કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category અન્ય સમાચાર

પતાળિયા વોંકળામાં માછલીઓ મરી રહી છે….

નગરપાલિકાએ એડવાઈઝરી જારી કરવી જોઈએ વાંકાનેર: શહેરમાંથી પસાર થતા પતાળિયા વોંકળામાં માછલીઓ મરી રહી હોવાનો ફોટો મળ્યો છે, જે આશિયાના સોસાયટીની મસ્જિદ પાસેથી પસાર થતા પતાળિયા વોંકળાનો છે, જેમાં મરેલી માછલીઓ તરી રહી છે… આ માછલીઓ વોંકળાના પ્રદુષિત પાણીથી થઇ…

જીલ્લા સ્વાગત કાર્યક્રમમાં અધિકારીઓ જ ગેરહાજર !

અગાભી પીપળિયાના શીવરાજસિંહ જાડેજાની નારાજગી વાંકાનેર: ગઈ કાલે જીલ્લા સ્વાગત કાર્યક્રમ મોરબીમાં વાંકાનેર તાલુકાના ગામ અગાભી પીપળિયાના આગેવાન શીવરાજસિંહ જાડેજા દ્રારા સૌની યોજનાનો પાણીની લાઈન બાબતનો એક પ્રશ્ન રજૂ કરવામાં આવ્યો હતો એટલે જીલ્લા સ્વાગતમાં એમને બોલાવવામાં આવ્યા હતા, પરંતુ…

રાજકોટ ડિવિઝનની બે ટ્રેનોમાં વધારાશે જનરલ કોચ

વેરાવળ-ગાંધીનગર કેપિટલ-વેરાવળ અને પોરબંદર-રાજકોટ-પોરબંદર ટ્રેનનો સમાવેશ રાજકોટ: આવનારા તહેવારના સીઝનમાં મુસાફરોની વધતી સંખ્યા ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખી રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી બે જોડી ટ્રેનોમાં અસ્થાયી રૂપે બે-બે વધારાના જનરલ કોચ જોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.…

મોરબીના પ્રાંત અધિકારીની જુનાગઢ બદલી

મોરબી જિલ્લામાં નવા કલેકટર અને ડીડીઓની નિમણૂક

ગાંધીનગરથી પ્રવીણસિંહ ડી. જૈતાવતને મોરબીના પ્રાંત અધિકારી તરીકે મૂકવામાં આવ્યા ગુજરાતના જુદા જુદા જિલ્લાઓની અંદર ફરજ બજાવતા અધિકારીઓની બદલીનો દોર શરૂ થયો છે અને રાજ્ય સરકારના મહેસુલ વિભાગમાં 15 ડેપ્યુટી કલેક્ટર અને પ્રાંત અધિકારીઓની બદલી કરવામાં આવી છે અને બે…

વાંકાનેર પીજીવીસીએલ સામે ઘોર બેદરકારીની ફરિયાદ

મોટા ભોજપરાના ખેડૂતોને વળતર કેમ નહીં? ચંદ્રપુરના નાળા પાસે ટી.સી.એ જાણે ચાદર ઓઢી હોય તેવા દ્રશ્યો પાવર વધઘટે વીજ ઉપકરણો સળગે તો કોની જવાબદારી? વાંકાનેર: પીજીવીસીએલ વિભાગે ચોમાસા પહેલા મેન્ટેનેન્સની કામગીરી કરવાની હોય છે, પરંતુ સ્થાનિક પીજીવીસીએલનું તંત્ર આ બાબતે…

લાભપાંચમના દિવસે જ ડેમુ ટ્રેન રદ

મોરબીમાં પાડાપુલના સમારકામથી છ ડેમુ ટ્રેનો રદ

મુસાફરોને મુશ્કેલી સર્જાવાની શક્યતા વાંકાનેર: ગુજરાતમાં તહેવાર ટાણે જ લોકલ ટ્રેન રદ કરવાની જાહેરાત કરાતા મુસાફરોને હાલાકી થાય તેવી સ્થિતિ સર્જાશે. રાજકોટ ડિવિઝન દ્વારા લાંભ પાંચમ એટલે કે 26 ઓકટોબરના રોજ મોરબીથી વાંકાનેર વચ્ચે દોડતી ડેમુ ટ્રેન રદ કરવામાં આવી…

નવાપરા હત્યાના વિરુદ્ધમાં હાઇવે પર ચક્કાજામ

જિલ્લાની પોલીસના ધાડેધાડા ઉતારી દેવામાં આવ્યા હતા ત્રણ કલાકની મહેનત બાદ ચક્કાજામ હટાવી લેવા તૈયાર થતા પોલીસને રાહત વાંકાનેર: નવાપરા ખાતે વાસુકી મંદિર સામે રોડ પર ગત મોડી રાત્રીના યુવાનની ઘાતકી હત્યાનો બનાવ બન્યો હતો, જેના પગલે સમગ્ર પંથકમાં ચકચાર…

મચ્છુ-૧ પિયતના ફોર્મ તા: ૨૭ થી સ્વીકારાશે

મચ્છુ-૧ પિયતના ફોર્મ તા: ૨૭ થી સ્વીકારાશે

છ પાણ પ્રતિ હેક્ટર કુલ રૂપિયા ૨૫૦૯ પિયત ચાર્જ વાંકાનેર: મચ્છુ-૧ સિંચાઇ યોજનાની સલાહકાર સમિતીની મીટીંગ તા.૧૮/૧૦/૨૦૨૫ના રોજ ૧૧.૦૦ કલાકે મીટીંગ હોલ, તાલુકા સેવા સદન, લાલ બાગ, રૂમ નં ૨૨૮, મોરબી ખાતે મળેલ હતી, જેમાં ઠરાવમાં નક્કી થયેલ તારીખ- ૨૭/૧૦/૨૦૨૫…

ચેક રીટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા

અકસ્માતમાં ભોગ બનનારના વારસદારોને વળતર મંજૂર

માટેલના શખ્સને સામેવાળા તરફથી બમણી રકમ વ્યાજ સાથે મળશે મોરબીમાં ચેક રીટર્નનો કેસ ચાલી ગયો હતો જેમાં આરોપીને એક વર્ષની કેદની સજા તેમજ કેસની બાકી નીકળતી રકમ 3,08,583 ની બમણી રકમ 6,17,166 ફરીયાદ તારીખથી વાર્ષિક 9 ટકા લેખે વ્યાજ સાથે…

સમથેરવા ગામ એલઇડી સ્ટ્રીટલાઇટથી ઝબુકશે

વીરપરમાં ગટર લાઇન નાખવા 19.21 લાખ ખર્ચાશે

વાંકાનેર: તાલુકાનું સમથેરવા ગામ એલઇડી સ્ટ્રીટલાઇટથી ઝબુકશે, આ માટે બહાર પાડવામાં આવેલ ટેન્ડરની વિગત નીચે મુજબ છે…. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા મોરબી – ગુજરાતના તા-વાંકાનેર, જિલ્લો મોરબી ખાતે સમથેરવા ગામ ખાતે એલઇડી સ્ટ્રીટલાઇટના કામ માટે ટેન્ડર માંગવામાં આવેલ છે, આ…

Content Copying Forbidden !!

error: Content is protected !!