કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

વાંકાનેર બાઉન્ડરી પાસે કાર સાથે ટ્રક અથડાયો

નીજામુદીન શાહમદાર વિરુદ્ધ ફરિયાદ: કર સાથે પાછળથી ટ્રક ભટકાયો  વાંકાનેરમાં બાઉન્ડરી પાસે ચોટીલા દર્શને જતી રાજકોટની કાર સાથે ટ્રક અથડાયો હતો. જેને પગલે કારમાં નુકસાન પહોંચ્યું હતું. આ મામલે કાર ચાલકે વાંકાનેર તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. રાજકોટના આનંદનગરમાં રહેતા…

સમાજના અડીખમ આગેવાન મર્હુમ કામદાર બાપા

કામદાર બાપાનો રાજકીય વારસો યુસુફ મીરાંજી અને એમના દીકરા ઝાહીર અબ્બાસે જાળવી રાખ્યો છે રાજાવડલાના મર્હુમ હાજીભાઇ વડાવિયા, ગારીડાના અલીભાઈ માથકીયા અને કામદાર બાપા; આ ત્રણેય વલ્લભભાઈના ખાસ માણસો હતા મર્હૂમ મોટાબાવાને પણ એ મોઢેમોઢ પોતાનો અભિપ્રાય કહેતા. તમારે એક…

વસુંધરા ગામે ગેરકાયદે બેલાની ખાણ ઝડપાઇ

11 લાખની ખનીજ ચોરી મામલે વાંકાનેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ, ચકરડી અને ઇલેક્ટ્રિક મોટર જપ્ત મોરબી જિલ્લામાં ખનીજ ચોરો બેફામ બન્યા છે ત્યારે વાંકાનેર તાલુકાના વસુંધરા ગામે બેલાની ગેરકાયદે ખાણમાં લાઇમ સ્ટોનની રૂપિયા 11 લાખથી વધુની ખનીજ ચોરી અંગે વાંકાનેર…

વાહનમાં પેસેન્જર ભરવા મામલે બઘડાટી, સામસામી ફરિયાદ

વાંકાનેર : વાંકાનેરના જિનપરા વિસ્તારમાં વાહનોમાં પેસેન્જર ભરવા મામલે બે પક્ષ વચ્ચે બઘડાટી બોલી જતા સામસામી ફરિયાદ નોંધાઇ છે. બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર જિનપરામાં વાહનમાં પેસેન્જર ભરવા મામલે બાબુભાઇ મોનાભાઈ સરૈયાને આરોપી હુસેનભાઈ મહમદભાઈ પીપરવાડિયા અને ફૈઝલ…

વાંકાનેરમા દેશી દારૂની હેરફેર કરતા બે ઝડપાયા, બે ફરાર 

સીટી સ્ટેશન રોડ ઉપરથી હસન અને સોહિલ નામના આરોપીઓ સામે કાર્યવાહી વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસ ટીમે સીટી સ્ટેશન રોડ ઉપરથી હસન રફીકભાઈ રફાઈ અને સોહિલ બાબુભાઇ કટિયા નામના યુવાનને રૂપિયા 20 હજારની કિંમતના બાઈક ઉપર 30 લીટર દેશી દારૂની હેરફેર…

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનના જીતુભાઇ અઘારાની ASI તરીકે બઢતી

મોરબી જિલ્લામાં સતત નાગરિકોની રક્ષા માટે ખડેપગે ફરજ બજાવતા પોલીસકર્મીઓની કામગીરીની જેટલી પ્રશંસા કરીએ તેટલી ઓછી છે. ત્યારે વાંકાનેર તાલુકા પોલીસના આવા જ એક ફરજનિષ્ઠ પોલીસકર્મી જીતુભાઇ કે. અઘારાની કાબિલેદાદ કામગીરી અને ફરજ નિષ્ઠાને ધ્યાને લઈને તેમને મોરબી જિલ્લામાં ASI…

જય વેલનાથ દાદા એજ્ય & ચેરી. ટ્રસ્ટ-વાંકાનેર દ્વારા આયોજીત સમૂહલગ્ન મહોત્સવ સંપન્ન થયો

દાતાશ્રીઓ પૈકી કેશરીદેવસિંહ ઝાલા, બાબુભાઇ ઉધરેજા, અમિતસિંહ રાણા, ભરતભાઇ સોમાણી તથા ભરતભાઇ સુરેલાએ આશિર્વાદ પાઠવ્યા વાંકાનેર: જય વેલનાથ દાદા એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ-વાંકાનેર દ્વારા આયોજીત આઠમો સમૂહલગ્ન મહોત્સવ ગઈ કાલે સંપન્ન થયો હતો.   આ પ્રસંગે મહંત શ્રી રામદાસબાપુ, મહંતશ્રી ધનશ્યામબાપુ. મહંત…

અમદાવાદ-ઓખા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનના ફેરા લંબાવાયા

મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલવે દ્વારા અમદાવાદ-ઓખા સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન ના ફેરા વિશેષ ભાડા સાથે સમાન સમય, માળખા અને રૂટ પર લંબાવવામાં આવ્યા છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ સુનિલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, આ ટ્રેનોની વિગતો નીચે…

તીથવા મુકામે એપ્રિલ માસમાં શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ યોજાશે

હજનાળી વાળા ભાગવતાચાર્ય શાસ્ત્રીજી હિંમતભાઈ વિઠ્ઠલજી જોશી વ્યાસપીઠ પરથી કથાનું રસપાન કરાવશે સ્નેહ, શ્રધ્ધા, સમર્પણ અને શરણાગતીની ચાર દિશાઓ સમાવી પરમહંસોની સંહિતા સંદ્વય એટલે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ ત્યારે આગામી તારીખ  ૦૭-૦૪-૨૦ર૩ શુક્રવારથી તારીખ ૧૩-૦૪-ર૦ર૩ ગુરૂવાર સુધી વાંકાનેર તાલુકાના તીથવા મુકામે માતંગી…

Content Copying Forbidden !!

error: Content is protected !!