પતાળિયા વોંકળામાં માછલીઓ મરી રહી છે….
નગરપાલિકાએ એડવાઈઝરી જારી કરવી જોઈએ વાંકાનેર: શહેરમાંથી પસાર થતા પતાળિયા વોંકળામાં માછલીઓ મરી રહી હોવાનો ફોટો મળ્યો છે, જે આશિયાના સોસાયટીની મસ્જિદ પાસેથી પસાર થતા પતાળિયા વોંકળાનો છે, જેમાં મરેલી માછલીઓ તરી રહી છે… આ માછલીઓ વોંકળાના પ્રદુષિત પાણીથી થઇ…




