ચંદ્રપુરમા વીજ શોક લાગતા સગીરાનું મૃત્યુ
મરનારના પિતા મજૂરીકામ કરે છે વાંકાનેર : વાંકાનેરના ચંદ્રપુરમાં અસ્માબેન દાઉદભાઈ મોડ ઉ.17 નામના સગીરાને પોતાના ઘેર વીજ શોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે. દાઉદભાઈ મજૂરીકામ કામ કરે…