કમલ સુવાસ

Latest News

Latest News

Latest News

Nazarudin Badi

Nazarudin Badi

પંચાસરમા પતિએ ઠપકો આપતા પરિણાતાનો કૂવામાં પડી આપઘાત 

વાંકાનેર : વાંકાનેર તાલુકાના પંચાસર ગામે ખેત મજૂરી કરતી છોટા ઉદેપુર જિલ્લાની વતની ખેત મજૂર પરિણીતાને પતિએ ઠપકો આપતા મનમાં લાગી આવતા પરિણીતાએ વાડીના કૂવામાં કૂદી જઈ આપઘાત કરી લીધો હતો.  બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ વાંકાનેર તાલુકાના પંચાસર…

દલડી ગામે ઢોર ચરાવવાની ના પાડતા અજાણ્યો શખ્સ ધારિયા વડે તૂટી પડ્યો

માતા – પુત્ર ઘાયલ થતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવારમાં: ફરિયાદ નોંધાઈ મળતા સમાચાર મુજબ વાંકાનેર તાલુકાના દલડી ગામે ઢોર ચરાવવા બાબતે એક શખ્સ માતા – પુત્ર પર ધારિયાથી હુમલો કર્યો હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે. મહિલાએ પોતાના વાડામાં ઢોર…

રાતીદેવરી ઝાલા કૂળનો સંક્ષિપ્તમાં  ઇતિહાસ-2

વાંકાનેર રાજને પણ અહીં આવવું પડે છે. સીંધાવદર, અરણીટીંબા, ખેરવા, વિગેરે ગામના દરબારો છેડા-છેડી છોડવા આવે છે પાળિયાઓમાં જેમાં હાથના નિશાન છે, તે સ્ત્રીઓના અને બીજા પાળિયા ભરવાડો, કોળીઓના છે, તેનાં વંશજો હાલમાં તેમને પૂજે છે. કન્યાશાળાના ઉગમણે એક ખાંભી…

જેતપરડામાં “વાં. તા. ખેડૂત ઉ. સહકારી મંડળી લિ.”ની રચના કરવામાં આવી

દીપક ફાઉન્ડેશન અને એનસીડીસી દ્વારા પ્રમોટ: આસપાસના ગામોમાંથી 300 થી વધુ સભાસદો ઉપસ્થિત રહ્યા  ભારત સરકારના 10000 ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઈઝેશન યોજના હેઠળ મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના  જેતપરડા મુકામે દીપક ફાઉન્ડેશન અને એનસીડીસી દ્વારા પ્રમોટ કરવામાં આવેલ “વાંકાનેર તાલુકા ખેડૂત ઉત્પાદક…

ક્રિકેટ માટે પાંચ ફેબ્રુઆરીથી શરૂ થશે ધમલપર પ્રીમિયર લીગ 

એન્ટ્રી ફી 3000 રૂપિયા: વિનર ટીમને 11,111 અને રનર્સ અપ ને 5,555 મળશે  સરધારકા રોડ પર ધમલપર ચોકડીએ આ ટુર્નામેન્ટ રમાશે, વધુ વિગત માટે નીચેનું પેમ્પલેટ વાંચો……

વાંકાનેરમાં કાલે છે વ્યાજખોરોનું દુષણ ડામવા પોલીસ સ્ટેશને લોક દરબાર અને લોન મેળો

વાંકાનેરમાં પહેલી ફેબ્રુઆરીએ સવારે અગિયાર વાગ્યે વ્યાજખોરોનું દુષણ ડામવા માટે તથા જરૂરિયાતમંદો માટે પોલીસ સ્ટેશને ગ્રાઉન્ડમાં લોક દરબાર અને લોન મેળાનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં પ્રજાજનોને આવવા જાહેર આમંત્રણ આપવામાં આવેલ છે, લોન આપનાર સંસ્થાઓના પ્રતિનિધિઓ પણ હાજર રહેનાર છે.…

વાંકાનેરમાં બીજી ફેબ્રુઆરીએ વ્યાજખોરોનું દુષણ ડામવા પોલીસ સ્ટેશને લોક દરબાર અને લોન મેળો

વાંકાનેરમાં બીજી ફેબ્રુઆરીએ સવારે અગિયાર વાગ્યે વ્યાજખોરોનું દુષણ ડામવા માટે તથા જરૂરિયાતમંદો માટે પોલીસ સ્ટેશને લોક દરબાર અને લોન મેળાનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં પ્રજાજનોને આવવા જાહેર આમંત્રણ આપવામાં આવેલ છે, લોન આપનાર સંસ્થાઓના પ્રતિનિધિઓ પણ હાજર રહેનાર છે.

ડલબ ટ્રેકના કામના કારણે 12 ફેબ્રુઆરી સુધી અનેક ટ્રેનો રદ

વાંકાનેરવાસીઓ જાણો કઈ ટ્રેનો રદ તો કઈ આંશિક રીતે રદ થઇ  રાજકોટ ડિવિઝનમાં આવેલા બિલેશ્વર-રાજકોટ સેક્શનમાં ડબલ ટ્રેકના કામ માટે બ્લોક લેવામાં આવશે, જેના કારણે 2 ફેબ્રુઆરીથી 12 ફેબ્રુઆરી, 2023 સુધી રેલ ટ્રાફિકને અસર થશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ સુનિલ…

પીપળીયા-રાજ સેવા સહકારી મંડળી દ્વારા અકસ્માતમાં નિધન પામેલ સભાસદના વારસદારને દસ લાખનો ચેક અપાયો 

મંડળીના પ્રમુખ, મંત્રી અને બેંક મેનેજરના પ્રયાસોથી ટૂંક સમયમાં સહાયઅપાતા અભિનંદનના અધિકારી  વાંકાનેર તાલુકાના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોને વિવિધ સહકારી મંડળીઓ દ્વારા ખેતી માટે ધિરાણ પુરૂ પાડવામાં આવે છે, જેની સાથે જ આર.ડી.સી. બેંક અને મંડળી દ્વારા ધિરાણ લેતા સભાસદોને દસ…

પંચાસિયા ગામે વૉલીબૉલની ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું 

ખેલાડીઓની હરરાજી થઈ હતી: ગ્રામજનોનો સારો પ્રતિભાવ મળ્યો  વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામે ગામના યુવાનો દ્વારા વૉલીબૉલની ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં પંચાસિયા ગામની ચાર ટીમે (ટીમ A , ટીમ B, ટીમ C, ટીમ D) ભાગ લીધો હતો. તેમાંથી ટીમ A…

Content Copying Forbidden !!

error: Content is protected !!