રાતીદેવડીના ખેડૂત પર દીપડાનો હુમલા કરવાનો પ્રયાસ
લોકોમાં ડર ફેલાયો: ફોરેસ્ટ ખાતું યોગ્ય પગલાં ભરે એવી લોકલાગણી છે વાંકાનેર : તાલુકાના રાતીદેવડીના ખેડૂત પોતાની વાડીએ પાવા ગયા હતા ત્યારે ગઈ રાત્રે આઠ વાગ્યેની આસપાસ દીપડાએ ખેડૂત પર હુમલો કરતા ખેડૂત પોતાના જીવ બચાવીને ભાગ્યો હતો અને પાણીની હોજમાં (અવેળામાં) સંતાઈ ગયા…