કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

મચ્છુ-૧ ડેમનું પાણી ખેડૂતોને ક્યારે આપવું ?

મચ્છુ-૧ પિયતના ફોર્મ તા: ૨૭ થી સ્વીકારાશે

નક્કી કરવા આવતી કાલે મિટિંગ વાંકાનેર: સિંચાઈ સલાહકાર સમિતી અને નાયબ કાર્યપાલક ઈજનેર મચ્છુ-2 પેટા વિભાગના મંત્રીશ્રીએ એક યાદીમાં જણાવ્યું છે કે મચ્છુ-1 સંચાઈ યોજનાની કમાન્ડ એરિયામાં રવિ સીઝન ૨૦ર૫-ર૬ ના સિંચાઈના આયોજન માટે નહેર સલાહકાર સમિતિની નિચેની વિગતે રાખવામાં…

મચ્છુ નદી પર પૂલનું રૂા.9.91 કરોડના ખર્ચે નિર્માણ થશે

આઠ વર્ષથી અધૂરૂ કામ આગળ વધશે સાંસદ કેશરીદેવસિંહ ઝાલા, મ્યુ.કમિશનર તથા ભાજપના હોદ્દેદારોએ મુલાકાત લીધી વાંકાનેર: મચ્છુ નદી પરનો 8 વર્ષથી અધૂરો પૂલ 8 કરોડ 91 લાખના ખર્ચે તેમજ 24 મહિનામાં બનશે જેનું ઈ-ખાતમુહુર્ત મુખ્યમંત્રી આજે કરશે. મચ્છુ બ્રિજની મુલાકાત…

મહિકા ખાતે હાથની સ્વચ્છતા અંગે જાગૃતિ કાર્યક્રમ

આયુષ્માન આરોગ્ય મંદિર ખાતે ઉજવણી વાંકાનેર: ગ્લોબલ હેન્ડવોશ ડેની ઉજવણીના ભાગરૂપે મહીકાના આયુષ્યમાન આરોગ્ય મંદિરના કોમ્યુનિટી હેલ્થ ઓફિસર એંજલ એ. પ્રવાસી, ફીમેલ હેલ્થ વર્કર વંદનાબેન વ્યાસ અને એમ.પી.એચ.ડબલ્યુ. અશ્વિનભાઈ જેજરિયા દ્વારા નવા મહિકા પ્રાથમિક શાળા અને તાલુકા શાળા મહીકામાં શાળાના…

AAP ના કાર્યકરોને બોટાદ જતા અટકાવવા અટક કરી

વાંકાનેર: બોટાદ માર્કેટિંગ યાર્ડમાં કળદા પ્રથાને લઈ ખેડૂતોમાં ખૂબ વિરોધનો માહોલ છે અને આ પ્રથા નાબૂદ થાય તે માટે AAP નેતા રાજુભાઈ કરપડાની આગેવાનીમાં ખેડૂતો પોતાનો અવાજ બુલંદ કરી રહ્યા છે. ગઈ કાલે આમ આદમી પાર્ટી બોટાદમાં કિસાન મહાપંચાયત ન…

થાન રોડ પર કોળી સમાજની વાડીનું લોકાર્પણ કરાયું

મહાનુભાવો અને આગેવાનોની હાજરી વાંકાનેર: ગઈ કાલે વાંકાનેરના કોળી સમાજ માટે એક મહત્વ પૂર્ણ અને ગૌરવપૂર્ણ પ્રસંગની ઉજવણી કરવામાં આવી. શહેરના નજીક થાન રોડ પર આવેલ પવિત્ર સ્થળ માંધાતા ધામ, ભગવાન માંધાતાદેવ અને સંતશ્રી વેલનાથબાપુના મંદિર પ્રાંગણ ખાતે વાંકાનેરમાં સૌ…

વાંકાનેરના રામધામમાં રઘુવંશી પરિચય મેળો યોજાયો

450થી વધુ યુવક – યુવતીઓએ ભાગ લીધો હજારો રઘુવંશી પરિવારોએ દાંડીયા રાસની રમઝટ બોલાવી વાંકાનેર: ચોટીલા બાઉન્ટ્રી પાસે આવેલ નિર્માણાધીન રામધામ ટ્રસ્ટ જાલીડાના સહયોગ થકી અને રઘુવંશી સમાજ સેવાના ભાવથી `સમનાના વાવેતર પરિવાર’ મુંબઈ દ્વારા તાજેતરમાં રઘુવંશી પરીચય મેળાનું આયોજન…

આવતી કાલની વાંકાનેર-મોરબી તમામ ડેમુ ટ્રેનો રદ

મોરબીમાં પાડાપુલના સમારકામથી છ ડેમુ ટ્રેનો રદ

વાંકાનેર: ટેકનિકલ કારણોસર, 12 ઓક્ટોબર, 2025 ના રોજ વાંકાનેર અને મોરબી વચ્ચે ચાલતી તમામ ડેમુ ટ્રેનો રદ કરવામાં આવી છે. રદ કરાયેલી ડેમુ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે: 1) ટ્રેન નંબર 79452 મોરબી-વાંકાનેર2) ટ્રેન નંબર 79442 મોરબી-વાંકાનેર3) ટ્રેન નંબર 79454…

દીઘલિયા શાળાના 138 વિદ્યાર્થીઓને સ્કૂલબેગ ભેટ

મુંબઈના દાતાશ્રીઓનું સ્તુત્ય પગલું વાંકાનેર: તા.૦૭/૧૦/૨૦૨૫, મંગળવારના રોજ મુંબઈના દાતાશ્રીઓ બીજલબેન જગડ, શ્રી મહિન્દ્રાભાઈ ગડા અને એમના સાથીદારો તરફથી મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાની શ્રી દીઘલિયા પ્રાથમિક શાળાના કુલ ૧૩૮ વિદ્યાર્થીઓને સ્કૂલબેગ ભેટ સ્વરૂપે આપવામાં આવી હતી. મુંબઈના દાતાશ્રીઓએ ટ્રાન્સપોર્ટ દ્વારા…

દીઘલિયા શાળામાં વન્યપ્રાણી સપ્તાહ ઉજવણી

નિબંધ સ્પર્ધા યોજવામાં આવી કાર્યક્રમમાં ઈન ચાર્જ વનપાલ દલડી ઉપસ્થિત રહ્યા વાંકાનેર: તા.૮/૧૦/૨૦૨૫, બુધવારના રોજ મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાની શ્રી દીઘલિયા પ્રાથમિક શાળામાં સામાજિક વનીકરણ રેન્જ-વાંકાનેર દ્વારા વન્યપ્રાણી સપ્તાહ ઉજવણી કાર્યક્રમ અંતર્ગત નિબંધ સ્પર્ધા યોજવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શ્રી…

પોલીસ સ્ટેશનમાં કયા કયા રજીસ્ટર રાખવામાં આવે છે?

દરેક પોલીસ સ્ટેશનમાં આઠ પ્રકારના રજીસ્ટર રાખવામાં આવતા હોય છે, જેની વિગત નીચે મુજબ છે…. (1) એફઆઈઆર રજીસ્ટર: આ સૌથી મહત્વપૂર્ણ રજીસ્ટર છે. કોઈ વ્યક્તિ ગુનો નોંધાવે ત્યારે તેની માહિતી આ રજીસ્ટરમાં લખવામાં આવે છે. દરેક FIR ને અનન્ય નંબર…

Content Copying Forbidden !!

error: Content is protected !!