કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

ચેક રિટર્નના કેસમાં આરોપીને એક વર્ષની સજા

અકસ્માતમાં ભોગ બનનારના વારસદારોને વળતર મંજૂર

9.60 કરોડ ચૂકવવા આદેશ વાંકાનેર: અહીંના અમન એન્ટરપ્રાઈઝના પ્રોપ્રાયટર સરવદી અમીન અલીશાને ચેક રીટર્નના કેસમાં રૂપિયા 9.60 કરોડ ફરીયાદીને વળતર ચૂકવી આપવાનો તેમજ એક વર્ષની કેદની સજાનો હુકમ મોરબી કોર્ટ દ્વારા કરવામાં આવેલ છે…આ કેસની હકીકત એવી છે કે, ફરિયાદી…

તીથવામાં વેચાતા ખુલ્લેઆમ દારૂ સામે રજુઆત

કોળી યુવાનો કંટાળી ગયા પોલીસ જાગી: કુબા વિસ્તારમાંથી દેશી દારૂ કબ્જે વાંકાનેર: આમ તો ગુજરાતમાં કાગળ ઉપર દારૂબાંધી છે, આમ છતાં વાંકાનેર તાલુકાના ક્યાં ગામમાં દારૂ વેચાતો નથી, એ એક સવાલ છે. નવાપરાની મહિલાઓએ થયેલ હત્યા બાદ કરેલ ચક્કાજામ વખતે…

શક્તિપરામાં દાણા જોવાનું કામ કરતા ભુઈનો પર્દાફાશ

બે હજારથી વીસ હજાર ફી વસુલતા હોવાનો આક્ષેપ વિજ્ઞાન જાથાની ટીમે પોલીસને સાથે રાખી ઓપરેશન પાર પાડયું વાંકાનેર: અહીંના હસનપર પાસેના શક્તિપરામાં દાણા જોવાનું કામ કરતા ભુઈનો વિજ્ઞાન જાથાની ટીમે પોલીસને સાથે રાખી પર્દાફાશ કર્યો છે. બીજી તરફ આ ભુઈએ…

રાજકોટ-મોરબી ટ્રેનને નજરબાગ સ્ટેશન પર સ્ટોપેજ

રાજકોટ: પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને ટ્રેન નંબર 09522/09521 રાજકોટ-મોરબી સ્પેશિયલને નજરબાગ સ્ટેશન પર વધારાનો સ્ટોપેજ આપવામાં આવ્યો છે. આ સ્પેશિયલ ટ્રેનો તેમના નિર્ધારિત સમય અનુસાર 01 નવેમ્બર 2025 થી 31 ડિસેમ્બર 2025 સુધી મંગળવાર અને શુક્રવારને બાદ…

વાંકાનેરના પાજ ગામના સિપાઈ પરિવારનું ગૌરવ

ફૈઝ સ્કુલ (લાલપર) ની ભૂતપૂર્વ વિદ્યાર્થીની વાંકાનેર તાલુકાના પાજ ગામના ખેડૂત પૂત્ર સિપાઈ સાજી અમી હાજી (9979019838) ની સુપુત્રી નાહીદાબાનુનું ક્લાસ 2 નર્સિંગ ઓફિસર Jipmer માં સિલેકશન થયેલ છે, સૌ શુભેચ્છકો એમને અભિનંદન આપી રહ્યા છે સાજીભાઈને ત્રણ સંતાનોમાં દીકરી…

સંઘવી શેરીમાં મકાનની છત અચાનક ધરાશાયી

પાલિકા દ્વારા મકાન માલિકને નોટિસ આપી સુધારણા કરવા સૂચના અપાઈ હતી વાંકાનેર: શહેરના પ્રતાપ ચોક પાસે આવેલી સંઘવી શેરીમાં ગઈ કાલે એક જૂના મકાનની ઉપરની છત અચાનક ધરાશાયી થઈ ગઈ હતી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી અને મોટી…

વાંકાનેરનાં આર્ટિસ્ટે કેન્સરગ્રસ્તોને આપ્યો પ્રેરણાદાયી સંદેશ

મનગમતી પ્રવૃતિ એ જ જીવન વાંકાનેરમાં પાંચ દાયકાથી ચિત્ર કળા ક્ષેત્રે કાર્યરત આર્ટિસ્ટે સતત પ્રવૃતિમય રહેવાથી ગંભીર પ્રકારની બીમારીઓને પણ બિન અસરકારક બનાવી શકાય છે, તેવો પ્રેરણાદાયી સંદેશ કેન્સરગ્રસ્ત દર્દીઓને આપ્યો છે..વાંકાનેરનાં કિશોરચંદ્ર કે. ભટ્ટી ( ભટ્ટી આર્ટ ) ઉ.વ.…

નવા લુણસરીયામાં શાકભાજીમાંથી બનતી વાનગીઓ અંગે તાલીમ

પ્રકલ્પ સંગાથ અંતર્ગત વિવિધ સરકારી યોજના અંગે મહિલાઓને માર્ગદર્શન અપાયું વાંકાનેર: તાલુકાના 21થી વધુ ગામોમાં દિપક ફીનોલિકસના નાણાકીય સહયોગથી પ્રકલ્પ સંગાથનું અમલીકરણ કરાઈ રહ્યું છે. આ પ્રોજેકટ અંતર્ગત ગામના નાગરીકોને વિવિધ સરકારી યોજનાઓ અંગે વિનામૂલ્યે સલાહ અને માર્ગદર્શન આપવામાં આવે…

જ્ઞાનગંગા સ્કૂલને ડીઈઓ કચેરીની કારણદર્શક નોટીસ

જ્ઞાનગંગા સ્કૂલને ડીઈઓ કચેરીની કારણદર્શક નોટીસ

નિયમોનુસાર અહેવાલ રજુ કરવા શાળાને આદેશ કરાયો વાંકાનેરની જ્ઞાનગંગા સ્કૂલમાં વિદ્યાર્થીની વિગતો અને એલ.સી વિગતોમાં વિસંગતતા જોવા મળી હતી જેને પગલે ડીઈઓ કચેરી દ્વારા શાળા સંચાલક/આચાર્યને કારણદર્શક નોટીસ ફટકારવામાં આવી છે અને નિયમોનુસાર શાળાએ અહેવાલ રજુ કરવા જીલ્લા શિક્ષણ અધિકારી…

કમોસમી વરસાદથી થયેલ પાકનાં નુકશાની અંગે

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાના પ્રમુખોની ચૂંટણી ક્યારે?

સર્વે ટીમની રચના કરાઈ ડીજીટલ સર્વે કૃષિ પ્રગતિ એપમાં પણ કરવાનો થાય છે વાંકાનેર: તાજેતરમાં થયેલા કમોસમી વરસાદથી થયેલ ખેતી/બાગાયતી પાકનાં નુકશાની અંગે સર્વે ટીમની રચના જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ કરેલ છે, સર્વે દિવસ- 7 માં પૂરો કરવાનો છે, આપના ગામ…

Content Copying Forbidden !!

error: Content is protected !!