કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

પતિ દ્વારા માર મારતા પરિણીતા સારવારમાં

વાંકાનેર તાલુકામાં આવેલા માટેલ ગામે પતિ દ્વારા માર મારતા પરિણીતા સારવારમાં મોરબી દવાખાનામાં દાખલ થયેલ છે. જાણવા મળ્યા મુજબ વાંકાનેર તાલુકામાં આવેલા માટેલ ગામે અમરધામ મંદિર પાસે રહેતા એક મહિલાને પ્રેમાબેન રામદયાલભાઈ રાજભર (ઉમર 25) નામની મહિલાને તેમના પતિ દ્વારા…

મૂળ કોઠારીયાના શખ્સ પાસેથી મળી નશાકારક સીરપ

વાંકાનેર: મોરબી એલસીબી તેમજ તાલુકા પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના વાંકાનેર હાઈવે જાંબુડીયા ગામ પાસે સર્વિસ રોડ નજીક આવેલ જય દ્વારકાધીશ નામની પાનની દુકાન ખાતે નશાકારક કફ સીરપનું વેચાણ થાય છે. તેવી ખાનગી બાતમી પોલીસને મળી હતી. જેના આધારે…

વાંકાનેરનુ ગૌરવ કવિહર હર્ષદરાય પ્રજાપતિ

વાંકાનેરનુ ગૌરવ શબ્દ વાહક કવિહર હર્ષદરાય પ્રજાપતિનો જન્મ દિવસ ગઈ કાલે હતો, તેઓ ખુબ સારા કવિ છે એમણે દુહા,ગઝલ, કવિતા અને આધ્યાત્મિક રહસ્યમય ગુઢાર્થ અર્થવાળા અસંખ્ય ભજનોની રચના કરી છે, જે સંતવાણી અને ડાયરામા ગવાય છે. કવિ હર હર્ષદરાય કહે…

સરતાનપરમા બીજા માળેથી પડતા યુવાનનું મૃત્યુ

વાંકાનેરના સરતાનપરમા આવેલ એક સીરામીક યુનિટમાં શ્રમિક યુવાનનું અકસ્માતે મૃત્યુ નીપજેલ છે… જાણવા મળ્યા મુજબ સરતાનપરમા આવેલ સ્વેલ ગ્રેનાઈટો એલએલપી કારખાનાની લેબર કોલોનીમાં બીજા માળે લોબીની દીવાલ ઉપર બેઠેલ મૂળ મધ્યપ્રદેશના વતની કૈલાસ શંકરલાલા ચૌહાણ ઉ.34 નામના શ્રમિક યુવાનનું બીજા…

દેશમાં 1 જુલાઈથી ત્રણ નવા ફોજદારી કાયદા લાગુ

મૃત્યુદંડની કરાઈ જોગવાઈ આ ત્રણેય કાયદા ગયા વર્ષે સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યા છે નવી દિલ્હી: 1 જુલાઈથી ત્રણ નવા ફોજદારી કાયદા લાગુ થવા જઈ રહ્યા છે. ભારતીય ન્યાયિક સંહિતામાં આતંકવાદની વ્યાખ્યાને વધુ વિસ્તૃત કરવામાં આવી છે, જેણે IPCનું સ્થાન…

હાઇવે પર મેસરિયા પાસે ટ્રક હડફેટે મૃત્યુ

વાંકાનેર: મેસરિયાથી ભલગામ બાજુ જવાના રસ્તે આવેલ કટ પાસેથી રોડ ક્રોસ કરતા એક આદિવાસીને અજાણ્યા ટ્રક ચાલકે હડફેટે લેતા મરણ નીપજેલ છે, કરુણતા એ છે કે સાથે રહેલ મહિલા માટે વિસ્તાર અજાણ્યો હોઈ રાતભર લાશ પાસે બેસી રહેવું પડ્યું હતું.…

પીપળીયા રાજ પીએચસીનું મકાન ક્યારે બનશે?

વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામમાં આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું કાર્યક્ષેત્ર (1) પીપળીયા રાજ (2) કોટડા નાયાણી (3) પ્રતાપગઢ (4) નવી કલાવડી (5) જૂની કલાવડી (6) પાંચદ્વારકા (7) અમરસર (8) અરણીટીંબા અને (9) કોઠારીયા ગામો છે, જે લગભગ 25 જેટલી વસ્તીને…

ઇન્સ્ટાગ્રામ થકીના યુવતીના પ્યારનો નશો ઉતરી ગયો

વાંકાનેર: વાંકાનેર ખાતે રહી કડીયા કામે જતી એક યુવતીને ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપરથી આરોપી યુવાનનો મેસેજ આવ્યો અને બાદમાં યુવતીએ મેસેજનો રીપ્લાય આપતા બન્ને વચ્ચે પરિચય થયા બાદ આ પરિચય પ્રેમમાં પરિવર્તિત થયો હતો. નિકાહ પણ થયા, હાલમાં આ યુવાને અન્ય…

ભાટીયા સોસાયટીમાં પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો

આજરોજ ભાટીયા સોસાયટી કુમાર અને કન્યા શાળાનો સંયુક્ત પ્રવેશોત્સવ કાર્યક્રમ કન્યાશાળામાં યોજાયો હતો, જેમાં જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી પરસાણીયા સાહેબ, સી.આર.સી.કોડીનેટર માથકીયા સાહેબ, બંને શાળાના એસએમસી અધ્યક્ષ અને સભ્યો ગ્રામજનો વગેરેની ઉપસ્થિતિમાં ખૂબ જ સુંદર રીતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.…

જામસર ખેતર નજીકથી મળેલી લાશમાં હત્યાની આશંકા

નાગલપર યુવાનને ઠપકો સહન ન થયો વાંકાનેર તાલુકાના જામસર ગામ પાસે ખેતર નજીકથી અજાણ્યા 35 થી 40 વર્ષના પુરુષની લાશ મળી આવેલ હતી, અને તેના શરીર ઉપર ઈજાના નિશાન જોવા મળી રહ્યા હોવાથી હાલમાં તેના ડેડબોડીને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ…

Content Copying Forbidden !!

error: Content is protected !!