશ વાંકાનેર: તાલુકાના તિથવા પાસે નાના પુલના બાંધકામનું, આણંદપર એપ્રોચ રોડનું રિસરફેસિંગનું, દિગ્વિજયનગર દલિત સમાજ સ્મશાનમાં સ્નાનગૃહના બાંધકામ માટેનું અને વાંકાનેર મતવા સમાજ કબ્રસ્તાનમાં ખાતે રૂમ બાંધકામના ટેન્ડર બહાર…

રોડના કામ પુરા નહીં કરનાર સામે જી.પંચા. માં ઠરાવ

મોરબી જિલ્લા પંચાયતમાં પ્રમુખ કોંગ્રેસના બનશે

વાંકાનેર તાલુકાના ચાર રોડ અધૂરા (૧) અમરસર-મીતાણા રોડથી પ્રતાપગઢ (૨) પાંચદ્વારકાથી અમરસર-મીતાણા (3) અરણીટીંબાથી પીપળીયારાજ અને (૪) માર્કેટિંગ યાર્ડથી રાજાવડલા રોડ વાંકાનેર: ગત જિલ્લા પંચાયતની સાધારણ સભામાં વાંકાનેર તાલુકાના ચાર રોડના કામ સમય મર્યાદામાં પુરા નહીં કરતા બ્લેકલીસ્ટ કરવા દરખાસ્ત…

વાંકાનેર- મોરબી રવિવારે ડેમુ ટ્રેનો રદ્દ

મોરબીમાં પાડાપુલના સમારકામથી છ ડેમુ ટ્રેનો રદ

વાંકાનેર: ટેકનિકલ કારણોસર, ૨૩ નવેમ્બરના રોજ વાંકાનેર અને મોરબી વચ્ચે ચાલતી તમામ ડેમુ ટ્રેનો રદ્દ કરવામાં આવી છે. રદ કરાયેલી ડેમુ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે. ૧) ટ્રેન નંબર ૭૯૪પ૨ મોરબી-વાંકાનેર, ૨) ટ્રેન નંબર ૭૯૪૪૨ મોરબી-વાંકાનેર, ૩) ટ્રેન નંબર ૭૯૪૫૪…

ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં પ્રવેશબંધી

ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં પ્રવેશબંધી

31 ડિસેમ્બર સુધી કોઈએ જવું નહીં વાંકાનેર: ફાયરીંગ બટ ખાતે રાજકોટ શહેર પોલીસ દળના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની ફાયરિંગ પ્રેક્ટિસ લેવાની હોવાથી તા.31-12-25 સુધી વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં રાહદારીઓ તેમજ વાહનો માટે પ્રવેશબંધી કરવા અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.જે.ખાચર,…

પ્રેમ લગ્ન કરવા નીકળેલ મહિલાનું પરિવાર સાથે મિલન

પ્રેમ લગ્ન કરવા નીકળેલ મહિલાનું પરિવાર સાથે મિલન

અજાણી મહિલા વાંકાનેર ચોકડી પાસે બેઠી હતી મોરબી ૧૮૧ ટીમે ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પરિવાર સાથે કરાવ્યું મિલન તારીખ ૧૮ નવેમ્બરના રોજ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇન માં જાગૃત નાગરિક દ્વારા કોલ કરવામાં આવેલ કે એક અજાણી મહિલા વાંકાનેર ચોકડી પાસે…

PM પાક વીમા યોજનામાં મોટો ફેરફાર

ખેડૂતો માટે વર્ષ 2026-27 ની MSP જાહેર કરાઈ

પ્રીમિયમમાં કોઈ ફેરફાર નહીં હવે જાનવરોએ પાક બગાડ્યો તો પણ મળશે પૂરું વળતર કેન્દ્ર સરકારે ખેડૂતોની લાંબા સમયથી ચાલી આવતી માંગણીને માન આપતાં પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના (PMFBY) માં મહત્વના સુધારા કર્યા છે. આગામી ખરીફ સિઝન (2025) થી જંગલી પ્રાણીઓના…

વાંકાનેરમાં એકતા પદયાત્રા યોજાઈ

દેશભક્તિના માહોલનું સર્જન વાંકાનેર: સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦ મી જન્મ જયંતીની સમગ્ર દેશમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે મોરબી જિલ્લામાં વાંકાનેર વિધાનસભા મતવિસ્તારમાં ધારાસભ્યશ્રી એકતા પદયાત્રા યોજાઈ હતી. આ એકતા પદયાત્રામાં વાંકાનેર વાસીઓ ઉમંગભેર જોડાયા હતા. જેના…

વ્હોરા સમુદાયના ધર્મગુરૂ સૈયદના સાહેબ બુધવારે વાંકાનેરમાં

રાત્રિ રોકાણ કરશે સાયલા, લીંબડી, ચુડા, રાણપુર સહિતના વિસ્તારોમાં જશે વાંકાનેર: વ્હોરા સમુદાયમાં આદરપાત્ર સ્થાન ધરાવતા સૈયદના સાહેબનો તા. ૧૯ મીથી એક સપ્તાહનો કાર્યક્રમ આયોજિત થયો છે. તેઓ હવાઈ માર્ગે મુંબઇથી જામનગર આવ્યા બાદ સૌરાષ્ટ્રમાં જુદા-જુદા મથકોએ રાત્રિ રોકાણ કરી…

ભારતમાં ઇમરજન્સી ફોન નંબરોની સંપૂર્ણ યાદી

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના પ્રમુખોની ચૂંટણી ક્યારે?

દરેક વ્યક્તિએ જાણવા જરૂરી ભારતમાં સમર્પિત રાષ્ટ્રીય ઇમરજન્સી નંબરો છે જે ખાતરી કરે છે કે મદદ માત્ર એક કૉલ દૂર છે, જે પોલીસ,એમ્બ્યુલન્સ, ફાયર બ્રિગેડ, મહિલા સુરક્ષા માટે તાત્કાલિક સહાય પૂરી પાડે છે.ઇમરજન્સી નંબરો જાણવા શા માટે મહત્ત્વપૂર્ણજ્યારે આપણામાંથી મોટાભાગના…

બુધવારે વાંકાનેરના ક્યા વિસ્તારમાં લાઈટ બંધ રહેશે?

સ્માર્ટ પ્રીપેડ વીજળી મીટર ફરજીયાત નહીં

પંચાસર, હસનપર બ્રિજ, ઝાંઝર સિનેમા, ધરમનગર, આસ્થા ગ્રીન, શિવપાર્ક, હરિપાર્ક, પંચાસર ચોકડીથી નવાપરા રોડ તારીખ:- 19.11.25 ના રોજ સવારે ૦૭:૦૦ વાગ્યા થી ૩:૦૦ વાગ્યા સુધી GETCO ના મેન્ટેનન્સ કામ માટે શ્રીજી ફીડરમાં વીજ સપ્લાય બંધ રહેશે. જેમાં પંચાસર સબ સ્ટેશનની…

Content Copying Forbidden !!

error: Content is protected !!