મોરબીથી ચોટીલા દર્શને જતી વખતે અકસ્માતમાં બેના મોત, 10ને ઇજા
મોરબીના યાત્રાળુઓની કારના ચાલકે ચોટીલાના બોરીયાનેશ પાસે કાબુ ગુમાવતા કાર કન્ટેનર સાથે અથડાઈ મોરબી : મોરબીથી ચોટીલા દર્શને જતી વખતે ચોટીલા નજીક મોરબીના લોકોની કારને અકસ્માત નડ્યો હતો.જેમાં શનિવારે બપોરે મોરબીના યાત્રાળુઓની કારના ચાલકે ચોટીલાના બોરીયાનેશ પાસે કાબુ ગુમાવતા કાર…