કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

પાક નુકસાનીના રાહત પેકેજનો લાભ આજે બારના ટકોરે

કૃષિ રાહત પેકેજ: જિલ્લામાં ૧૪૪ કરોડ ની સહાય ચુકવી

સર્વર જામ થાય તે પહેલા અરજી કરી નાખશો આજથી 15 દિવસ સુધી ઓનલાઇન અરજી પોર્ટલ કાર્યરત થશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં તાજેતરના અસાધારણ કમોસમી વરસાદને પરીણામે ખેડૂતોના ઉભા પાકને થયેલા વ્યાપક નુકસાન સામે સંપૂર્ણ સંવેદનાથી પડખે ઊભા રહીને ઐતિહાસિક રાહત…

ચિત્રાખડા રોડ અઢી કરોડના ખર્ચે રિસરફેસિંગ થશે

સોલાર લેવા સ્કીમનો લાભ લેવા માંગો છો?

કોટડા નાયાણી, કોઠારીયા, ગારીયા, ઢુવા, ઘીયાવડ, ધરમનગર, વિરપર કોમ્યુનિટી હોલ બનશે વાંકાનેર તાલુકાના લુણસરથી ચિત્રાખડા રોડના રિસરફેસિંગ માટે કિસાન વિકાસપથ યોજના હેઠળ અને વાંકાનેર તાલુકાના સાત ગામોમાં એમ.પી.ની ગ્રાન્ટમાંથી કોમ્યુનિટી હોલ બનાવવા ટેન્ડર મંગાવવામાં આવ્યું છે… વાંકાનેર તાલુકાના લુણસરથી ચિત્રાખડા…

સગીરા પર દુષ્કર્મ આચરનારને ૨૦ વર્ષની સખ્ત કેદ

અકસ્માતમાં ભોગ બનનારના વારસદારોને વળતર મંજૂર

૩૫ હજારનો દંડ પણ ફટકાર્યો લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઈરાદે ભગાડી ગયો હતો વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી સગીરાનું અપહરણ કરી અનેક વખત દુષ્કર્મ આચરવાના ગુનામાં આજે સ્પેશ્યલ પોક્સો અને ફાસ્ટ ટ્રેક કોર્ટે આરોપીને કસુરવાન ઠેરવી ૨૦ વર્ષની સખ્ત કેદની સજા…

રાજકોટ ડિવિઝનની કેટલીક ટ્રેનો 35 દિવસ પ્રભાવિત

અજમેર જવા ઇચ્છતા ખાસ વાંચે વાંકાનેર: ઉત્તર પશ્ચિમ રેલવેના ગાંધીનગર-જયપુર સ્ટેશનના પુનર્વિકાસ અને મોટા પાયે આધુનિકીકરણના કાર્યને ધ્યાનમાં રાખીને, 9 નવેમ્બરથી 13 ડિસેમ્બર, 2025 સુધી 35 દિવસનો બ્લોક લેવામાં આવ્યો છે. જેના કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનો પ્રભાવિત…

માટેલથી જામસર ચોકડી રોડનું કામ ક્યારે પૂરું થશે?

એક વર્ષથી કામ ચાલતું હોઈ વાહન ચાલકો ત્રાહિમામ વાંકાનેર: અહીંના માટેલ ગામથી જામસર ચોકડી સુધીના રોડનું કામ એક વર્ષથી ચાલી રહ્યું છે. જે કામ ઝડપથી પૂર્ણ કરાવવાની માંગ સાથે ગામના અગ્રણીએ કાર્યપાલક ઈજનેરને આવેદન પાઠવ્યું છે. આવેદનપત્રમાં જણાવાયું છે કે…

કોંગ્રેસની “ખેડૂત આક્રોશ યાત્રા”ને બહોળો પ્રતિસાદ

સમગ્ર ગુજરાતમાં કમોસમી વરસાદથી પાકને થયેલા ભારે નુકસાન અને ખેડૂતોને યોગ્ય વળતર ન મળવાના વિરોધમાં કોંગ્રેસ દ્વારા સોમનાથથી દ્વારકા સુધી “ખેડૂત આક્રોશ યાત્રા” નું આયોજન કરવામાં આવ્યું હોય, જે યાત્રા ગઈ કાલે વાંકાનેર તાલુકામાંથી ભવ્ય સ્વાગત સાથે પસાર થઈ હતી,…

લીલાપર ચોકડીથી રાતીદેવડી રસ્તો સ્ટેટને સોંપવામાં આવ્યો

ઝાહીરઅબ્બાસ શેરસીયાની રજુઆત ફળી વાંકાનેર: મોરબી જિલ્લા પંચાયતની રાતીદેવડી બેઠકના ચૂંટાયેલા સભ્યો ઝાહીરઅબ્બાસ યુસુફભાઈ શેરસીયા દ્વારા મોરબીમાં લીલાપર ચોકડીથી લઈને વાંકાનેરના રાતીદેવડી સુધીનો રસ્તો છે જે અત્યાર સુધી જિલ્લા પંચાયતમાં હતો તેને સ્ટેટ આરએન્ડબીમાં આપી દેવા માટેનો પ્રસ્તાવ મૂક્યો હતો.…

ક્ષત્રિય સમાજ ખેરવાના પરિવારનો રાજકોટ ખાતે સ્નેહમિલન કાર્યક્રમ સંપન્ન

યુવાનોને વ્યસન મુક્તિનો સંકલ્પ કરવા હાકલ રાજકોટઃ ક્ષત્રિય ગિરાસદાર સમાજ ખેરવા (તાલુકો વાંકાનેર) ગામના ગિરાસદાર સમાજના હાલ પોતાને કર્મભૂમિ રાજકોટ બનાવનાર ૫૧ પરિવારનો સ્નેહમિલન અને સ્વરુચિ ભોજનનો કાર્યક્રમ રાજકોટમાં સદગુરુનગરના મંગલમ ખાતે રામજી મંદિરમાં યોજવામાં આવ્યો હતો. જેમાં પરિવારના યુવાનો,…

ગુજરાતના નવનિયુક્ત મંત્રીશ્રીઓના મોબાઈલ નંબર

પાડોશીએ ધક્કો મારતા છાતીમાં મુઢ ઇજા

ગુજરાતના 19 ઓક્ટોબર 2025 ના નવનિયુક્ત મંત્રીશ્રીઓ નામ, મત વિસ્તાર, વિભાગ અને મોબાઈલ નંબર નીચે મુજબ છે… (1) શ્રી ભુપેન્દ્રભાઈ રજનીકાન્ત પટેલ ૪૧-ઘાટલોડીયા 99090 05881 General Administration, Administrative Reforms and Training,Planning, Non-Resident Gujaratis’ Division, Revenue andDisaster Management, Roads and Buildings…

જિલ્લા ચૂંટણી અધિકારીએ SIR અન્વયે વાંકાનેરની મુલાકાત લીધી

મોરબી જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરએ મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR ) અન્વયે ગણતરી ફોર્મ વિતરણની કામગીરીની સમીક્ષા માટે જિલ્લાની ત્રણેય વિધાનસભા વિસ્તારની મુલાકાત લીધી હતી. જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ તમામ મતદાર નોંધણી અધિકારી અને તમામ મદદનીશ મતદાર નોંધણી અધિકારીઓ…

Content Copying Forbidden !!

error: Content is protected !!