કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Category વાંકાનેર

રાતીદેવરી નજીક કતલખાને લઇ જવાતી ભેંસો છોડાવતી પોલીસ

આઇસર ટ્રક સહિત રૂ.2.90 લાખના મુદ્દામાલ સાથે એકને દબોચી લેવાયો વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસ ટીમે બાતમીને આધારે વાંકાનેરના રાતીદેવળી નજીક વોચ ગોઠવી ક્રૂરતા પૂર્વક કતલખાને ધકેલાઈ રહેલી નવ ભેંસને બચાવી લઈ એક આઇસર સહિત 2.90 લાખ રૂપિયાનો મૂળમાલ કબ્જે…

સરધારકાના પરાસરા “જબરા” કેમ કહેવાયા?

દરબાર બોલ્યાઃ ‘આપણા સીંધાવદર ગામની આબરૂનો સવાલ છે’ રાજા અમરસિંહ બાપુ ખેડુને આમ ગોઠવાયેલા અને અમીબાપુના હાથમાં પકડેલું નાળિયેર જોઈને રોકાયા જલાલદાદા દલડી રહેવા ગયા અને બાકીના ત્રણેય દાદા સરધારકા રહેવા ગયા. અમીદાદાના એક દીકરા પાછળથી પાંચદ્વારકા રહેવા ગયા ઇ.સ. ૧૭૮૧માં (આજથી…

રૂ.5 લાખના 16 લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી- ગામમા રહેવા નહિ દઉં !

વાંકાનેરમા કટલેરીના ધંધાર્થી વ્યાજના વિષચક્રમા ફસાયા વાંકાનેર : વાંકાનેર શહેરમા કટલેરીનો ધંધો કરતા વેપારીએ કોરોના મહામારીમાં રૂ.5 લાખ વ્યાજે લઈ બાદમાં 16.20 લાખ ચુકવી દેવા છતાં વ્યાજખોરે પઠાણી ઉઘરાણી કરી ગામમાં રહેવા નહિ દઉં તેવી ધમકી આપતા વાંકાનેર સીટી પોલીસ…

લીંબડાના ઝાડ સાથે કમરપટ્ટો બાંધી યુવાનનો આપઘાત 

ભાયાતી જાંબુડિયા ગામે અશ્વમેઘ હોટલ પાસે બનેલો અરેરાટી ભર્યો બનાવ  વાંકાનેર તાલુકાના ભાયાતી જાંબુડિયા ગામે અરેરાટી ભર્યો બનાવ સામે આવ્યો છે જેમાં ઉત્તરપ્રદેશના વતની યુવાને લીંબડાના ઝાડ સાથે કમરપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ લેતા પોલીસે તપાસ શરૂ કરી છે.   બનાવ અંગે…

આજ રવિવારે વાંકાનેર ગાયત્રી મંદિરે હેલ્થ અવેરનેસ કાર્યક્રમ યોજાશે 

ફૂલ છોડ અને વિવિધ વસ્તુઓનું રાહતદરે વિતરણ થશે વાંકાનેર : આજ રવિવારે વાંકાનેરના ગાયત્રી મંદિર ખાતે હેલ્થ અવેરનેસ પોગ્રામ ‘અબાઉટ લાઈફ સ્ટાઈલ ડીસીઝ’ યોજાશે. સાથે જ ફૂલ છોડ અને વિવિધ વસ્તુઓનું રાહતદરે વિતરણ કરવામાં આવશે.   તારીખ 19 ફેબ્રુઆરી ને રવિવારે સાંજે 4…

ગ્રીનચોક પાસેથી ચોરાયેલ બાઈક ચોરીનો આરોપી ઝડપાયો 

વાંકાનેરના ગ્રીન ચોક પ્રતાપ રોડ ઉપર આવેલ શક્તિ ટ્રાન્સપોર્ટની બાજુમાં આધેડે પોતાનું બાઈક પાર્ક કરીને મૂક્યું હતું, જે બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવી હતી; જેથી કરીને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાઇ હતી જેના આધારે…

ખેરવાના ખેતમજૂરના કપાસ વેચાણના રૂપિયા સેરવનાર પકડાયા

ચોરેલ રૂપિયા અને સીએનજી રીક્ષા સહિતના મુદામાલ સાથે બે આરોપીની ધરપકડ આ રીક્ષામાંથી પોલીસે રાજકોટ હુડકો ચોકડી,રણુજા મંદીરની સામે રહેતા અંકીતભાઈ ઉર્ફે કાંધલ પ્રવિણભાઈ પરમાર અને રાજકોટના નગાગામ આણંદપર, મામાવાડી સાત હનુમાન મંદીર પાસે રહેતા અરવિંદભાઈ ઉર્ફે કની પોલાભાઈ કાંજીયાને…

શ્રી ફળેશ્વર મહાદેવ મંદિર ખાતે વિવિધ કાર્યક્રમો યોજાયા

વાંકાનેરમાં વર્ષો પુરાણી પૌરાણિક પૂજ્ય શ્રી મુનિબાવાની જગ્યા શ્રી ફળેશ્વર મહાદેવ મંદિર ખાતે આજરોજ તા, ૧૭ મીના શુક્રવારના રોજ શ્રી ફળેશ્વર મહાદેવ મંદિરના મહંત ૫ પૂજ્ય સદગુરૂદેવશ્રી રામકિશોરદાસજીબાપુની ( ૧૫ મી પુણ્યતિથિ ) નિમિત્તે સવારે ૯ : ૨૦ કલાકે ૫…

મહિકાના તલાટીની બેનામી સંપતિની તપાસ કરવા માંગ

અગાઉ વાંકાનેરના પીઆઇ વિરુદ્ધ ગૃહમંત્રીને લેખિતમાં રજૂઆત કરી ચૂક્યા છે તલાટી કમ મંત્રી પાસે રિવોલ્વર અને બાર બોરનો જોટો છે તે લોકોને ડરાવવા માટે તેનો ઉપયોગ કરાતા હોવાનો આક્ષેપ

Content Copying Forbidden !!

error: Content is protected !!