કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category સમાચાર

વોટ્સએપ પર જીવનસાથી કોની સાથે વધારે વાત કરે છે, એ જાણો

ખાનગી મેસેજ કરવો હોય, વીડિયો કોલ અથવા ઑડિયો કોલ જેવી બધી વસ્તુઓ માટે વોટ્સઅપનો ઉપયોગ કરવામાં આવે છે. ઘણા યુઝર્સને નથી ખબર કે વોટ્સએપ પર કયા-કયા ફીચર્સ મળે છે. વોટ્સએપ પર ઘણા ગ્રુપ્સ બનાવવામાં આવે છે. શાળાના મિત્રોનું અલગ, પરિવારનું અલગ અને…

મોરબી જિલ્લામાં શ્રમિકોને ઇ-શ્રમ કાર્ડ કઢાવવા અપીલ

કેન્દ્ર સરકારશ્રી દ્વારા વર્ષ ૨૦૨૦માં અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા શ્રમિકોને આર્થિક સુરક્ષા આપવા માટે એક ખાસ યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજના એટલે ઇ-શ્રમ કાર્ડ યોજના અને શ્રમિકોને સહાયરૂપ આ યોજના દ્વારા તેમને વિવિધ લાભો મળવા પાત્ર છે. જેવા…

વાંકાનેર નજીક વોડકા- બિયર સાથે એક પકડાયો

વિઠ્ઠલપર ગામના પાટિયા નજીક બાઈક ઉપર નીકળેલા શખ્સ ઝડપાયો વાંકાનેર : બુટલેગરો વ્હીસ્કીની સાથે વોડકા સપ્લાય કરતા થયા હોવાના અણસાર વચ્ચે વાંકાનેર તાલુકા પોલીસે વિઠ્ઠલપર ગામના પાટિયા નજીક બાઈક ઉપર વોડકા અને બિયરનો જથ્થો લઈને નીકળેલા શખ્સને ઝડપી લીધો હતો. પ્રાપ્ત…

માનવી જયારે કોઈના પ્રેમમાં પડે છે ત્યારે તેના મગજમાં અને  શરીરમાં શું થાય છે?

પ્રેમ કુદરતની શ્રેષ્ઠ કેમિકલ કોકટેલ છે, પરંતુ પ્રેમના જટિલ વર્તન અને લાગણીની તમામ ગૂંચવણો વિજ્ઞાનથી દૂર રહે છે પ્રેમ એ માનવીની કુદરતી જરૂરિયાત છે.પ્રેમ આપણી લોકપ્રિય સંસ્કૃતિ પર પ્રભુત્વ ધરાવે છે અને અસંખ્ય ગીતો, મૂવીઝ અને સાહિત્ય અને કલાના કાર્યોનો વિષય…

સિંધાવદર ગામે કોઝવેના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો 

સિંધાવદર ગામે આજે તારીખ 8- 3- 2023 ને બુધવારના રોજ ઉનાળિયા વોંકળા ઉપર કોઝવેનું કામ જિલ્લા પંચાયત સ્વભંડોળમાંથી કરેલ, તેનું કાર્ય પૂર્ણ થતા આજે માજી કારોબારીના ચેરમેન યુસુફભાઈ શેરસીયા હસ્તે કોઝવે લોકો માટે ખુલ્લો મુકેલ હત.ો આ પ્રસંગે માજી સરપંચ ઈસ્માઈલભાઈ (IMP) તેમજ શેરસિયા અબાસ જલાલ તથા…

પરપ્રાંતીય મજૂરોને કામે રાખી પોલીસને જાણ નહિ કરનાર વધુ દંડાયા

રાજાવડલા, પંચાસર રોડ, ગાયત્રી મંદિર સામે અને રામકૃષ્ણનગરમાં આવેલ એકમોમાં કાર્યવાહી વાંકાનેર સીટી પોલીસે નિઓન રીફક્ટ્રી રાજાવડલાના કોન્ટ્રાકટર મોનિભાઈ મધુમંગલ રાય વિરુદ્ધ, નવા પંચાસર રોડ ઉપર આવેલ રોનક સિમેન્ટ પ્રોડક્ટના કોન્ટ્રાકટર ગુલાબભાઈ અબ્દુલભાઇ શેરસિયા વિરુદ્ધ તેમજ સોલેકસો સિરામિકના કોન્ટ્રાકટર વિશાલ વિનોદભાઈ…

મોટાભાઈ અને પિતાને નાનાભાઈના સસરાએ ફટકાર્યા

કણકોટ ગામે પારિવારિક ઝઘડો ઉગ્ર બન્યા બાદ પોલીસ ફરિયાદ વાંકાનેર : વાંકાનેર તાલુકાના કણકોટ ગામે રહેતા પરિવારમા હોળીના દિવસે હૈયા હોળી સર્જાતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. જેમાં મોટાભાઈએ નાના ભાઈના પત્ની જેમ ફાવે તેમ બોલતા હોય અગાઉ બે ફડાકા…

શ્રી વાંકાનેર રાજનો  વંશવેલો અને સાલ

પાંચાળ ભૂમિના આ વાંકાનેરનો સ્થાપના દિવસ ઊજવાવો જોઈએ આજથી 418 વરસ પહેલા વાંકાનેર રાજની સ્થાપના મહારાણા રાજ સરતાનજીએ ઈસ્વી સન 1605 માં એમની સોળ વર્ષની ઉંમરે વસંત પંચમીની આસપાસ કરી હતી. તેઓ ધ્રાંગધ્રા રાજના યુવરાજ પૃથ્વીરાજજીના પાટવી કુંવર હતા. 1947 સુધી તેમની કુલ ચૌદ પેઢીએ 342 વરસ…

વાંકાનેર બાઉન્ડરી પાસે ટ્રક ડ્રાઈવર પર પાઇપથી હુમલો

ટ્રકમાં આરામ કરી રહેલા ડ્રાઇવરને ટ્રક માલિકે માર માર્યો: સારવારમાં રાજકોટ ખસેડાયો રાજકોટ: વાંકાનેર બાઉન્ડ્રી પાસે ટ્રકમાં આરામ કરી રહેલા ટ્રક ડ્રાઇવર નાગર્જુન મુળુંભાઈ ઓડેદરા (ઉ.વ.33),(રહે. કાલાવડ, ભાણવડ) પર તેના શેઠે પાઈપથી હુમલો કરતાં શરીરે ગંભીર ઇજા પહોંચતા સારવારમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં…

માનવતાનું ઉત્તમ ઉદાહરણ: વાંકાનેરના ધારાસભ્યએ વાનરનો જીવ બચાવ્યો

મોરબી જીલ્લામાં આવતી વાંકાનેર વિસ્તારના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી ગાંધીનગર સત્રમાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે સરખેજ ગાંધીનગર હાઇવે પર રિક્ષાની હડફેટે એક વાનર ચડી જતાં તેને ઇજા થયેલ હતી જેથી કરીને તેને બચાવવા માટે ધારાસભ્યએ તત્કાલિક એનિમલ હેલ્પ લાઈનને જાણ…

Content Copying Forbidden !!

error: Content is protected !!